Book Title: Jain Satyaprakash 1939 04 SrNo 45
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ ***] જૈનદર્શનમાં વાદનુ સ્થાન [ ૪૩ ] સમાજ હોય, અથવા મધ્યસ્થ સમાજ તદ્દન ભેટ હાય તેવા ગામ યા નગરમાં ધર્મવાદ કરવા એ બન્નેને માટે કટાળા રૂપ બને છે. ધમવાદમાં જોઈતી બુદ્ધિમત્તા આ માટે જ ભગવાન મહાવીર પરમાત્મા જેવા સમ ત્રિકાલજ્ઞાની લોકોપકારી પુરૂષને પણ, અમૂક પ્રકારની પરિસ્થિતિમાં ધર્મોપદેશ આપવા માથુ રાખવા પડયે છે. જ્યારે પરમાત્મા મહાવીરસ્વામી જીવાલિકા નદીના કિનારે લોકાલોકપ્રકાશક કેવળજ્ઞાન પામે છે, સમવસરણની રચના થાય છે, અને સર-અસુર વગેરે પરિષદ પ્રભુની દેશના સાંભળવાને અતિ ઉત્સુક છે, તે અવસરે, અનંતજ્ઞાની ભગવાન શ્રી મહાવીર પરમાત્મા, એ પરિષદને અયેાગ્ય સમજી આચારને પાળવા ખાતર, ફકત અલ્પ ધર્મોપદેશ આપી, ત્યાંથી અન્ય સ્થાને પધારે છે. જ્યારે ધમ જેવી વસ્તુના ઉપદેશને માટે પશુ આવા અનન્તજ્ઞાની પર માત્માને પણ દેશકાલાદિની અપેક્ષા રાખવાની જરૂર જણાય છે તે તત્ત્વવાદ ારાયે સ્વા માના ગળામાં તેમજ સભ્ય સમાજના હૈયામાં સત્ય વસ્તુ ઉતારવા ઇચ્છતા, પ્રભાવક વાદીએ માટે દેશાદિની અપેક્ષા અવશ્ય હાવી જોઇએ. માટે જ ધર્મવાદના અધિકારીને સારૂ, આપેલા વિપશ્ચિત વિશેષણથી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ જિનેશ્વરસરિજી એ વસ્તુ ધ્વનિત કરે છે કે--- सर्वत्र गुरुलाघवालोचनपूर्वकप्रवृत्तिक पत्र परमार्थतो 'विपश्चिद्' भवति, સમ્ચસ્વ પરમાર્થનાવિશ્રવાનૂ ” (ટીકા) શાસનની પ્રભાવના અને લઘુતાને સદાયે વિચાર કરવા પૂર્વક પ્રવૃત્તિ કરનાર વિપશ્ચિત્ ધીમાન ગણાય છે. એનાથી ઇતર પરમાથી અવિપશ્ચત-કહી શકાય. --- એટલે એ વસ્તુ સ્પષ્ટ થાય છે કે ધમવાદને આધકારી વિપશ્ચિત હેાઇ શકે, અને તે જ દેશ, કક્ષ અને સભ્ય સમાજના સ્વભાવ અને પરિસ્થિતિને સમજી શકે છે. कः कालः कानि मित्राणि को देशः कौ व्ययागमा । कश्वाहं का च मे शक्तिरिति चिन्त्यं मुहुर्मुहुः || કયા કાલ ? કઇ વર્તમાન પરિસ્થિતિ? કાણુ અત્યારે કાર્યને સહાય કરનાર મિત્રો છે। દેશ કયા—દેશની પરિસ્થિતિ કઇ ? વ્યય અને લાભ શુ છે ? હું કાણું ? મારી શકિતથી અત્યારે હુ સમર્થ છુ યા નહિ? આ સધાયે વિચારા, વિપશ્ચિત પુરૂષો કરી શકે છે. માટે જ વસ્તુત: ધર્મવાદના તેએ જ સાચા અધિકારી રહી શકે છે. શાસનની પ્રભાવના વાદ દ્રારાયે આવા જ ધીમાન અને ધીરવૃત્તિના આત્માએ! કરી શકે છે. સાથે ધર્મવાદના અધિકારીને એક મહત્ત્વની વસ્તુને! ખ્યાલ રાખવાનો છે અને તે એ કે ધર્મવાદ યા તત્ત્વવાદ અમૂક પ્રકારના, અમૂક સ્થિતિવાળા સાથે હોઇ શકે જ નહિ. જેમકે "< अत्थवईणा निवईणा पक्खवया बलवया पयण्डेन गुरुणा नीओन तयस्सिना सह वज़प वायं અવસરે, સત્યના કદાચ સભ્ય સમાજ ભદ્રિક અને સત્યાર્થ હોય, પણ સાચ અને જૂની પરીક્ષા કરવાનું સામર્થ્ય નંહ હેવાને કારણે મુઝવણમાં અટવાતાં ડાય તેવા પ્રચારક શાસનપ્રભાવક મહાત્મા, અમૂક પ્રકારના ગુણથી હીન પરિસ્થિતિને સમજી, વાદ કરવા દ્રારાયે સભ્યસમાજને સત્ય વસ્તુ સાથે પણ, વમાન સમજાવી શકવાનુèlibrary.org Jain Education "

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52