Book Title: Janma Jivan Mrutyu ane Mukti
Author(s): T U Mehta
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 25
________________ કર્મને ચોંટી રહે છે. પરંતુ જેઓ વિરક્ત છે તેઓ માટીના સુકા ગોળાની પેઠે કર્મથી વેગળા થાય છે. abd -ઉ. અધ્યયન ૨૫ ગા. ૩૩, ૪૨. ૩૫. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ પાંચ મહાવ્રતોથી અભિભૂત થયેલ જીવાત્મા નવા પાપકર્મોને રોકે છે, અને પૂર્વના ભવોમાં ઉત્પન્ન થયેલ અને સંચિત થયેલ કર્મોનો નાશ તપશ્ચર્યા દ્વારા ખપાવે છે આ તપશ્ચર્યા બાહ્ય તેમજ આંતિરક છે. (તે બંને અગત્યની છે પરંતુ આંતરિક તપશ્ચર્યા વિના બાહ્ય તપ નિરર્થક છે.) – ઉ. અધ્યયન ૩૦ ગા. ૬,૭ ૩૬. બાહ્ય તપના પ્રકારો (૧) અનશન (૨) ઉણોદરી (૩) ભીક્ષાચર્યા (૪) રસ પરિત્યાગ (૫) કાય ર૪

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34