Book Title: Jain Satyaprakash 1939 04 SrNo 45
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ [૪૦] શ્રી જૈન સત્ય પ્રકાશ (૧૬ ૪ પ્રવર્તાવી તે સંબંધી દક્ષિણ ભારવાડમાં રત્નપુરના શિવાલયમાં કોતરેલ અને ભાવનગર સ્ટેટના પ્રાકૃત અને સંસ્કૃત લેખોના સંગ્રહમાં પ્રકાશિત અમારિશાસન-- (૧) ..............મસ્તાનr(ર) મહાપાધિરાણ परमभट्टारक परमेश्वर निजभूजविक्रमरणांगण विनिर्जित..........पार्वतीपति वरलब्धप्रौढप्रताप श्रीकुमारपालदेवकल्याणविजयराज्ये (३) स्वे स्थे वर्तमाने श्रीशम्भुप्रासादावाप्तस्वच्छपूरनपुरचतुरशिकायां महाराजभूपाल श्रीरायपाल. देवान् महासमप्राप्त श्रीयूनपाक्षदेव श्रीमहाराज्ञी श्रीगिरिजादेवी संसारस्या viાં (૪)વિનિત્ય કળામમા મારા મત્યા..........(Mr. નૈ. છે. હ. ૨ . ર૭૨) પરમેશ્વર, નિજભૂજવિમરણાંગણ વિનિર્જિત, પાર્વતીપતિવરલબ્ધ પૌઢપ્રતાપ શ્રી કુમારપાલ. શબ્યુપ્રાસાદથી મળેલ રનપુરમાં મહારાજ ભૂપાલ રાયપાલથી શાસન મેળવનાર પૂનપાક્ષ દેવ. ૧. સં. ૧૨ ૦૯ મહાવદી ૧૪ શનિવારે શિવરાત્રિને દિવસે નાડોલવાસી પેરવાડ શુભંકરના પુત્ર પુલિગ તથા સાલિકની વિનંતિથી કિરા, લાટ હદ અને શિઓના જાગિરદાર આલ્હણ દેવે ૮-૧૧-૧૪-૧૫ અને ૦))ની અમારિ પ્રવર્તાવી, તે સંબંધી જોધપુર રાજ્યના મલ્યાણ જિલ્લામાં બાહડમેરથી ૧૬ માઇલ વાયવ્યમાં કરાડુ ગામના શિવાલયમાં કોતરાએલ અને એપિયાફિકા ઇન્ડિકા ભા. ૧૧, ભાવનગરથી પ્રકાશિત “પ્રાકૃત અને સંસ્કૃત લેખોને સંગ્રહ” પૃ. ૧૭૨, “પ્રાચીન જન લેખ સંગ્રહ” ભા. ૨ પૃ. ૨૦૪ તથા “ગુજરાતના ઐતિહાસિક લેખ” ચૌલુકયવંશ પૃ. ૪૯માં છપાએલ અમારિશાસન (૨) માતાપિરા (ર)શ્વર સમાવિષ્પપ્રાણાય ૌહા.. .નિજિતરામરી [મેશ્ચર માસિકધરબT નિતિન (ગુ. ઐ. લેખની આવૃત્તિમાંથી)] (3) મેપ મચ્છુમારપાક વાહયાવાય (શરૂ)નારિતિઃ માળા............. બિરૂદ ઉપર પ્રમાણે ૭. સં. ૧૨૧૨-૧૩માં મંત્રી આંબડે શત્રુંજય તીર્થપર શ્રી આદીશ્વરના ચૈત્યને ઉદ્ધાર કરાવ્યો હતો. ૮. સં. ૧૨૧૩ ચિ. વ. ૮ મંગળવાર સેવાડીના જિણઢાકે શ્રી મહાવીર સ્વામીના મંદિરની ભમતીની દેરીમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનને બેસાર્યા, અને તેની પૂજા માટે દાન કર્યું તેનો શિલાલેખમાં માસ્ટરનિ કુમારપાત્રામાં કયા ૮. સં. ૨૧૫ ચિ. સુદ ૮ રવિવાર શાલિવાહન વગેરેએ, ગિરનાર તીર્થપર શ્રી નેમિનાથ મંદિરની ભમતી તથા દેરીઓ, ચાર પ્રતિભાયુક્ત કુંડ અને અંબિકાની દેરી તથા મૂર્તિ કરાવ્યાં, અર્થાત ગિરનાર ઉપર પહેલી બીજી તથા ત્રીજી ટુકોનું કામ કરાવ્યું. ( લિ. ઓ. રિ. ઈ. બેટ છે. પુષ્ટ ૩૫૬; ગુજરાતના ઐતિહાસિક લેખ ચૌલુક્ય વિભાગ પૃ. ૫૧ અને પ્રા. જે. લેખ સંગ્રહ પૃ. ૬૮). ૧ આ માટે આગળને સંબંધ વાંચે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52