Book Title: Jain_Satyaprakash 1947 02 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 38
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેને સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ વાહલેસર એવડું કરું, તુમે કહો છો મહાજ રે ! હા, હય, લાભ દીએ મન્નઈ, મારૂં ભગતિ મેહ્યું મન્ન રે એ આ૦ ૮ ઈમ આગ્રહ કરતાં પ્રભુજી, ઈ અભિગ્રહ આપ રે ! હાથ ન ઉઢ જિનવરે, તવ કુમરી ચિતે મુઝ પાપ કરે છે આ પા. હા હા ધિગ ધગ મુહનઈ, કાંઈ મઈ શાં કીધાં વિકમ રે યુઝ ઘરથી પાછા વલસઈ, કાંઈ મૂર્તિ મન્ત ધર્મ છે કે આ પાનના ઈમ કહી જલ ભરઈ લેયણાં, તવ ઉઢઈ પ્રભુજી હાથ રે બાકુલડા લેઈ કુમારીના, તુઠા ત્રિભુવન નાથ રે છે આવા પંચ દિવ્ય તર સુર કરઈ ભંજઈ લેહ જંજીર રે ! વેણીડંડ નવું કરી ચરઈ ભૂષઈ સકલ શરીર રે આવારા કુમરી કઈ નઈ રાંકડીઈ, પામ્યું આજ રતન રે જે મઈ જિન પ્રતિલાજિયા, સુઝ માનવ ભવ ધન રે છે આલિયા ધ્યારે માસ જીર સેઠિ, જઈ વીણવીયા નીત નીત રે તુહઈ પ્રભુજી તસ ઘરઈન ગયા, ગયા અભિનવ ઘરિ જગમીત રે છે આવાજા તે મુઝ ભાગ્ય મટકું, કાંઈ પુણ્યવંત મુઝ પ્રાણ રે જે અણુતેડયા જગગુરૂ, કાંઈ પુણ્યઈ આણ્યા તાણ રે ! આ પાપા ધન ધન તે જગ માનવી, જેણુઈ પ્રતિલાલ્યા ભગવંત રે ! જનમ સફલ સહી તેહનું, કાંઈ તેહનઈ પુણ્ય અનંત છે આ શાળા ભાવિક લેક ઈમ જગગુરૂનઈ, તમે પ્રતિલાલે ભગવંત રે ભાનુમેરૂ કહઈ જીમ લહુસઈ, સકલ દુખનું અંતર છે આ ગાળા સતી ચંદનબાલાનું નામ આગમના મૂલ ગ્રંથમાં “ રંગા ” અને “અષારંmr” આ રૂપમાં મહાવીર સ્વામીનાં પ્રથમ સાવો શિષ્યાના અને તત્કાલીન સાધ્વીસમુદાયનાં આગેવાન આર્યાના નામ તરીકે આવે છે. એમને વિગતવાર ઇતિહાસ આવશ્યક સત્રની ટીકાઓ વગેરે પાછલના ગ્રંથમાંથી પ્રસિદ્ધ, અને ભરફેસર સજઝાયમાં એમનો ઉલ્લેખ હેવાથી શ્રાવકવર્ગમાં પણ અતિપરિચિત છે. ઉપર પ્રકાશિત “ચંદનબાલા સજઝાય”માં તેને સારમાત્ર હોવાથી આ સુંદર કવિતા સંબંધી વધારે ચર્ચા નહીં કરતી વિરમીશ! ઉજજૈન, રાજકુમારી કમલા જયંતી (૨૦ નવેંબર), ૧૯૪૬. १ समवायाङ्ग-सूत्र, सू. १५७, पद्य ४४, कल्पसूत्र सू. १३५; अंतगदसाओना વિવિધ પાઠ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52