SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ હોય તોજ ખરો આત્મ નિષ્ઠ બની શકે છે આ સંયમના ચૌદ લક્ષણો છે. જેમાના ક્રોધ, અભિમાન, થયેલી ભૂલોને ઢાંકવાના પ્રયાસ, લોભ અને દ્રોહ મુખ્ય છે. જ્યારે સંયમના પંદર લક્ષણો છે જેમાંના નમ્રતા, સરલતા, જ્ઞાનપિપાસા, યોગ અને તપશ્ચર્યા મુખ્ય છે. – ઉ. અધ્યયન ૧૧ ગા. ૬ થી ૧૦ ર૬. ખરો સંયમી પરિપક્વ અને સ્થિર બુદ્ધિવાળો, નિરાસક્ત અને બહુશ્રુત હોય છે. - ઉ. અધ્યયન ૧૧ ગા. ૧૮ ૨૭. સંસારના સર્વગીતો વિલાપતુલ્ય છે, સર્વનાટકો વિડંબના રૂપ છે, સર્વ કામ-ભોગ દુઃખ ઉત્પન્ન કરનારા છે; તે કામ-ભોગો અજ્ઞાનીને તથા મુર્ખને જ હર્ષ ઉત્પન્ન કરે છે. જ્યારે કાળ - ૧૯ |
SR No.004586
Book TitleJanma Jivan Mrutyu ane Mukti
Original Sutra AuthorN/A
AuthorT U Mehta
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year2008
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy