Book Title: Jain_Satyaprakash 1947 02 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી વિજયદેવસૂરિકૃત વૈરાગ્ય સજઝાય સં૦-પૂજ્ય મુનિ મહારાજ શ્રી કાંતિવિજયજી સુરતની પરિ દોહિલઉ રે, લાધઉ નરભવ સાર ! આલિ મુવા મ હારા, કાંઈ કરિો રે મનમાંહિ વિચારકિ ITI ચેતઉ રે ચિતિ પ્રાણિ 1 મત રાચઉ રે રમણીનઈ ૨ગિકિ, સેવઉ રે જીનવાણી -તુહે રમજ્યા રે સંયમના સંગિકિ મારા આંકણી છે : પહિલઉં' સમકિત સેવિયઈ રે, જે ચવિ ધસંહ મૂલ ! સંયમ ચમકિત બાહિરઉં, જીન ભાષિત રે, તુસ ખંડણુ તૂલ ital ચતo !! અરિહંતદેવજી આદરઉ રે, ગુરુ ગુરુએ શ્રીસાય . ધર્મ કેવલિનઉ ભાષિયઉ, એ સમકિત રે સુરમણિ-ભ્રમ લાલકિ આજા ચેત ! તહત્તિ કરી તુમહું સહઉ રે, જે ભાષ્યઉ જગનાથ પંચાઈ આશ્ચર પરિહરઉં, જીમ મિલિયઈ સિવપુરનઈ સાથિકિ પા ચેત૦ a જીવવું' વછ સદુ રે, મરણ ન વંછઈ કેાઈ ! આપણુની પરિ પાલિવઉ, ત્રસ થાવર રે હણિવઉ નહુ કૈકિ દા ચેતe it અજય અકીરતિ ઇશિ ભવિઈ રે, પર નવિ દુખ અનેક _ ફૂડ કહેતા પામિયઈ, કાંઈ આણુઉ રે મનમાંહિ વિવેકકિ શાળા ચેતo I ચારી લીજઈ પરતણુઉ રે, તૃણ તે ઈ લાગઇ પાપ ! ! ધણુ કચણુ કિમ ચોરિયઈ, જીણુ વાળઈ રે ભવિ ભવિ સંતાપ ક ાડા ચેતe ! મહિલા સગિઈ દૂહવઈ રે, નવલખ સૃષિ(ખ)મ જ ! ખિણુ સુખ કારણિ એટલી, કિમ કીજઈ રે હિંસા મહિમંતકિ પૂલા ચેત ! પુત્ર-- કલત્ર-ધન-હાટની રે, મમતા કીજઈ ફ્રોક 1 જે પરિગ્રહ જગમાંહિ અચ્છ, તે છે ડિ ગયા બહુલા લેકકિ ૧૦|| ચેતo I માતા પિતા બંધવ સદૂ રે, પુત્ર--કલત્ર-પરિવાર ! સારથલગિ સદુઈ અગઉ, કેાઈ પરભવિ રે નહુ રાખશુઢારકિ ૧૧ ચેત૦ | અલપ દિવસનઉ પ્રાણુંgઉ રે, સહૂ કો ઈણિ સંસારિ એક દિન ઊડી જાઈવઉ, કુંણુ જાણુઈ રે કિસિડી અવતારિકિ 1રા ચેત૦ II વ્યાધિ જરા જાંલગિ નહી રે, તાંગિ ધર્મ સં' માલિ ધારિ સઘન નિવરસતઈ, કુણુ સમરથ રે બંધઈલઉ પાલિકિ ૧૩ ચેત૦ | અંજલિના જલની પરિઈ રે, ખિણિ ખિણિ છીજઈ આકા જાઈ તિdલોન માહુડઈ, જરા ધાલઈ રે યાવનનઈ ધાઉકિ III ચેતo | ક્રોધ માન માયા તિજઉં રે, લાભ મ ધરઉ લગાર . સમતા-- રસ પૂરી રહું, વલી દોહિલઉ રે માણસ ભવ સારકિ ૧પ ચેતo. | આરબ છાંડી આતમા રે. પ્રિય સ યમરસ પૂરિ . સિદ્ધિવધૂસ્યઉ જીમ રમવું, ઈમ બેલઇ રે શ્રી વિજયદેવસૂકિ ૧ ૬ ચેતo Ll | ઇતિ શ્રી વૈરાગ્ય સઝાય સમાપ્ત -આ સજઝાય પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરની હરતલિખિત પ્રત નું ૩૧૪ ૬ના પત્ર ૧૫મા ઉપરથી ઉતારીને અહીં આપી છે. ૧ જીવવું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 52