Page #1
--------------------------------------------------------------------------
________________
-
=
--
ITયપ્રકાશ
'છે
'Bitius:
તંત્રી ચીમનલાલ ગોકળદાસ શાહ
વર્ષ
:
: ક્રમાંક ૪૧ :
: અંક ૫
Page #2
--------------------------------------------------------------------------
________________
श्री जैन सत्य प्रकाश
(લિ ) વિર્ષ–ય–દ–ર્શન
१ श्री सूरीश्वरसप्ततिका : आ.म. श्री. विजयपासरिजी : २४७ ૨ જૈન શાસનમાં ઇતિહાસ અને
આગમ પ્રમાણુનું સ્થાન : શ્રી સર્વજ્ઞશાસનરસિકે પાસક : ૩૦૦ ૩ વૈરાટ નગરીને પ્રાચીન શિલાલેખ : મુ. ભ. શ્રી. ન્યાયવિજયજી : ૩૦૪ ૪ વિદશમી
: મુ. મ. શ્રી. યશભદ્રવિજયજી : ૩૦૮ ૫ પ્રભુ મહાવીરનું તત્ત્વજ્ઞાન : આ. ભ. શ્રી. વિજયલબ્ધિસૂરિજી : ૩૧૩ ૬ શ્રી નમરકાર મહામંત્ર-માહાતમ્ય : શ્રીયુત સુરચંદ પુરૂષોત્તમદાસ બદામી : ૩૧૭ ૭ દુર્લભ પંચક
: આ. ભ. શ્રી વિજયપક્વસૂરિજી ૯ ૩૨૨ ૮ એક પ્રાચીન પત્ર
.: મુ. ભ. શ્રી. કાંતિસાગરજી : ૩ર૩ ૮ સ્વસ્તિક અને બંધાવતું .: શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ : ૩૨૮ ૧૦ ભેચરાપાડામાં પ્રતિષ્ઠા
: ૩૩૪ વિશેષાંક સંબંધી અભિપ્રાયઃ સમાચાર: રવીકાર
૩૩૬ની સામે
સ્થાનિક ગ્રાહકોને અમદાવાદના-સ્થાનિક-જે ગ્રાહક ભાઈઓનું લવાજમ આવવું બાકી છે તેઓ અમારે માણસ આવે ત્યારે તેને લવાજમ આપીને આભારી કરે !
– પૂ. મુનિસને વિજ્ઞપ્તિ – હવે ચોમાસું પૂરું થયું છે તેથી વિહાર દરમ્યાન માસિક વખતસર અને ઠેકાણસર પહોંચાડી શકાય તે માટે દરેક અંગ્રેજી મહિનાની તેરમી તારીખ પહેલાં, વિહાર સ્થળની ખબર અમને મળતી રહે એવી વ્યવસ્થા કરવા સૌ પૂ. મુનિરાજને વિજ્ઞપ્તિ છે.
લવાજમ
સ્થાનિક ૧-૮-૦
બહારગામ ૨–૦-૦
ટક અંક ૦-૩-૦
મુઢક : નરોત્તમ હરગોવિન્દ પંડયા, પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ, મુદ્રણસ્થાન : સુભાષ પ્રીન્ટરી સલાપસ કેસ રેડ અમદાવાદ, પ્રકાશનસ્થાન : શ્રી જૈનધર્મ
સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ.
Page #3
--------------------------------------------------------------------------
________________
णमो त्यु णं भगवओ महावीरस्स सिरि रायनयरमज्झे, समीलिय सव्वसाहुसंमइयं । पतं मासियमेयं, भब्बाण मग्गयं विसयं ॥१॥
શ્રી જૈન સત્ય પ્રકાશ
પુસ્તક ૪
: भांड ४१ :
અંક ૫
વિક્રમ સંવત્ ૧૯૯૫: માગસર વદી ૯.
