Book Title: Janma Jivan Mrutyu ane Mukti
Author(s): T U Mehta
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 18
________________ અભિમાન, શઠતા અને લોભની વૃત્તિઓ જિતવી ભારે કઠણ છે. પરંતુ આત્માને જિતવાનો આજ માર્ગ છે. આત્માને જિત્યો એટલે સઘળું આપોઆપ જીતાઈ ગયું સમજો. –6. અધ્યયન ગા. ૩૬ આ આત્મા પોતેજ સુખ-દુઃખનો કર્તા તથા ભોક્તા છે અને તે સુમાર્ગે રહે તો મિત્ર છે અને કુમાર્ગે રહે તો શત્રુ છે. –ઉ. અધ્યયન ૨૦ ગ. ૩૭ વર્ણવ્યવસ્થા ૨૩. કેવળ માથું મુંડવાથી “શ્રમણ” (જૈનસાધુ) થવાતું નથી કેવળ “ઓમ”નો જાપ જપવાથી બ્રાહ્મણ” થવાતું નથી, કેવળ વનમાં વાસ કરવાથી મુનિ થવાતું નથી. કેવળ ઘાસના કપડા પહેરવાથી તાપસ થવાતું નથી પરંતુ સમતા ન ૧૦

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34