Book Title: Jinatattva
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 177
________________ પર્વાધિરાજ પર્યુષણુ–૨ એક ઋતુચક્ર પૂરુ થતાં વર્ષ પૂરુ થાય છે. વર્ષ નવું પણ ઘટમાળ જૂની, એવેા જીવનક્રમ ઘણાંના હોય છે. પ્રત્યેક નવા વર્ષે નવી પ્રેરણા, નવુ. ચેતન અને નવા ઉત્સાહ દાખવનારાં, ઉત્તરાન્તર અધિક સિદ્ધિ પ્રાપ્ત કરનારાં મનુષ્ય પણ ઓછાં નથી હાતાં. ઘટનાક્રમ જૂના હાય પણ તેમાંથી પસાર થવામાં અભિનવતા અનુભવાતી હાય, પ એવુ... એ હાય પણ એની આરાધનામાં વધુ તાઝગી, વધુ ઉત્સાહ અને વધુ શક્તિ અનુભવાતી હાય એ પણ એક સદ્ભાગ્ય છે. કાઇક આધુનિક બુદ્ધિવાદીને પ્રશ્ન થાય કે એની એ વાતમાં ફરીથી કેમ રસ પડે ? પણ શાસ્ત્રકારાએ કહ્યું છે કે જેમ જેમ ભેજનમાં, ઔષધમાં, અધ્યયનમાં પુનરુક્તિ એ દ્વેષ નથી પણ ગુણ છે, તેમ પની આરાધનામાં પણ પુનરુક્તિ એ દોષ નથી, મલ્કે ઇષ્ટ અનિવાર્યતા છે. ' પન્' શબ્દના વિવિધ અર્થ થાય છે. એમાં મુખ્ય અર્થ છે ‘પવિત્ર દિવસ ’ અથવા ‘તહેવાર ’. ( ખીજા અર્થા છે : ‘ પ’ એટલે ગ્રંથના ભાગ; ‘ પવ’ એટલે શેરડીને એ ગાંડા વચ્ચેના ભાગ ). સ્વ. પૂ . સાગરાન દસ્તૂ રિજીએ < તે, પ’ અને ‘તહેવાર’ વચ્ચે પણુ ભેદ દર્શાવતાં કહ્યું છે કે કેાઈ એક ઘટના કે વસ્તુનું મહત્ત્વ દર્શાવવા *

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185