Book Title: Janma Jivan Mrutyu ane Mukti
Author(s): T U Mehta
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 11
________________ મમતારહિત વૃત્તિ કેળવવી – તે દુષ્કર છે. - ઉ. અધ્યયન ૧૯ ગા. ૨૯ મનોજ્ઞ પરિગ્રહમાં આસક્ત થયેલ જીવ જ્યારે તેમાં અતૃપ્ત થાય છે ત્યારે તેની આસક્તિ વધે છે અને સંતોષ મેળવી શકતો નથી. આ રીતે દુથી થયેલ જીવ અત્યંત લોભ વડે મલિન થઈને અન્યનું નહિ દીધેલું પણ ગ્રહણ કરે છે. – ઉ. અધ્યયન ૩૨ ગા. ૨૯ વિનયઃ જે પાંચ કારણોને લીધે મનુષ્ય સાચી વિદ્યા મેળવી શકતો નથી તે નીચે મુજબ : (૧) અભિમાન, (૨) ક્રોધ, (૩) પ્રમાદ, (૪) રાગ, (૫) આળસ. –. અધ્યયન ૧૧ ગા. ૩

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34