Book Title: Jain Satyaprakash 1939 04 SrNo 45
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 47
________________ ** & હેમચન્દ્રાચાયના વિકાસનાં નિમિત્તે [ ૫૨૧ ] દેવીના વચનનું સ્મરણ કરતાં એ પાંચ વર્ષની વયના બાળક સાથે કામળ વાણીથી વાર્તાલાપ કરે છે. (૨) શ્રી જૈન સંઘનું પ્રભુત્વ શ્રી મહાવીર પ્રભુએ સ્થાપન કરેલ શ્રી સંધ પ્રત્યેનું બહુમાન પણ શ્રી હેમચંદ્રાચાર્યના વિકાસમાં વિશિષ્ટ નિમિત્ત છે, તે આ પ્રમાણે— ઉપરના પ્રસંગ પછી બીજે જ દિવસે શ્રી દેવચંદ્રસૂરિજી શ્રી સંધ સાથે પાહિણીને ઘેર પધારે છે. શ્રી સંધના આગમનથી પાહિણી શ્વેતાને ધન્યભાગ્ય માનતી બહુમાન પૂર્ણાંક આસનદાનાદિથી સૂરિજી તથા શ્રી સંધને સત્કાર કરે છે. ચાંગદેવ પણ હ પૂર્ણાંક ગુરૂ મહારાજના અંકને વિભૂષિત કરે છે. કહ્યું છે કે~ भवति भावभावानां वालचेष्टा हि सूचकाः ॥ પછી પાહિણી વિનયપૂર્ણાંક આ પ્રમાણે કહે છે આપના આગમનથી આજ મારૂં ધર પવિત્ર થયું છે. જો કે મારા પતિ જૈન નથી, તે પણુ જો તે ધરે હાત તા સદ્ભાગ્યે સ્વગૃહે પધારેલા શ્રી સધના ખૂબ સત્કાર કરત. આપ આપના આગમનનુ કારણુ કરમાવા કે જેથી આપની આજ્ઞા શિરે ચઢાવી મારા જન્મકૃતાર્થ કરૂં. ગુરૂ મહારાજ તેની આવી વાણીથી રજિત થઇ કહે છે કે-“ સમસ્ત સ્ત્રીઓમાં તમે રત્નતુલ્ય છે કે જેની કુક્ષિથી ચક્રવર્તિનાં લક્ષણયુક્ત અને કુળને ઉજ્જવલ કરનાર આ પુત્રના જન્મ થયા છે. આવાં લક્ષણુથી યુકત પુત્ર જો રાજકુળમાં જન્મે તે મહાન્ રાજા થાય, વણિક કે બાહ્મણુ કુળમાં જન્મે તેા મહામાત્ય બને અને જો દીક્ષા ગ્રહણ કરે તે કલિકાળમાં પણ સત્ય યુગને પ્રવર્તાવે. માટે આ પુત્રની અમે માગણી કરીએ છીએ, કારણ કે ધમ્યાનામેય જ્ઞાયતે જ્ઞાતા૫ત્રિયા નઃ || આ પ્રમાણેની દેવચČદ્રસૂરિજીની માંગણી સાંભળી પાહિણી વિચાર કરે છે કે- પતિની આજ્ઞા સિવાય હું શું કરી શકું?' પાહિણીના આ વિચાર જાણી શ્રી સંધ તરફથી કહેવામાં આવ્યું કે− હાલ તે તમારા પુત્રને આપે અને શ્રી સંધનું વચન રવીકારીશ, પછી તેના પિતાની જે ઈચ્છા હશે તે પ્રમાણે થશે. શ્રી સંધની આ વાત માન્ય રાખી પાહિણીએ મહારાજશ્રીની સાથે જઈશ ? ” ચાંગદેવે “સ”કાર પાહિણીએ ગુરૂ મહારાજને ચાંગદેવ સોંપ્યા. અહુમાન, અને શ્રી સધનું તે વખતનું વસ્વ વિશિષ્ટ કારણુ બને છે. આ રીતે શ્રી સંધ પ્રત્યેનું શ્રી હેમચંદ્રાચાર્યની દીક્ષામાં ખી (૩) મહામાત્યની મુત્સદ્દીગીરી શ્રો હેમચન્દ્રાચાર્યની દીક્ષામાં મહામાત્યની બુદ્ધિ અને સહકાર એ ત્રીજી વિશિષ્ટ કારણ કહેવાય, કારણ કે મહાનૂ કાર્યો મહાન શક્તિ અને મહાન બુદ્ધિની મથી જ Jain Educationશ્ર્ચય છે. એ પ્રસંગ આ પ્રમાણે છે— For Private & Personal Use Only " " તું ગુરૂ ચાંગદેવને મૂછ્યું કે પૂર્વક તે વાત સ્વીકારી એટ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52