Book Title: Jain Satyaprakash 1939 04 SrNo 45
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 31
________________ અ ક હ ! મહારાજા કુમારપાળ जस्सिं महप्पमाणा सध्वुत्तममीलरयणनिम्माया। मूलपडिमानिवेण निवेसिया नेमिनाहस्य । इय पयडिय धयजस डबराहि बाहसरीइजो। सप्पुरिसोधकलाहिं अलंकियो देवकुलियाहिं। (મપર પ્રષિ p. ૨૪) ૩. દેવપાટણમાં પાર્શ્વનાથનું દેરાસર કરાવ્યું. ( દ્વાશ્રય કાવ્ય (અં) સ. ૨૦) ૪. થરાદને કુમાવતાર यदधमरुमण्डलकमलामुखमण्डनकर्पूरपत्रांकुरथारापद्रपुरपरिष्कार-भी. कुमारविहारक्रोडालंकार-श्रीवीरजिनेश्वरयात्रामहोत्सवप्रसगतम् । ( મહરાજ પરાજય નાટક અ. ૧, પૃ૦ ૨ ). ૫ જાલોરમાં સં. ૧૨૨૧માં કુમારવિહાર બજે (શિલાલેખ) ૬ લાડોલ (ગુજરાતમાં) કુમારવિહાર હતો. શિલાલેખ ૭ અન્ય સ્થળોના કુમારવિહાર अन्नेवि चउब्बिसा चउब्बिसाए जिणाण पासाया। कारविया तिविहारपमुहा जवरेह इह बहवो ॥ जेउण अन्ने अन्नेसु नगरगामाइपसु कारविया। तेसि कुमर विहारणं कोवी जाणइ न संखपि । (કુમારપાળ પ્રતિબંધ) સિંધી જૈન ગ્રંથમાળા પ્રકાશિત પ્રબંધ ચિંતામણિના ગરપાઠમાં ૧૪૪૦ (પૃ. ૮૬) અને પદ્યપાઠમાં ૧૪૦૦ (પૃ. ૯૪) કુમારવિહાર બન્યાનો ઉલ્લેખ છે. તારંગા પર એક ભીડ બંધથી ૩૨ વિહાર બન્યાને પણ ઉલ્લેખ છે. (પૃ. ૯૦ ) કુમારવિહારનાં શિલાલેખી પ્રમાણે મળતાં નથી. અજયપાલના રાજ્યકાળમાં તેને ૧. શ્રી હેમચંદ્રસૂરિ તથા કુમારપાળને માટે અતિહાસિક સાધનો નીચે પ્રમાણે છે-- ૧-૨ આ હેમચંદ્રસૂરિ ત સ ત તથા પ્રકત દ્વાલય કન્ય ૩ મંત્રી યશપાળ (સં. ૧૨૩૨) મત મેહરાજપરાજય ૪ આ. સોમપ્રસૂરિ (સં. ૧૨૧) તમારપાળ પ્રતિબંધ ૫ મેરૂતુંગ (૧૩) કૃત પ્રબંધચિંતામણિ ૧ આ. પ્રભાચંદ્ર કૃત પ્રભાવક ચરિત્ર ૭ આ. જયસિંહકૃત કમ પાળચરિત્ર ૮ આ. સેમતિલકકૃત કુમારપાળચરિત્ર ૯ ચારિત્રસુંદરમણિત કમારપાળચરિત્ર ૧૦ હરિશ્ચદ્ર કુમારપાળચરિત્ર (પ્રાત) ૧૧ આ. જયશેખરફત ચતુર્વિશતિ પ્રબંધ ૧૨ અ. જિનપ્રભસૂવિ વિવિધતીર્ષક ૧૩ (આ. સેમસુ દરસૂરિશિષ્ય) જિનમંડનમણિ (૧૪) મત કુમારપાળ પ્રબંધ ૧૪ આ. જિનહર્ષ કુમારપાળ રાસ ૧૫ ઋષસકાd Jain Education International મારપાળetersonal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52