Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48 Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada Publisher: Mahavir Shasan Prkashan Mandir View full book textPage 9
________________ વર્ષ-૧૨ અંક ૧ થી ૪: તા. પ-૧૦-૯૯ છો, તમારા સગા છોકરાને ન આપો તેવી સારામાં સારી ચીજો | પાસે ફુટી કોડિ નહિ તેની પાસે શું મુંડાવા આવો છો? તમે અમને ૮ હોરાવો છો તો તમે બધા ગાંડા છો? શું સમજીને આ અહીં શું સમજવા આવો છો ? જે લોકો સાધુ પાસે દુનિયાના બધું કરો છો ? આજનો મોટો વર્ગ અણસમજુ છે. “આપીએ તો સુખ માટે જાય છે તો શ્રાવક જ નથી પણ દુર્ગતિ ખરીદવા ઘણું મળે' તેમ સમજીને આ બધું કરે છે. તે માટે કરે તેને લાભ | સાધુ પાસે જાય છે. જે સાધુ પણ આવાને એમ હતું કે, “તું મામૂલી બને નુકશાન ઘણું થાય. આવું આવું કર, આ - આ સુખ મળશે તો તે સાધુ કસાઈ તમે બધા ખરેખર જો મોક્ષમાર્ગના જ પ્રેમી હોત તો | કરતાં ય ભંડો છે. પોતે ય દુર્ગતિમાં જવાનો છે અને પેલાને સાચા-ખાટાને બોલતાની સાથે જ ઓળખી શકત. તમે અહીં | યદુર્ગતિમાં મોકલનારો છે. આવો રાને જે સાધુ તમને માન આપે તો તમને શંકા પડે કે, દુનિયાનું સુખ માત્ર ઘર્મથી જ મળે પણ તે સુખ માટે આ સાધુ માં કાંઈ ગરબડ છે. તમને જ લાગે કે- ‘‘આચાર્યાદિનું | ધર્મ કરાય જ નહિ. તે સુખ માટે ધર્મ કરશો તો નખ મળશે સન્માન માટે કરવાનું કે મારું સન્માન આચાર્યાદિ કરે ? '' કે કેમ તેમાં શંકા છે કદાચ સારા ભાવે ધર્મ થઈ જાય અને મોક્ષનો જ અર્થી શ્રાવક ! સંસારના સુખોનો ભિખારી કદી દુનિયાનું સુખ મળી જાય. જો તેના ઉપર જ રાગ પ્રય, મોહ શ્રાવક બન્યો નથી કે બનવાનો ય નથી. ભગવાનના થાય, તેમાં જ મજા આવે તો દુર્ગતિમાં જવું જ પડે આ વાત સાધુ-સાધ્વી સુખમાત્રના ત્યાગી હોય અને આવેલાં દુઃખનો અમારી સાથે જ કહેવી જોઈએ. “દુનિયાનું સુખ ધર્મથી જ ! મઝેથી વેઠનારા હોય. કદાચ દુ:ખ ન આવે તો ઉભા કરી કરીને | મળે માટે “સુખ માટે ય ધર્મ થાય” એટલું જ કહે અને બીજું વેઠનારા હોય. જ્યારે શ્રાવક-શ્રાવિકા દુનિયાનું સુખ ફેંકી ન ન કહે તો તે મોક્ષમાર્ગનો ઘાતકી છે, શરણે આવેલાનું ખૂન શકે પણ ફેંકી દેવા જેવું તો માને પણ સારું તો કદી જ ન માને. કરનાર છે. રાજ્યને પાપ માને. ચક્રવર્તીપણાનેય પાપ માને, આ તો ભગવાનનું શાસન છે. તેને ચલાવનારા શેઠ-શા,કાર- સાહેબપણાનેય પાપ માને. જે ચક્રવર્તિ, આચાર્ય ભગવંતો છે. તે આચાર્યો શેના લોભ હોય ? ચક્રવર્તિપણાને સારું તો જ ન માને પણ છોડવા જેવું જ માને તો ભગવાનના ધર્મના જ. મારા આટલા “ભગત' અને આટલા તે ધર્મ પામેલો કહેવાય. તમે ઘરમાં રહેવા છતાં ઘર છોડવા સેવક' તેમ તેને હોય? ન જ હોય. ભગવાનને ભગતની જેવું માનો તો શ્રાવક ! ઘર-બાર, કુટુંબ-પરિવારાદિ સુખ જરૂર નથી, સ્વામીને સેવકની જરૂર નથી. પણ ભગતને સામગ્રી છોડવા જેવી છે. તાકાત હોય તેને છોડી દેવી જોઈએ ભગવાનની જરૂર છે અને સેવકને સ્વામીની જર છે. જે તે સમજાવવાનું કામ અમારું છે. ઘર-બારાદિ છોડી બેસેલા ભગવાન, ભગતની પૂંઠે ફરે તે ભગવાન નહિ.દુનિયાના સાધુ તે જ સમજાવે. પણ “આમ-તેમ કરશો તો સંસારનું સુખ સુખ માટે ભગવાનની પૂંઠે ફરે તે તો મોટામાં મોટો ઠગ ! મળશે' તેવી વાતો સાચો સાધુ કદી ન કરે. સંસારનું સુખ માત્ર તમે બધા ભગવાનની પૂજા શા માટે કરો છો ? સાધની સેવા ધર્મથી જ મળે તેની ના નથી પણ ધર્મીને તે સુખ કેવું લાગે ! ય શા માટે કરો છો ? આ સંસારનું સુખ અમી નાશ તમે બધા મરખા પાકયા છો માટે અહીં જેમ કરો તેમ | કરનારું છે, તેનાથી ઝટ છૂટાય તે માટે જ કરો છો? ચાલે છે. સાચો વેપારી ગ્રાહકથી બહુ સાવધાન હોય ! ગ્રાહકને આપણા આ શાસનમાં શાસનને સમર્પિત, શાસનની જેમ તેમ સમજાવી ન શકે. ગ્રાહકને ઓછું તોલ-માપ આપવા પ્રાણના ભોગે રક્ષા કરનારા ઘણા માર્ગસ્થ ધર્મો માર્યો થઈ પ્રયત્ન કરે તો તરત જ ગ્રાહક કહી દે કે - વસ્તુ તોલવી છે તો ગયા, તેમ આ મહાપુ પણ તેમાંના એક હતા. ડહાપણથી બરાબર તોલો. તમે ઓછો માલ આપવા માગો તે ભગવાનના શાસનને સમજેલા ધર્માચાર્યો કેવો હોય ? નહિ ચાલે. બીજે જતો રહીશ. તેમ તમે અહીં અમારી પાસે દુનિયાને “સુખી’ બનાવનારા હોય કે “ધર્મી' ક્નાવનારા ગ્રાહક થઈને આવો છો કે અમથા આંટા જ મારો છો ? જેને | હોય ? પુણ્યયોગે તમને લાખો રૂપિયા મળે તેમ અમને 1 ગામમાં ઘર નહિ, બજારમાં પેઢી નહિ, જંગલમાં જમીન નહિ, | વાંધો નથી. શ્રીમંતો કાંઈ અમને આંખમાં કણાની જેમPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 510