વીર સંવત્ ૨૪૫
ગુરૂવાર
:सन १८३८ ડીસેમ્બર ૧૫
॥ ३८ ॥
श्रीसूरीश्वरसप्ततिका (श्री आचार्यपदस्तोत्रापराभिधाना) कर्ता-आचार्य महाराज श्री विजयपद्मसूरिजी
( आर्यावृत्तम् ) (गतांकथी चाल) विकहावंदणदोस, प्पसंगविरप पबीरियायारे । आसायणाविजोगे, आयरिए सव्वया वंदे ययभावणंगनाणी, जिणसासणगयणभासभाणुणिहे। धम्मधुरंधरवसहे, पसोवयारप्पायहरे अंगपइण्णगछेया, णुओगणंदी सुमूलसुत्तहरे। जीरागदोसवित्ती, सययं वदामि सूरीसे तिगरणपंचायारे, सामायारीविसिट्ठसज्झाए । समिइप्पवित्तिमाए, वंदे सूरीसरे विहिणा पषयणजणणीराए, सुहदुहसेनापरूषणाणिउणे । धम्मज्झाणविभंगे, तिसच्चभासाउ बाहिंते यवहारतक्कविणे, बाइगुणालंकिए पओगण्णे । बउबिहबुद्धिनिहाणे, णवतत्तपयासगे वंदे विण्णायजोगदिट्ठी, पओगमइसंपयाइपवरगुणे। तइयंगुत्ताइस५, अहिलायरिए थुणामि सया तइयदिणे थिरहियया, आयरियपयप्पहाणपणिहाणं । छत्तीसगुणपमाणा, काउस्सम्गाइ कायव्वं
॥४०॥
॥ ४२ ॥
॥४३॥
Page #4
--------------------------------------------------------------------------
________________
[२४८)
श्री
सत्य
श
[વર્ષ :
गुरुय रसायणकुच्छं, मंगलण्डज्झप्पयाहिणावत। विणइ विसावहभावं, कंचण मिणमट्ठगुणकलियं ॥ ४५ ॥ आयरिया धम्मगुरू, भाववियडगयवहारगुषपसा । शिरिसंघमाणणिजा, सासणविग्धावणोययरा ॥ ४६ ॥ उधसग्गाणलजोगे, अडज्झभावा सुयामियस्साया। णियपरहियाणुकूला, तरुदिटुंतेण णम्मयरा ॥ ४७ ॥ घरदेसणोसहीप, माहुग्गविसावहारनिउणयरा।। कंचणगुणजोगेणं, पीया सूरी मुणेयव्या एणजागण, पाया सरा मुणेयव्या
॥४८॥ णिक्खेवचउक्केहि, तइयपयवियारणा पकरणिजा। आयरियक्खा जेसिं, णामायरिया य ते भणिया ॥४९ ॥ आयरियाणं पडिमा, ठवणायरिया जिणागमे भणिया। समावेयरभेया, ठवणा सिरिंगायमाइणं
॥ ५० ॥ अणुहवणीयं जेहिं, आयरियतं च जेहि मणुद्वयं । दव्वायरिया समए, ते वुत्ता भुषणभाणूहि ॥५१॥ वारससयछण्णवइ, प्पमाणगुणभूसिया य गीयत्था । आराहियसुयजोगा, संसाहियसरिमंतविही ॥५२॥ अहुणा जिणवइमाणू, वर्दृति ण केवलिप्पहाणससी। तत्तपयासयदीवा, आगमछंदा गणाहीसा
॥५३ ।। भयकूवंमि पडते, जणे करालजियाहभरभरिए । वरसिक्खारज्जूआ, समुद्धरंता किवंबुणिही तित्थेसरसामजे, महाहिगारी सयासया सरला। भवतियणिव्वाणरिहा, बिहाववियला अगण्णगुणा ॥५५॥ मुणिगणतत्तिविहीणा, आयोवायप्पवीणणिक्कामा। फलकिरियाजोगावं-चगा सुयत्थप्पयाणपरा ॥५६ ॥ भावामयवरविजा, सरणागयवजपंजरसमाणा। वरसिद्धिभिंगवासा, भावायरिया जलयतुल्ला सिरिगुरुगुणछत्तीसा, छत्तीसीग्गंथवणियसरूवे। पयरणवरसंबाहे, परूधिए वित्थरा वंदे पपरागण्णमुणीहिं, पत्तं पाविजए पयं पुण्णा। ते धण्णा लद्धपया, धण्णयरा लद्धतप्पारा ॥५९ ॥ ते वीरा वरचरणा, णिम्मलयरदसणा महाविउहा। जे सययं बहुमाणा, विहिणा सेवंति सूरिपए ॥६० ॥ आयरियपयवियारो, आगमणोआगमेहि णायव्वा। उवओगधोहकलिओचढमा किरियणिओ अण्णो ॥६१ ॥
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રીસૂરીશ્વરસમતિયા
[२८
उद्देसविही भणिओ, सामाण्णविही तहेव सिद्धथवे। पत्थऽण्णत्थ वि णेओ-सो साहगभव्धमणुपहिं ॥१२॥ समरंता आयरिए, पयस्थभावं सया विभाता। आयरियमया हाजा, मज्झत्थणरा विणोएण ॥६३ ।। णियगुणदप्पणतुल्ला, जे पयपणगे पयासिया तइया। आयरिया णे पुजा, झापयवा विहाणेणं । मणुयत्तं पुण्णेणं, णवपयसंसाहणा च पुणेणं ।। लब्भइ ता तइयदिणे, आयरियाराहणं कुज्जा गुणरइरंगतरंगा, अमियविहाणायराइयपमुइओ। विविहावमसिरिसंघा, नियगुणतुट्ठी लहेउ सया ॥६६॥ सूरिपयच्चणसरणा, बंदणमाणेहि तिमिरविद्दवणं । उवसग्गवग्गविरहा, सिग्धं चित्तप्पसण्णत वेयकणिहिंदुसमे, उसहवरिसतवसुपारणादियहे। सिरिसिद्धचक्कलीणे, जाणउरीरायणयरंमि ॥ ६८॥ सिरिसिद्धचकसंग, तझ्यायरियत्थवं विसालत्थं । आपजहिहाण परो-घयारिगुरुणेमिसूरीणं पउमेण सीसेणं, विहियं गुणचंदसमणपढणटुं । ओझायाईण मुया, थवछक्कं च पणेहामि ॥ ७० ॥
