SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ કેળવવાથી “શ્રમણ” થઈ શકાય છે, બ્રહ્મચર્યના પાલનથી “બ્રાહ્મણ થઈ શકાય છે, મનન કરવાથી મુનિ થઈ શકાય છે અને તપશ્ચર્યાથી તાપસ થઈ શકાય છે.–6. અધ્યયન રપ ગા. ૩૧,૩૨. જીવન : ૨૪. જન્મ થયા બાદ જીવન સંધાય તેવું નથી, માટે પ્રમાદ ન કર. જરાવસ્થાથી ઘેરાયેલને કોનુ શરણ છે? સંસારી જીવ પોતાના જીવન વ્યવહારમાં જે કર્મો કરે છે તે કર્મોના ફળ તેને પોતાને જ ભોગવવા પડે છે તેના ધનમાં ભાગ પડાવનાર બંધુઓ તેના કર્મના પરિણામોમાં ભાગ પડાવતા - ઉ. અધ્યયન ૪ ગા. ૧, ૪ ૨૫. વ્યક્તિ ગૃહસ્થ હોય કે સાધુ હોય - જો તે સંયમી નથી. ૧૮
SR No.004586
Book TitleJanma Jivan Mrutyu ane Mukti
Original Sutra AuthorN/A
AuthorT U Mehta
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year2008
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy