Book Title: Janma Jivan Mrutyu ane Mukti
Author(s): T U Mehta
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 9
________________ જીવનના મૂલ્યોઃ અહિંસા: ૪. જીવન પર્યત જગતના તમામ જીવો પર સમભાવ રાખો. શત્રુ તથા મિત્ર બંનેને સમભાવથી જોવા અને હાલતા ચાલતા, ખાતા એમ પ્રત્યેક ક્રિયામાં થતી હિંસાથી વિરમવું. ખરેખર સર્વકોઈ માટે આ દુર્લભ છે. - ઉ. અધ્યયન ૧૯ ગા. ૨૫ સત્ય : અસત્ય ન બોલવું કે નિશ્ચયાત્મક વચનો ન કહેવા; ભાષાના દોષને અને કપટને છોડી દેવા. પોતાને માટે અથવા પારકાને માટે અથવા ગમે તેને માટે કશું પુછવામાં આવે તો પાપવાળું અગર નિરર્થક કે મર્મભેદી વચન બોલવું નહિ. - ઉ. અધ્યયન ૧ ગા. ૨૪, ૨૫ - ૮

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34