(समाप्त)
-
-
ભ. મહાવીરસ્વામીના જીવનને લગતા અનેક લેખેથી સમૃદ્ધ
શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક
મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે તેર આના ભ. મહાવીરસ્વામી પછીના એક હજાર વર્ષના જૈન ઇતિહાસની સામગ્રીથી સમૃદ્ધ અને સચિત્ર
શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે એક રૂપિયે
કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સવાગ સુંદર ભ. મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર મૂલ્ય-આઠ આના. ટપાલ ખર્ચ બે આના વધુ. લખ શ્રી જૈનધર્મ સત્ય પ્રકાશ સમિતિ
જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ
ain Education International
- -
___
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસનમાં ઈતિહાસ અને આગમ
પ્રમાણનું સ્થાન લેખક – શ્રી સર્વજ્ઞશાસનરસિકોપાસક
(ગતાંકથી ચાલુ) કીતિની ભૂખ
પરલોકને નહિ જોનાર કે નહિ માનનાર આત્માને જેમ વિષથની ભૂખ હેાય છે તેમ કીર્તિની પણ તેટલી જ ભૂખ હોય છે. એ કીર્તિની ભૂખ ભાંગવા ખાતર, અન્ય રીતિએ કીર્તિ મેળવવા માટે સર્વથા અસમર્થ નિવડેલા, વર્તમાનના માનવીઓને ઇતિહાસ અને શિલાલેખે એ એક રીતિએ ઘેબરના ભજનની ગરજ સારે તેમ છે. ભવિબની પ્રજાને પ્રેરણા પામવા લાયક કેઈ પણ જાતિનાં તેવાં મહત કાયો જીવનમાં ન થયાં હોય તે પણ પિતાનું જીવન બીજા કોઈ ન લખે તે છેવટ પિતાના હાથે લખીને પણ ભવિષ્યમાં ઐતિહાસિક પુરૂષ બનવાના કેડ પૂરા કરવા એવી ઈચ્છા આજે ઘણુઓને થઈ છે. પરલોકને નહિ જોઈ શકનાર અને કેવળ આ લોક જેટલી જ દુનિયા છે એમ માનનારને એવા કોડ ઉત્પન્ન ન થાય એ કદી બનતું નથી. એવી જ વૃત્તિના મનુષ્યની એક કહેવત છે કે-“નામ રહે કાંતિ ગીતડે કે કાંતિ ભીતડે, અર્થાત્ જેને પિતાનું નામ આ લેકમાં અમર કરવું હોય તેઓ માટે માત્ર બે જ માર્ગ છે એક તે પિતાના નામના ગીતડાં પુસ્તકમાં ગુંથાવવાં અથવા તેને ભીતમાં લખાવવાં. જેટલા પ્રમાણમાં તે બે કાર્યો અધિક થઈ શકે તેટલા પ્રમાણમાં તે નામ અધિક સમય સુધી આ દુનિયામાં ટકી શકે છે. જેઓએ તે બેમાંથી એક પણ કાર્ય ન કર્યું તેઓ જીવતાં ગમે તેટલા મહાન હોય પણું જીવન બાદ તેઓને કોઈ યાદ કરવાનું નથી. પિતાની હયાતિબાદ આ લોકમાં પોતાના નામને અમર બનાવવાનું આ એક જ ઉપાય છે અને એવા જ કોઈ કારણે આજના કેટલાક ભણેલાઓમાં ઐતિહાસિક પ્રમાણને નાદ ખૂબ જ વધતો જતો હોય તે ના કહી શકાય તેમ નથી. એ નાદને જન્મ સત્યના પ્યારમાંથી નથી, કિન્તુ પિતાનું નામ અમર કરવાના પ્યારમાંથી થયેલ છે. નાસ્તિકતાના વાયુને પ્રચાર આ જમાનામાં જોરદાર છે અને એમાંથી પરલોકને બિલકુલ નહિ માનવા જેવી વૃત્તિ લગભગ સર્વત્ર ઉભેલી છે. એવી પરિસ્થિતિમાં આગમ પ્રમાણ કરતાં ઐતિહાસિક પ્રમાણ વધારે સુખાળુ અને રૂચિકર નિવડે એ સહજ છે. શાસનની અસેવા
પરંતુ એ રીતીએ થયેલો ઐતિહાસિક દ્રષ્ટિનો વિકાસ એ આગમ પ્રમાણ જેવા સર્વોત્તમ મહાપ્રમાણુ ઉપર આડકતરી રીતિએ કુઠારાઘાત કરનારે છે, એ ભૂલવું જોઈતું નથી. એતિહાસિક દષ્ટિના નામે સર્વોત્તમ આગમ પ્રમાણુ પ્રત્યે લોકો મંદ આદર કે અનાદરવાળા બની જાય તે લાભને બદલે હાનિ ઘણી છે. તુચ્છ વ્યક્તિઓને ભવિષ્યમાં મહાન બનવાના કેડ પાર પડે તે ખાતર મહાન વ્યકિતઓ અને તેમનાં શાસને ભવિષ્યમાં અનાદરણુય કે અલ્પાદરણીય બને, તેવી
Page #7
--------------------------------------------------------------------------
________________
અક૫]
શ્રી જિનશાસનમાં પ્રમાણનું સ્થાન
[૩૦૧]
જાતિના પ્રચારમાં સાથ આપવો, એ કોઈ પણ શાસનહિતાર્થી આત્મા માટે કર્તવ્યરૂપ નથી કિન્તુ અકર્તવ્ય છે. શ્રી જૈન શાસનને અનુસરનારા પૂર્વના મહાપુરૂષોએ પિતાની જાતને બહાર લાવવા તે પ્રયાસ કદી જ કર્યો નથી. આજના ઈતિહાસવાદીઓ ભલે ખામી માને પણ તે તે મહાપુની શિષ્ટતા છે. અને તેઓની નિરભિમાનિતાનો સાક્ષાત પુરાવે છે.
