Book Title: Jain Yug 1926 Ank 03 04
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 5
________________ તંત્રીની નોંધ - ૩ વિભક્ત કર્યો છે તેમાં બીજા, ત્રીજા અને ચોથા પ્રિય મિ. દેશાઈ, ભાગમાં પૃ. ૬૬ થી તે પૃ. ૧૫૮ સુધીમાં એટલે હું તમારે જેને ને તેમનું સાહિત્ય' (એ નિબંધ) કુલ ૯૩ પૃષ્ઠમાં ઉપરનો અમારે આ નિબંધ ગુજરાતી સાહિત્યમાં વાંચી ગયો છું અને તેમાંની સંગીન પ્રકટ થયો છે. તે દરેક ભાગની કિંમત આઠ આના વિદ્વત્તા અને યથાસ્થિત રેખાદર્શન માટે અતિ આદર ઉત્પન્ન રાખવામાં આવી છે અને તે ધી સાહિત્ય પ્રકાશક થયો છે. ગુજરાતી સાહિત્યમાં કે જેની મને માહીતી છે કંપની લીમીટેડ મેડેઝ સ્ટ્રીટ કોટ, મુંબઈ એ સ્થળેથી એવી કોઈ પણ ભાષામાં જૈન સાહિત્ય સંબંધી આવી વિસ્તૃત માહીતી આપે એવું કંઈ પણ હોય એમ હું મળી શકશે. ધારતો નથી. તે વિષય પર તમે કંઈ બીજી કૃતિએ પ્રકટ આ નિબંધ માટે શ્રીયુત એન. સી. મહેતા સિ- કરી હોય તે તેની નકલ મેળવવા હું ખુશી થઈશ. વિલિયન (આઈ. સી. એસ) પ્રતાબગઢ ઔધથી તા. તારાપોરવાલાએ હમણાં જ પ્રકટ કરેલ “ભારતીય ચિત્ર૨૬ મી ઓકટોબર ૧૯૨૬ ના અમારા પરના પત્રમાં કલાને અભ્યાસ” એ પર મારું પુસ્તક તમે જોયું છે કે નહિ તે હું નથી જાણતે. તમારા પુસ્તક (નિબંધ)માં જણાવે છે તે ખાસ બેંધવા યોગ્ય હાઇ અત્ર અવ એવો ઉલ્લેખ થયેલે મેં જોયેલ છે કે હીરવિજયની પ્રતિમા તારીએ છીએ – રાગુંજય પર હજુ વિદ્યમાન છે. શું તેને સારે ફેટ DEAR MR. DESAI, મેળવવાનું અને તેની રચનાને સંવત તેમજ તેના માપની કંઈ હકીક્ત મેળવવાનું શક્ય છે? - I have been reading your “જૈને ને તેમનું ascu' in Gujarati Sahitya with much ad. તમારા હૃદયનિષ્ઠ, miration for sound scholarship and proper એન, સી. મહેતા, perspective. I do not think there is any તા. ક જે ધમનન્દ કોસંબીએ બૈદ્ધ ધર્મ પર thing in the Gujarati literature or in any લખેલાં પુસ્તકોની શિલી પર જેનધર્મના વિષયમાં પુસ્તકો other language that I know of, what gives લખાય છે તે ઘણી ઉપયોગી વાત છે. (એન. સી, મ.) such detailed information about Jain liter. - આ નિબંધ અમારા સન્મિત્ર પંડિત લાલચંદ ભ૦ ature. If you liave published any other works on the subject I should like to ગાંધીને જોવા મોકલી આપે છે કે તેમાં તેમણે ગાવાન જાથી મીકલા possess copies of them. I do not know કૃપાથી જોઈ જઈ યેગ્ય સ્થળે અહીં તહીં સુધારા whether you have seen my book on “Stu- વધારા અમુક ભાગમાં કર્યા છે અને પછીના પિતે dies in India Painting' recently published જોઈ જનાર છે. એ જ પ્રમાણે બીજા જેને સાક્ષરોને - by Taraporevala. I find a mention in your તે માટે શ્રમ લઈ સુધારા વધારા સૂચવવા માટે પ્રેમ book that the image of Hiravijaya is still પર્વક આમંત્રણ કરવામાં આવે છે. આ સમસ્ત "to be seen at Shatrunjaya. Is it possible નિબંધ તેમાં વિશેષ ઉમેરવા જેવું હશે તે ઉમેરી to get a good photograph of it and get any information about its date and measur. જન ગૂર્જર કવિઓને બીજો ભાગ થોડા માસમાં ment? બહાર પડનાર છે તેમાં મૂકવામાં આવનાર છે. Yours Sincerely, શ્રીયુત મહેતાએ પિતાને જે અભિપ્રાય ઉપર N. C. Mehta, પ્રમાણે લખી મોકલવા તસ્દી લીધી છે તેમજ બીજી જે સૂચનાઓ જને સાહિત્ય માટે કરી છે તે માટે P. C. It will be a very useful thing તેમને ઉપકાર માનીએ છીએ. તેમને જ if books on Jainism on the style of Dhar કવિઓ' ભાગ ૧ લે મોકલી આપવામાં આવ્યો છે. manand Kosambi's works on Buddhism were to be written. (N.. ) હીરવિજયસૂરિની પ્રતિમા માટે ફોટો વગેરે પૂરું * આનું ગુજરાતી ભાષાંતર એ છે કે:-- ' , પાડવા માટે મુનિ મહારાજ શ્રી વિદ્યાવિજયતે

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 129