Book Title: Janma Jivan Mrutyu ane Mukti
Author(s): T U Mehta
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 17
________________ આથી તપ અને સંયમનું આચરણ કરો અને જીવન સંતોષમય બનાવો. - ઉ. અધ્યયન ૯ ગા. ૪૯ આત્મ જય ૨૦. જો કોઈ રણમેદાનમાં અજય હોય તેવા લાખો શત્રુઓને જિતે તે કરતાં એક માત્ર પોતાના આત્માને - પોતાની જાતને જિતે તો તેજ ખરો વિજય છે. – ઉ. અધ્યયન ૯ ગા. ૩૪ ૨૧. તું તારી પોતાની જ સાથે (આત્મા સાથે) યુદ્ધ કર. બહારના સાથે યુદ્ધ કરવાથી શું વળવાનું છે? સાધક આત્મ-વિજયથી જ સુખ પામે છે. - ઉ. અધ્યયન ૯ ગા. ૩૫ ૨૨. પોતાની પાંચે ઇન્દ્રિયો તથા પોતાના ક્રોધ, ન ૧૧ -

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34