એ કારણે સર્વ શ્રેષ્ટ શ્રી જૈન શાસનની સેવા દ્વારા પિતાના આત્માને અનુપમ લાભ કરવાની ઈચ્છાવાળા પ્રત્યેક આત્માનું એ કર્તવ્ય છે કે આજે જે રીતિએ અતિહાસિક પ્રમાણને મહત્વ આપવાના પ્રયતને થઈ રહ્યા છે તેમાં પિતાનો સાથ અપાત હેય તે પહેલી તકે તેમાંથી દૂર ખસી જવું જોઈએ. આજના ઐતિહાસિક પ્રમાણને મહત્ત્વ આપનારાઓ સત્યની શોધ માટે પ્રેરાયેલા છે એ કોઈ પણ રીતિએ સિદ્ધ થઈ શકે તેમ નથી; પ્રત્યુત તે દ્વારા સર્વે પ્રમાણથી સિદ્ધ અને ભારેમાં ભારે પ્રતિષ્ઠાને પામેલ આગમ પ્રમાણની અવગણના કરવાને તેની પાછળ બદ ઈરાદે છુપાયેલું હોય એમ સ્પષ્ટ માલુમ પડી આવે છે. ઈહિલૌકિક કિર્તિની ભૂખ પણ એને ઉત્તેજિત કરવામાં આડકતરી રીતિએ સહાયભૂત થઈ રહી છે. પણ તેથી જે શ્રી જિનશાસનની અસેવા થતી હોય તે તે શ્રી જૈન શાસનના કોઈ પણ સાચા ઉપાસકને માન્ય હોઈ શકે નહિ.
શ્રી જૈનશાસનને સાચો ઉપાસક ઇતિહાસ પ્રમાણને જરૂર માન્ય રાખે, જે તે આગમ પ્રમાણને પુષ્ટ કરનારું હોય. આગમ પ્રમાણને પુષ્ટિ આપનાર કોઈ પણ પ્રમાણુને માન્ય રાખવા માટે જનદર્શનના ધુરંધર ઉપાસકેએ કદી પણ પાછી પાની કરી નથી. લેકપ્રમાણ જેવા અશિક્ષિત પ્રમાણો અને ઈતર દર્શનકારે જેવા એકાન્ત દર્શનકારોનાં પ્રમાણે યાવત કામશાસ્ત્રકાર જેવાં, મનુષ્યએ બનાવેલાં કામ પ્રધાન શાસ્ત્રના પ્રમાણે તે પણ જે આગમ પ્રમાણથી અવિરૂદ્ધ અને આગમ પ્રમાણને પિપણ આપનારાં હોય તે તેનું અવલંબન લઇને તેવા પ્રકારની ગ્યતાવાળા જીવોને સદ્ધર્મમાં સ્થિર કરવા માટે પૂર્વ મહાપુરૂષોએ પુરતા પ્રયત્ન કર્યો છે. અવિરૂદ્ધ પ્રમાણે
ઉપદેશમાલા પ્રકરણના રચયિતા પ્રભુ શ્રી વિરપરમાત્માના હરતદીક્ષિત શિષ્ય અને અવધિજ્ઞાનને ધારણકરનાર પૂ. શ્રી ધર્મદાસગણિ ક્ષમાશ્રમણ સ્વરચિત શ્રીઉપદેમાલા પ્રકરણમાં ફરમાવે છે કે
'धम्मो पुरिसप्पभवो पुरिसवर देसिओ पुरिसजिट्ठो।
लोए बि पहू पुरिसो किं पुण लोगुत्तमे धम्मे ॥',
ધર્મમાં પુરૂષ એ પ્રધાન છે, એ વાત જિનશાસનથી સિદ્ધ હોવા છતાં પુરૂષની પ્રાધાનતા સિદ્ધ કરવા માટે લોકનું પ્રમાણ આપી સ્ત્રીઓ કરતાં પુરૂષની પ્રધાનતા છે, એમ તેઓશ્રી સમજાવે છે. એનો અર્થ એ નથી કે અજ્ઞાન અને નિર્વિચાર લોક જે અભિપ્રાય ધરાવે તે માન્ય રાખવા લાયક છે, કિન્તુ જે લેકે બીઓને પણ પ્રધાન માનનાર છે તે પણ જ્યારે પ્રભુત્વ સ્ત્રીઓને સોંપવાનો ઇન્કાર કરે છે ત્યારે અનન્ત જ્ઞાન દ્વારાએ તેવા પ્રકારના અનર્થને સાક્ષાત જાણનાર શ્રી
સર્વ દે ધર્મના વિષયમાં સ્ત્રીઓને પ્રધાનપદ ન આપે અને પુરૂષોને જ આપે, એ ==in Education તદ્દન સ્વાભાવિક છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન સત્ય પ્રકાશ
એ જ રીતિએ તત્વની સિદ્ધિ માટે એકાન્તવાદનો આગ્રહ સેવનારા દર્શન કારેને પણ અનેકાન્તવાદને સ્વીકાર કર્યા સિવાય ચાલતું નથી એમ તેઓનાં જ વચનથી પૂર્વે પુરૂષોએ સિદ્ધ કરી બતાવ્યું છે, અને તેમ દર્શાવી અનાપ્ત પુરૂષના વચનકારાએ પણ આપ્તવચન ઉપર પ્રીતિ ઉત્પન્ન કરાવી શકાતી હોય તે તેને લાભ લેવાનું તેઓએ ડયું નથી.
