Book Title: Jain_Satyaprakash 1947 02 03 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ શ્રી ઋષભદેવ પ્રભુની જમણી બાજુની મૂર્તિ ઉપરનો લેખ d, ૨૬૧૬ વર્ષ વૈરાવ જી.રૂ વધે છોરૂવારત સા. રા..મી. કરછવા લા. मूलानाम्ना स्वश्रेयसे श्रीवासुपूज्यबिंब का. प्र. च श्रीतपागच्छे भट्टारक श्रीविजयसेनसूरिभिः॥ શ્રી ઋષભદેવ પ્રભુની ડાબી બાજુની મૂર્તિ ઉપર નીચે પ્રમાણે લેખ છે– ॥ सं. १६५९ वर्षे वैशाख शु. १३ बुधे कम्बोइग्रामे सकलसंघेन कुंथुनाथवि का. प्र. श्रीतपागच्छे भट्टारक श्रीविजयसेनसूरिभिः ઉપર આપેલ ચારે લેખો સં. ૧૬૫૯માં વૈશાખ શુદિ ૧૩ ને બુધવારે શ્રીવિજયસેનસૂરિજીના હાથે પ્રતિષ્ઠા થયાનું જણાવે છે. માત્ર જેમણે મૂર્તિ કરાવી છે તેમનાં નામમાં ફેર છે. ડાબી બાજુના ગભારાના મૂલનાયકજી ઉપરનો લેખ – છે . ૧૦૫ વે વૈ. રા. સુ. ૧ કાવાદ-જ્ઞા. છે. ગોવિન્દ્ર મા, વાજું સુત . नरसिंघ भा. रल्यादे व्या. सुत | केशवमाधवदामोदरादिकुटुम्बयुत्या स्वश्रेयसे श्रीकुंथुनाथबिंब का. प्र. तपा श्रीजयचन्द्रसूरिभिः સં. ૧૫૦૫માં વિશાખ શુદિ ૫ પિરવાડ જ્ઞાતિના શ્રેષ્ઠી ગોવિન્દની પત્ની વાછુ, તેમના પુત્ર નરસિંહ, તેમની સ્ત્રી રત્નાદેવી, તેમના પુત્ર શ્રેષ્ઠી કેશવ, માધવ અને દામોદર આદિએ પોતાના કુટુમ્બના કલ્યાણ માટે શ્રી કુંથુનાથ ભગવાનની મૂર્તિ કરાવી અને પ્રતિષ્ઠા તપાગચ્છીય શ્રી જયચંદ્રસૂરિજીએ કરાવી છે. લેખ પડિમાત્રામાં છે. ર્તિની કેણી નીચે ટકો પણ છે. શ્રી કુંથુનાથ ભગવાનની જમણી બાજુનો મૂર્તિ ઉપરનો લેખ|| સં. ૨૦૪ થ વૈરાહ શુર ૩ આગળ લખ ઘસાઈ ગયા છે. રિ .. આગળ ઘસાઈ ગયેલ છે. શ્રી કુંથુનાથ ભગવાનની ડાબી બાજુની મૂર્તિ ઉપર લેખ છે, પણ ઘસાઈ ગયેલ છે. લંછનના આધારે શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તાિ જણાય છે. સીધી લાઈનમાં સામસામે બે મૂર્તિઓ બિરાજમાન કરી છે. તેમાં જમણી બાજુની મૂર્તિ ઉપર લેખ નથી. લંછન ઉપરથી શ્રી પદ્મપ્રભુજી દેખાય છે. મૂર્તિની પાછળ ટેકા દેખાય છે. ડાબી બાજુમાં મૂર્તિમાં નીચે પ્રમાણે લેખ છે – છે હં. ૨૦૩ મદા ૩. * પ્રા. ૨. લેખ આગળ ઘસાઈ ગયેલ છે. લંછન અને આગળ શબ્દો લખેલા દેખાય છે:-“મનાથષિ’-એટલે ધર્મનાથ ભગવાન છે. જમણી બાજુ ગોખલામાં ત્રણ મૂર્તિઓ છે. તેમાં મૂળનાયક ભગવાનની ગાદીનો શરૂને ભાગ ખંડિત હેવાથી સંવત વગેરે નથી વંચાતાં. “૫. શ્રીવિષાદિપૂરિ' એટલું વંચાય છે, એટલે આ મૂર્ત ઓગણીસમી સદીની છે એમ લાગે છે. એ જ ગેખલામાં જમણું બાજુની મૂર્તિ ઉપર આ પ્રમાણે લેખ છે– ॥सं. १६५९ वर्षे वैशाख शुद १३ बुधे कम्बोइग्रामे श्रीसंघेन श्रीकुंथुनाथबिंब का. प्र. तपागच्छे भ, श्रीविजयसेनसूरिभिः For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 52