Book Title: Jinatattva
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 156
________________ જિનતત્ત્વ. સાધુએ અપ્રાક્રુક (સચિત્ત ), કીત ( પેાતાના માટે ખરીદાયેલા ), ઔદેશિક (પેાતાના માટે ખાસ બનાવાચેલા ) અને આહત ( સાધુ માટે સામેથી લવાયેલા ) આહાર ગ્રહણ ન કરવા જોઈએ. ભૂ લથી ગ્રહણ થઈ ગર્ચા હાય તા તેને ઉપચેગ ન કરવા જોઈએ. ભૂલથી ઉપયાગ થઈ ગયા હૈાય તે તે માટે પ્રાયશ્ચિત્ત લઈ લેવુ જોઈ એ. ૧૩૮ નિ:સ્વાર્થ બુદ્ધિથી, કાઈ પણ પ્રકારના લાભ કે લાલચના પ્રત્યેાજન વગર ભિક્ષા વગેરેનુ દાન જે આપે. છે તેને ‘ મુધાદાયી' કહેવામાં આવે છે. તેવી જ રીતે કાઈ પણ પ્રકારના લેાલ કે લાલચના પ્રત્યેાજન વગર માત્ર. પેાતાના સાધુજીવનના નિર્વાહ અર્થે જે ભિક્ષાન ગ્રહણ કરે છે. તેને મુધાજીવી’ કહેવામાં આવે છે. સાચા ‘સુધાદાયી અને સાચા · મુધાજીવી' અને દુભ મનાય છે. એવા દુર્લભ જીવા જલદી સુગતિ પામે છે. કહ્યુ છે : 6 दुलहा उ मुहादाई, मुहाजीवी विदुलहा | मुहादाई मुहाजीवी, दोवि गच्छंति सोगई || સાધુઓએ ગૃહસ્થના ઘરેથી આહાર ગ્રહણ કરતી વખતે ઘણા સૂક્ષ્મ વિચાર કરવા જોઈ એ. આહાર બનાવ-વાની પૂર્વતૈયારીરૂપે હિ'સાદિ જે દ્વેષ થાય તેને ‘ઉગમ દીપ કહે છે. આહાર મનાવતી વખતે થતા દાષને ‘ ઉત્પન્ન દોષ’ કહેવામાં આવે છે, અને ભાજન કરતી. વખતે જે દાષા થવાના સાવ હાય તેને અશન ટ્રાય ... "

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185