- અબબ એ પાપ છે, એ સિદ્ધ કરવા માટે શ્રી સર્વવચન, એ પ્રમાણરૂપ હેવા છતાં પણ તેવા પ્રકારની ગ્યતાવાળા આત્માઓને સર્વવચન ઉપર દૃઢ તાંતિ પેદા કરાવવા માટે કામશાસ્ત્રકારના કથનને પણ આધાર આપીને આપ્તવચનની સિદ્ધિ કરી છે. નિર્વિચાર શ્રદ્ધા
આ સઘળા પ્રયત્નની પાછળ શ્રી જૈન શાસનના પરમ ઉપાસક ઉપકારી મહા પુરૂષોને ઇરાદો એક જ છે કે ભિન્ન ભિન્ન પ્રકારની યોગ્યતાવાળા છો કોઈ પણ પ્રકારને પામી સર્વ વચન પ્રત્યે દઢ આસ્થાવાળા બને, કારણ કે સર્વજ્ઞવચન ઉપર નિર્વિચાર શ્રદ્ધા પેદા થયા સિવાય કંઈ પણ આત્મા પિતાનું આત્યંતિક હિત સાધી શકનાર નથી. અહીં નિર્વિચાર શ્રદ્ધા એ શબ્દ પ્રયોગ કરવાની મતલબ એ છે કે સર્વજ્ઞવચનમાં પણ જ્યાં સુધી યુતિ ભાગવાની વૃત્તિ છે ત્યાં સુધી સંપૂર્ણ સંસારનો ત્યાગ સ્વરૂપ આત્મમુકિત માટેની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા આદરવા જેટલું બળ આત્મામાં પ્રગટી શકતું નથી. મા પ્રત્યે બાળકને નિર્વિચાર શ્રદ્ધા હેવાના કારણે જ તે નાનાનું મોટું થઈ શકે છે. અન્યથા મા પાસે “હું તારી હિતસ્વિની છું' એમ સમજાવવાની કોઈ પણ યુકિત બાળક સમજી શકે તેવી ભાષામાં આપવાનું સામર્થ્ય હેતું નથી, છતાં પણ મા ખરેખર હિતસ્વિની હોવાથી તેના કથન ઉપર નિર્વિચાર શ્રદ્ધા રાખનાર બાળક કંઈ પણ રીતિએ ઠગાતા નથી. તે અવસ્થામાં બાળકનું હિત સાધવા માટે માતા પાસે કે બાળક પાસે અન્ય કોઈ ઉપાય છે જ નહિ. શ્રી. સર્વજ્ઞવચન અજ્ઞાન અને અસમર્થ એવી માતાની જેમ યુકિતઓ ન આપી શકે તેમ નથી તે પણ તે યુકિતઓને સમજવાની લાયકાત સુધી જેઓ પહેંચ્યા નથી તેવા આત્માઓ વિશ્વાસ ધારણ કરનારા ન બને તે કદાપિ કાળે તેઓ પિતાનું હિત સાધી શકે નહિ. એ જ કારણે જે કોઈ રીતિ અખત્યાર કરીને શ્રીસર્વજ્ઞવચન ઉપર અવિચલિત શ્રદ્ધા પેદા કરાવી શકાતી હોય તે સઘળી રીતિઓને સ્વીકાર કરવા માટે પરમ કાણિક મહાપુરૂષો સદાય તૈયાર હોય, એમાં લેશ માત્ર આશ્ચર્ય નથી.
