Book Title: Janma Jivan Mrutyu ane Mukti
Author(s): T U Mehta
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 20
________________ હોય તોજ ખરો આત્મ નિષ્ઠ બની શકે છે આ સંયમના ચૌદ લક્ષણો છે. જેમાના ક્રોધ, અભિમાન, થયેલી ભૂલોને ઢાંકવાના પ્રયાસ, લોભ અને દ્રોહ મુખ્ય છે. જ્યારે સંયમના પંદર લક્ષણો છે જેમાંના નમ્રતા, સરલતા, જ્ઞાનપિપાસા, યોગ અને તપશ્ચર્યા મુખ્ય છે. – ઉ. અધ્યયન ૧૧ ગા. ૬ થી ૧૦ ર૬. ખરો સંયમી પરિપક્વ અને સ્થિર બુદ્ધિવાળો, નિરાસક્ત અને બહુશ્રુત હોય છે. - ઉ. અધ્યયન ૧૧ ગા. ૧૮ ૨૭. સંસારના સર્વગીતો વિલાપતુલ્ય છે, સર્વનાટકો વિડંબના રૂપ છે, સર્વ કામ-ભોગ દુઃખ ઉત્પન્ન કરનારા છે; તે કામ-ભોગો અજ્ઞાનીને તથા મુર્ખને જ હર્ષ ઉત્પન્ન કરે છે. જ્યારે કાળ - ૧૯ |

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34