Book Title: Jain Satyaprakash 1939 04 SrNo 45
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ અક ) મહારાજા કુમારપાળ ૧૦. શુદિ ૧૫ ગુરૂવારે ચંદ્રગ્રહણમાં વસંતપાલે ઉદલેધર દેવને શાસન આપ્યું, તે સંબંધી ગ્વાલિયર રાજ્યમાં ઉદેપુર ગામના મંદિરમાં રહેલ શિલાલેખ– (૨).......... શિષ્ય વસાઇ નિમન............ (૯)...ફામરામપછાતીનાથ મહ (૬).. ..તનિયુ મામાત્ય શોષa.. “તેણે શાકંભરીના રાજા તથા અવંતીનાથ (એટલે માળવાના રાજા) એ બન્નેને હરાવ્યા હતા. તે વખતે થશે ધવલ મુખ્ય મંત્રી હત” (ગુ. એ. જે. પૃ. પર) ૧ ૧૧. સં. ૧૨૨૧ અને સં. ૧૨૫૬ ની સાક્ષીવાળા સં. ૧૨૬૮માં કાતરાએલ જાલોરના કુમારપાલવિહારનો શિલાલેખ– (१) प्रभुश्रीहेमचन्द्रसारिप्रतिबोधित श्रीगुर्जरधराधीश्वर परमाहत चौलुक्य(२)महाराजाधिराज श्रीकुमारपालदेवकारिते श्रीपार्श्वमाथसत्कमूल. बिंबसहितश्रीकुवरविहाराभिधाने जैनचैत्ये પરમાર્હત કુમારપાલ અને તેને કુમારવિહાર. ૧૨, ૧૩. સં. ૧૨૨૨ અને સં. ૧૨૨૩ માં શ્રીમાલી રાણીગના પુત્ર આંબાકે ગિરનાર પર પગથિયાં કરાવ્યાં (ગુ. આ લે. સંગ્રહ પૃ. પૃ૬; પ્રા. જે. લે. સં. પૃ. ૭૦). ૧૪. વ. સં. ૮૫૦, સિંહ સં. ૬૦ માં મંત્રી ધવલની પત્નીએ બે મન્દિર ને શ્રામ આપ્યું તે સંબંધી જુનાગઢમાં નૃસિંહપ્રસાદ હરિપ્રસાદે બંધાવેલ ભૂતનાથના શિવમન્દિરમાં સુરક્ષિત શિલાલેખ (૪) ..... કઇ માહિતિઃ રાજનીતિ તેને પુત્ર (?) લક્ષ્મીપતિ સાક્ષાત્ કુમારપાલ નૃપ હતા. (ગુ. એ. કે. પૃ. ૫૯) ૧ આચાર્ય ગિરજાશંકર વલભજી B. A., M. R. A. S. ના કહેવા પ્રમાણે કુમાર પાળના ન્યાળમાં સં. ૧૯૮ ફાગણ, ૧૨ અષાઢ, ૧૨૧૩ આસે, ૧૨૯ ભાદર, ૧૨૮ માતા, ૧૨૨૦ પેથ, ૧૨૨ રે, ૧૨૨૭ ચિત્ર, ૧૨૨૪ આસો અને ૧૨૧૮ મહા સુદી ૧૫ તથા ગુરૂવારે ચંદ્રગ્રહણ થયેલ છે. અને આ લેખ શિલાલેખમાં વેચાતા બંતવાલા મહિનાના હિસાબે સં. ૧૨૨૦ ના પોષ સુદ ૧૫ દિને કેવા હેય એમ લાગે છે, વધવલ અઢી વર્ષ સુધી કુમારપાલન મુખ્ય મંત્રી રહેલ છે. જે શાકંભરી અને માળવાના અકાળમાં થશોધવલ મહામંત્રી હોય તે આ પ્રસંગ સં. ૧૨૦૦ થી ૧૨૮ હમશગમાં માનવો પડશે. ચંદ્રગ્રહણ અને ૫ અક્ષરવાલા મહિનાના હિસાબે સં. ૧૨ામાં માનવો પડશે. ૨ આચાર્ય ગિરનાર વલ્લભજી લખે છે કે-“બ જૂદા સંવત આપ્યા છે, એ વલ્લભી અને બીજો સિંહ. પહેલા સંવતનું વર્ષ ૮૫૦ બીજાના વર્ષ ૧૦ ને મળતું આવે છે. અને એ બન્ને ઈ. સ. ૧૫૬૯ ને મળતાં આવે છે.” તે ભય છે, તેમ છે. સં.૮૫૦માં વિ સં. ૧૨૨૫, . સ. ૧૧૬૯ પડે તે બરાબર છે. સિંહ સંવત વિ. સં. ૧૫૭૦માં શરૂ થયું છે. માટે સિંધ સં૫૫ આવે તે જ મળતા સંત મનાય. તે વખતના લેખકે સિંહ સંવત માટે ભૂલ કરે એના કરતાં વ. સ. માટે ભૂલ કરે એમ માનવું તે વધારે ઠી છે અને એ સાતે આ લેખ સં. ૮૫૫, વિ. ૧ર, ઇ. સ. ૧૨૪, સિ. ૬૦માં કરાએલે છે એ પણ સંભવિત છે. અને અન્ય લેખોમાં વિ. સં. ૧૨૦૨ અને સિહ સંવત ૩૨ અને વિ. સંક ૧૧૬૬, અને સિહ સંવત હ૬ એ, સં• ૧૧૭૦માં સિહ સંવતનો પ્રારંભ એ, હિસાર બરાબર મસ્તાં માને છે For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52