ઉપર્યુકત દષ્ટિએ આજના જમાનામાં પણ ઐતિહાસિકાદિ કોઈ પણ પ્રમાણુના આધારે શ્રી સર્વજ્ઞવચન ઉપરની પ્રતીતિ અત્યંત દુર કરી શકાતી હોય તે તે અત્યન્ત આદરણીય છે અને તેવા પ્રકારનો પ્રયત્ન કરનારા શ્રી જૈન શાસનની ભારેમાં ભારે સેવા બજાવી પિતાને આત્મા માટે અનહદ લાભ ઉઠાવે છે, પરનું ઐતિહાસિક આદિ પ્રમ
નાં નામે જે આપ્ત વચનની જ અવગણના કરાતી હોય અને એ દ્વારા સર્વ જયેષ્ઠ
કોત્તર આગમ પ્રમાણને મહિમા લકેના અંતર ઉપરથી નષ્ટ કરવાને સ્વપરઘાતક Jain Education પ્રયાસો થતો હોય તે તે સર્વથા છેડી દેવા યોગ્ય છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
અફ
શ્રી જૈનશાસનમાં પ્રમાણનું સ્થાન
મહાપુરૂષની મર્યાદા
અહીં એટલી વાત યાદ રાખી લેવા જેવી છે કે લેક પ્રમાણુ અને પતર્ શાસ્ત્રકારાનાં પ્રમાણ આપતી વખતે પૂર્વના મહાપુષોએ જેટલી સાવધાની રાખવાની દરકાર બતાવી છે તે કરતાં કઈ ગુણી અધિક સાવધાની ઇતિહાસ અને આધુનિક વિજ્ઞાનાદિ પ્રમાણા દ્વારા આગમ પ્રમાણની સિદ્ધિ કરવાના ઈરાદે રાખનારા વર્તમાન મનુષ્યએ રાખવાની જરૂર અને કરજ છે, એ ક્રૂરજ પ્રત્યે બેદરકારી ધરાવનાર વ્યકિતઓને અમે આગમ પ્રમાણની સિદ્ધિ કરવા માંગીએ છીએ' એમ કહેવાનો અધિકાર રહેતા નથી. મૈથુનને પાપ તરીકે સિદ્ધ કરવા માટે કામશાસ્ત્રકાર વાત્સાયનના શ્લોક રવરચિત યાગશાસ્ત્રમાં દાખલ ફરવા પહેલાં પરમાપકારી કલિકાલસર્વજ્ઞ બિરૂદધારક ભગવાન શ્રી હેમદ્રસૂરિ મહારાજ વાચકાને ચેતવે છે કે
""
[ ૩૦૩ ]
वात्स्यायन: कामशास्त्रकार: । अनेन च वात्स्यायनसंवादाधीनमस्य प्रामाण्यमिति नोच्यते । न हि जैनं शासनमम्यसंवादाधीनप्रामाण्यं । किन्तु येsपि कामप्रधानास्तैरपि जन्तुसद्भावो वात्स्यायन श्लोको यथा
नापहृत इत्युच्यते ।
रतजा : कृमय : મા : મૃત્યુમધ્ય વિરાય : जन्मवर्त्मसु कण्डूति जनयन्ति तथाविधाम् ॥ કથનની અર્થાત્ ‘ વાત્સ્યાયન એ કામશાસ્ત્રકાર છે, એથી શ્રી જૈનશાસનના પ્રામાણિકતા કામશાસ્ત્રકારના કથનને આધીન છે એમ નથી. શ્રી જૈનશાસનની પ્રામાણિકતા એ કાઇ પણ અન્યના કથનને આધીન છેજ નહું. પરન્તુ જે લેાકા કામને પ્રધાન માનનારાઓ છે તે લેાકાએ પણુ (સ્ત્રીની યોનિમાં) વેના સદ્ભાવના ઇન્કાર કર્યાં નથી. લેાહીમાં ઉત્પન્ન થયેલા અલ્પ, મધ્યમ અને અધિક શકિતવાલા કૃમિ નામના સૂક્ષ્મ જીવ (સ્ત્રીની) મેનિએની અંદર તેવા પ્રકારની (અપ, મધ્યમ અને અધિક) ચળને ઉત્પન્ન કરે છે.
ભગવાન શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ જેવા શ્રી જિનશાસન પ્રત્યે અવિચલિત શ્રદ્દાને ધરાવનાર મહાપુરૂષ કે જેમના કથનથી કાષ્ઠને પણ શ્રી જિનવચન પ્રત્યે અનાશ્વાસ થવાને તેવા સ’ભવ નહેાતા, તેઓ પણ પેાતાના કથનારા કાર્યના પણુ અંતરમાં શ્રો સત્તુ પ્રત્યે થાડા પણુ અનાશ્વાસન આવી જાય તેની કેટલી બધી કાળજી ધરાવે છે. તેમના જેવા પણુ જો આટલી સાવધાની ધરાવે તે પછી આજના તેવા પ્રકારની વિશિષ્ટ શ્રદ્ધા, ભકિત અને શકિત વિનાના મનુષ્યે શ્રી સજ્ઞવચનને અન્ય પ્રમાણેાદારા સિંહકરવાની ચેષ્ટા કરે ત્યારે ત્યારે તેઓએ કેટલી સાવધાની રાખવાની આવશ્યકતા રહે છે, એ સમજાવવાની જરૂર રહેતી નથી. તેટલી સાવધાની રાખવા માટે જેને આજે કાળજી નથી તે આવા વિષયમાં મૌન રહે, એ જ તેએના માટે અને અન્યાના માટે એક શ્રેયને મા` છે. ઈતિહાસ અને આગમ એ ઉભય પ્રમાણને જે રીતિનું સ્થાન આપવું. શ્રી જિનશાસનમાં કૃિત છે તે રીતિનું સ્થાન તેને મળે એમાં મર્યાદાનું પાલન છે, અન્યથા મર્યાદાને વિનાશ થાય છે. અને એ મર્યાદાના વિનાશમાં સમકાઇના એકાન્તિક હિતના જ વિનાશ છે. સૌ કોઇ આ વાતને સમજે અને પરમતારકશ્ર જૈન(સ’પૂ. ) શાસનની સેવા બજાવવા દ્વારા પોતાની શક્તિને સદુપયોગ કરે.
