________________
કેળવવાથી “શ્રમણ” થઈ શકાય છે, બ્રહ્મચર્યના પાલનથી “બ્રાહ્મણ થઈ શકાય છે, મનન કરવાથી મુનિ થઈ શકાય છે અને તપશ્ચર્યાથી
તાપસ થઈ શકાય છે.–6. અધ્યયન રપ ગા. ૩૧,૩૨. જીવન : ૨૪. જન્મ થયા બાદ જીવન સંધાય તેવું નથી, માટે
પ્રમાદ ન કર. જરાવસ્થાથી ઘેરાયેલને કોનુ શરણ છે? સંસારી જીવ પોતાના જીવન વ્યવહારમાં જે કર્મો કરે છે તે કર્મોના ફળ તેને પોતાને જ ભોગવવા પડે છે તેના ધનમાં ભાગ પડાવનાર બંધુઓ તેના કર્મના પરિણામોમાં ભાગ પડાવતા
- ઉ. અધ્યયન ૪ ગા. ૧, ૪ ૨૫. વ્યક્તિ ગૃહસ્થ હોય કે સાધુ હોય - જો તે સંયમી
નથી.
૧૮