Book Title: Jain Satyaprakash 1939 04 SrNo 45
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ [૪] શ્રી જૈન સત્ય પ્રકાશ છે. જેમકેસિંહ સંવત ૯૩ ( વિ. સં. ૧૨૬૩)નું દાનપત્ર, જેમાં રાજાવલી આપી નથી. સં. ૧૨૬૬, સિંહ સં. ૯૬ મા. સુ ૧૪ ગુરૂ ધંટેલાણું ગામનું દાનપત્ર જેમાં सुभा२पासने महाराजाधिराज, परमेश्वर प्रौढप्रताप; चतुर्भुजविक्रमरणांगणવિનિતરામમૂરિ મારવા , અજયપાલને મારા પર, ઘરमेश्वर, कलिकालनिकलंकावतारितरामराज्य प्राप्तकरदीकृत सपादलक्षमा ૪ શમન થાય, અને ભીમદેવને મહારાજાધિરા, પશ્ચર, મિનેષ ઉત્તરોત્તર શાસ્ત્રનારાયણાવતાર શ્રીમતિ વિશેષણથી સંબેધ્યા છે. એટલે કે આ દાનપત્રમાં સમાપતિવર૦ ને પ્રયોગ નથી. સં. ૧૨૮૩ કા. સુ. ૧૫ ગુરૂ, સં. ૧૨૮૭ અ. શુ. ૮ શુક્રવારના દાનપામાં ઉમાપતિ ર૦ વિશેષણ નથી. બીજાં દાનપત્રોમાં અજયપાળને અમરેશ્વર તરીકે પરિચય આપે છે. ૮. સં. ૧૨૯૯ ચે. સુ. ૬ સોમના રાજા ત્રિભુવનપાળના સૂર્યગ્રહણ સંબંધી દાનપત્રમાં કુમારપાળને મુકવામાનવિનિતિશામકૂપ અને અજયપાળને મામાણેશ્વર નાં વિશેષણ આપ્યાં છે. માતાનું સૂચન નથી. છે. સં. ૧૨૩ની વલના પુત્ર શ્રીધરની પ્રશસ્તિમાં કુમારપાળ માટે નીચે મુજબ લખાણું (१५) तस्मिन्नुपेन्द्रत्वमनुप्रवृत्ते त्रैलोक्यरक्षाक्षमविक्रमांकः । लोकं पृणैरात्मगुणैरलंध्यः कुमारपालः प्रबभूव भूपः ॥१९॥ (१६) प्रमृमरपटुकोलालोढदिक्कः प्रतापः । कथयति घनफेनस्फारकल्लोललोलंजलनिधिजलमद्याप्युत्पतिष्णु प्रकामं ॥ २० ॥ aravun ૨ રિમન પુર્વ જમા રેવ....... આ પ્રશસ્તિમાં કુમતિવાનું સૂચન નથી. રા. સાહિત્યવસલના લખવા મુજબ કુમારપાળને સમ્રાજ્યાધિકૃત કરનાર વલ્લ પરમમાહેશ્વર પુત્ર શ્રીધર પણ કુમારપાલને ૩માપતિવર ન લખે એ શું સમજવું ? ૧ છે. સાહિત્યવત્સલ લખે છે કે આ વિશેષણ વ્યાપક છે, પરંતુ તેઓ ઉપરનાં દાનપત્રો તપાસશે તે તેને અવ્યાપકતા જરૂર માનશે. વળી તેઓ એક વાત તે સ્વીકારે છે – ત્યાંના એ વિશેષણને તે, અજયપાલ વગેરે જનની હતા એટલે, કદાચ આપણે એકપક્ષી માનીએ” (તાર૯-૮-૩૭ નું ગુજરાતી ) ૨ કુમારપાલે પે ના ઉપકારી વર્ગ માં વહૂને સંભાર્યો કે કંઈ ઈનામ આપ્યું હોય તેનું પ્રમાણ મળતું નથી. કિન્ત પ્રસ્તૃત પ્રશસ્તિના ૪૫ મા મલે ક્રમાં વધુને દૌવારિક તરીકે ઓળખાવ્યો છે. રા. સાહિત્યવત્સલ વડનગરની પ્રશસ્તિવાલા શ્રીધરને સિદ્ધરાજ જયસિંહના બંધુ તરીકે માની તેને મારપાળને અંગે બંડ ભાવ બહસ્પતિની કેટીમાં મૂકે છે: વસ્તુતઃ આ માન્યતા સં. ૧૨૩૩ અને સં. ૧૨૭૩ એમ સંવ ભેદને લીધે ઉભી થઇ હોય એમ લાગે છે. દેવપાટણને કીધર સિદ્ધરાજને નથી બધુ, નથી સમકાલીન કે નથી (દંડ) પૂરી. પ્રસ્તુત પ્રશસ્તિના શ્લેક ૪૨-૪૩ માં તેને સોમનાથ પાટણના રક્ષક અને હમ્મીરના સૈન્યને હંફાવનાર તરીકે વર્ણવ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52