Page #10
--------------------------------------------------------------------------
________________
વરાટ નગરીનો પ્રાચીન શિલાલેખ
લેખક–મુનિરાજ શ્રી ન્યાયવિજયજી
(ગતાંકથી ચાલુ)
શિલાલેખને સાર આ શિલાલેખમાં ૪૦ લીટીઓ છે જેને સાર અનુક્રમે નીચે મુજબ છે. (૧) શ્રી હીરવિજયસૂરીશ્વર સલ્ટને નમરકાર છે. (૨) શકે ૧૫૦૯ વર્ષે ફાગણ સુદીરના દિવસે (ખંડિત છે.) (વિ. સં. ૧૯૪૪)
(૩ થી ૧૦) અકબરનાં વિશેષ છે. સમસ્ત રાજાઓ જેના ચરણે નમે છે, ન્યાય અને સત્યપ્રિયતામાં તથા મદિરા (દારૂ) આદિ દૂર કરવા વડે પહેલાં થયેલાં રામચંદ્ર, યુધિષ્ટિર અને વિક્રમાદિય સરખા અને શ્રી હીરવિજયસૂરિજીની ચંદ્રમાન મધુરી વચનદેશના સાંભળી જેને ઘણી જ દયાતા ઉત્પન્ન થઈ છે, અને જેણે દયાદ્ધ પરિણતિ વડે સમગ્ર દેશમાં પર્યુષણ પર્વના દિવસે (૧ર દિવસ છે.), જન્મ માસને ૪૦ દિવસે; વર્ષના બધા રવિવારે ૪૮ અને છ દિવસો બીજા મળી કુલ ૧૦૬ દિવસ દરેક જીવને અભયદાનનું ફરમાન આપ્યું છે. એવા સુંદર નિર્મળ થશવાદવાળા અને ધર્મકૃત્ય કરનાર અકબરના રાજ્યકાલમાં.
(૧૧) વૈરાટ નગરનું વર્ણન શરૂ થાય છે, જેમાં પાંડેની વિવિધ ક્યાઓ સંભળાય છે.
(૧૨) વેરાટનગરમાં તાંબા અને ગરિક ધાતુની ગેરૂની) ખાણે છે જેમાં અનેક નિધાન-ધનનિધિઓ-ગુપ્ત ભંડારે છે, તેને ઉલ્લેખ છે. (આઇને અકબરીમાં પણ લખ્યું છે કે વેરાટમાં તાંબાની અનેક ખાણ છે.) આ વિરાટ નગરમાં શ્રીમાલણાતીય રાકયા ગોત્રીય સં. (સંધપતિ ના હા તેમની સ્ત્રી દેલ્હી (નાહા સંધપતિના ભાર્યા). તેને પુત્ર સં. ઈસર તેની પત્ની ઝબકુ તેનો પુત્ર સં. રતનપાલ તેની પત્ની મેઈ તેને પુત્ર સં. દેવદત્ત તેની ભાથી (પત્ની) ધમૂ તેને પુત્ર ભારમલ્લ કે જેને પાતશાહ, (બાદશાહ અકબર) અહીંથી આગળનો ભાગ ખંડિત છે. પરંતુ બાદશાહે તેને બહુમાન આદર આપ્યું હશે એમ લખ્યું હશે પણ તે ભાગ જ ખંડિત છે.
(૧૪) ટોડરમલે જેને બહુમાન આપવા પૂર્વક ઘણું સારા ગામના અધિકારી બનાવ્યું હતું અને તેણે પણ પિતાના અધિકારથી પ્રજનું સારી રીતે પાલન કર્યું હતું તે સં. ભારમલ તેની પત્ની.....નામ ખંડિત છે.
(૧૫) તેને પુત્ર ઇતરાજ થયો, તેની પ્રથમ પત્નીનું નામ જયતિ અને બીજી પત્નિનું નામ દમા (દમયંતી હશે તેને પુત્ર સં ચૂહડમલ, તેને ઇન્દ્રરાજનો)
પ્રથમ લધુ ભ્રાતા અજયરાજ ખંડિત છે. જેમાં તેની સ્ત્રીનું નામ હશે. Jain Education In 1 ટોડરમલ સમ્રાટ અકબરને મહેસુલખાતાને મુખ્ય પ્રધાન તે.
Page #11
--------------------------------------------------------------------------
________________
અંક ૫]
વિરાટ નગરીને પ્રાચીન શિલાલેખ
[ ૩૫ !
(૧૬) તેની સ્ત્રી જરીનો તેને પુત્ર સં૦ વિમળદાસ, અજયરાજની બીજી પત્નીનું નામ નગીનાં છે. ઇન્દ્રરાજના બીજ નાના ભાઈનું નામ સં યામીદાસ (બીજા લેખ પ્રમાણે ઘાસીદાસ એ તેનું બીજું નામ હશે.) તેની સ્ત્રી અખંડત છે.
(૧૭) પ્રારંભમાં કાં વંચાય છે તે તેની સ્ત્રીનું નામ હશે. તેને પુત્ર સં. જગજીવન (બીજા લેખના આધારે જીવન પણ તેનું નામ હશે) તેની મી મેતી (મૂલમાં મોતનું નામ છે.) તેને પુત્ર સં૦ કરાભાઈ અને બીજા પુત્રનું નામ (સ્વામીદાસના બીજા પુત્રનું નામ) સં ચતુર્ભુજ વગેરે સમસ્ત કુટુંબ સહિત.....ખંડિત છે.
