Book Title: Jain Satyaprakash 1938 12 SrNo 41
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ અફ ૫] પૈષ દશમી ( ૩૧૧૩ જ્ઞાનપંચમી, ત્રણ ચૌમાશી, કાર્તિકી પુનમ, મૌન એકાદશી, ચૈત્ર અને આસો માસની શાશ્વતી અઠ્ઠાઇ, ચૈત્રી પુનમ, યુા, દીપાલિકા અને તીર્થંકર દેવાનાં પાંચ કાણુક આદિ મહામંગલકારી પદ્મની આરાધના કરી જેવી રીતે આત્માર્થી જીવે કર્મીની નિર્જરા કરે છે તેવી જ રીતે ભગવાન પાર્શ્વનાથના જન્મ કલ્યાણથી પ્રસિદ્ધ થયેલ પાત્ર દશમી નામના મહાન પર્વની આત્માર્થી જીવાએ આરાધના કરવી જોઇએ. મેષ દશમીનુ' માહાત્મ્ય એક વાર કાશ્યપ ગોત્રી ત્રિશલાનંદન ભગવાન મહાવીર દેવ ચ'પાનગરીની મહાર સમાસ હતા. તે વખતે ગૌતમસ્વામી ભગવાન ત્રણ પ્રદક્ષિણા દઈ વદન કરીને પૂછવા લાગ્યા કે હે ભગવાન, પેષ દશમીનું માહાત્મ્ય મને કહે. ભગવાન સ્મેલ્યા કે હું ગૌતમ, પેાધ દશમીને દિવસે શ્રી પાર્જિનનું જન્મ કલ્યાણક છે, તેની આરાધના સુરદત્ત શેઠે કેવી રીતે કરી હતી તે તું સાંભળ~~ આ જંબૂદ્રીપના ભરતક્ષેત્રમાં સુરેપુર રાજા રાજ્ય કરતા હતે. તેને ગુણસુંદરી નામે આરાધના કરવામાં તત્પર અને મહાધનવાન નામનું નગર હતું. ત્યાં નરિસહુ નામે રાણી હતી. તે નગરમાં શિવ ધર્મની સુરદત્ત નામે શેઠ હતા. તેને શીત્રવતી નામની સ્ત્રી હતી. એક વખતે શેઠ વેપાર કરવા માટે કરિયાણાંનાં સાખસે વહાણા ભરીને રત્નદ્વીપ તરફ ચાળ્યો. ત્યાં જઈ સ કરિયાણાં વેચી ખીજાં નવાં કરિયાણાં લઇ તેનાં વાણા ભરી પાછે પોતાના નગર તરફ રવાના થયે!. તેવામાં યેગે વહાણા આડે રસ્તે થઇને કાલકૂટીપ આવીને અટકયાં અને ત્યાંથી વહાણેા નીકળી શક્યાં નહિ. તેથી સુરદત્ત શેઠ વહાણાને સૂફી દ્રવ્યને લખને દ્વીપ ઉપર ગયે, અને ત્યાંથી દ્રવ્યના ગાડા ભરીને પગ રસ્તે પોતાના નગર તરફ રવાના થયા. જ્યારે ગાડા ગાઢ જંગલમાં આવ્યાં ત્યારે લુંટારાઓએ બધું દ્રવ્ય લુંટી લીધું. તેથી શેઠ નિરાશ થઈ એકલા પેાતાના નગરમાં આવ્યા. ધેર આવીને જુએ છે તે પેાતાના ભંડા રમાં મૂકેલી અગિયાર ક્રોડ સુવર્ણ મુદ્રિકાએ પશુ દેખાય નહિ. હવે ચારે બાજુથી લક્ષ્મી ગુમાવવાથી શેઠ અને તેનું કુટુંબ બેબાકળું બની રૂદન કરવા લાગ્યું. અને તે બધા દુ:ખયુક્ત દિવસે પસાર કરવા લાગ્યા. એકદા તે નગરના ઉદ્યાનમાં જપદ્માષ નામના આચાર્ય પધાર્યા. તેથી નરસિદ્ધ રાજાને ઉદ્યાનપાલે આવીને વધામણી આપી. રાજા વધામણી સાંભળી હયુકત પોતાના પરિવાર સહિત ગુરૂવંદન કરવા આવ્યો. તેની સાથે સુરદત્ત શેઠ પણુ આવ્યા હતા. ગુરૂમહારાજને વંદન કરી સૌ નિર્દોષ સ્થાન પર બેઠા, તે વખતે જયશ્રેષસૂરિએ પણ ધર્મ દેશના આપી— अपारे संसारे कथमपि समासाद्य नृभवं, न धर्मं य: कुर्याद्विषयसुख तृष्णातरलित : । बुडन् पारावारे प्रवरमपहाय प्रवहणं, स मुख्या मूर्खाणामुपलमुपलब्धुं प्रयतते ॥ હે ભવ્ય જીવે, જે માણુસ આ અનંત સંસારને વિષે મહાકથી મનુષ્ય જીવન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44