(૧૮-૧૯) પ્રારંભમાં ‘ઈરાટ છે પરંતુ પ્રથમની પંકિતના ખંડિત પાઠ સાથે મેળવતાં વઈરાટ થાય છે. આ વેરાટ નગરને અધિકાર ધારણ કરતા (અધિકારી) સંદ ઈઝરાજે પોતાના પિતાના નામથી પાષાણુની શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા રી રી મથની એક જાતની ધાતુની (પંચ ધાતુની) પિતાના નામની ચંદ્રપ્રભુજીની પ્રતિમા અને પિતાના ભાઈ અજયરાજના નામથી શ્રી ઋષભદેવ પ્રભુની પ્રતિમા, આ ત્રણ પ્રતિમાઓ સહિત મૂલનાયક શ્રી વિમલનાથ પ્રભુનું બિંબ–પ્રતિમા.
(૨૦) પિન કલ્યાણ માટે ઘણું દ્રવ્ય ખર્ચીને બનાવેલ શ્રી. ઇન્દ્રવિહાર જેનું બીજું નામ મહદયપ્રાસાદ છે તેમાં પ્રતિષ્ઠા કરી.
(૨૧ થી ૨૩) પ્રતિષ્ઠા કરાવનાર આચાર્ય શ્રી હીરવિજયસૂરીશ્વરજીના પૂર્વના ત્રણ આચાર્યોનું વર્ણન છે. જેનો સાર એ છે કે તપાગચ્છમાં શ્રી હેમવિમલસૂરિની પાટે મહાપુણ્યશાલી ગુરૂઆઝાપૂર્વક, કુમાર્ગમાં પડતા જતુઓને બચાવવા જેમણે સાધુ માર્ગનો ક્રિોદ્ધાર કર્યો છે એવા આણંદવિમલસૂરિજી થયા. તેમની પાસે મહાપ્રતાપી શ્રી વિજયદાનસૂરિજી થયા તેમની પટે
(૨થી ૩૧)શ્રી હીરવિજયસુરીશ્વરજીની પ્રશંસા અને સંક્ષિપ્ત કાર્યવાહિને ઉલ્લેખ છે. ( વિજયદાનસૂરિજીની પાટે ) સુર્ય સમાન પ્રતાપી અને પિતાની વચનચાતુરીથી બાદશાહ અકબરને ચમત્કૃત-આકર્ષિત કર્યો હતો. તે સમ્રા, અકબર કાશ્મીર કામરૂ મુલાન કાબીલ બદકમાં ઢીલી (દીલ્હી) મરુસ્થલી (મારવાડ), માલવમંડળ માળવા) વગેરે અનેક દેશોને ઉપરી ચૌદ છત્રપતિ રાજાઓથી સેવિત હુમાયુપુત્ર અકબર કે જેણે સૂરિજીના ઉપદેશથી આગળ જણાવેલા દિવસોમાં પિતાના સમસ્ત રાજ્યમાં અમારી પડાવી હતી, સૂરિજીને પિતાને પુસ્તક ભંડાર અર્પણ કર્યો હતો, સૂરિજીના ઉપદેશથી બદીઓ છેડયા હતા, સર્વત્ર પ્રખ્યાત જગદગુરૂ બિરૂદ (સુરિજીને) આપ્યું હતું. તેમ પ્રશસ્તિતા નિસ્પૃહતા .સવિતા અને યુગપ્રધાનના આદિ ગુણે વડે શ્રી વાસ્વામી આદિ પૂવયાનું અનુસરણ કરનાર, પછી ૨૧ વાર શ્રી શ્રી શ્રી એ શ્રી હીરવિજયસૂરીશ્વરજીએ પોતાના શિષ્યો
(૩૧ થી ૩૮) પ્રતિષ્ઠા કરાવનાર મહોપાધ્યાય શ્રી કલ્યાણવિજયગણનો પરિચય
છે. તેઓ સૌભાગ્ય વૈરાગ્ય આદિ ગુણોથી શોભતા છે, ગુરૂઆશા પાલવામાં સદાય તત્પર Jain Educatioછે, અનેક સ્થાનોએ ઉત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરાવી છે. સુંદર મહાન વ્યાખ્યાતા છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન સત્ય પ્રકાશ
તેમણે અનેક ભવ્ય જીવોને ઉપદેશ આપી વૈરાગ્ય પમાડી-દીક્ષાઓ આપી છે. તેઓ મહાન પંડિત અને મહાન વાદી છે.
(૩૯ થી ૪૦) આવા ગુણ સંપન્ન મહેપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી ગણિ આદિએ ઈન્ડવિહાર પ્રસાદમાં પ્રતિષ્ઠા કરાવી. પ્રશસ્તિ પં. શ્રી લાભ વિજયજી ગણિએ બનાવી છે અને ૫. સોમકુશલગણીએ લખી છે. અને ભાવપુત્ર મસરફે આ પ્રશસ્તિ પત્થર હું ૨ લખી છે.
આ સાથે આ શિલાલેખનું રાયબહાદુર ડી. આર. સહાની મહાશયે કરેલ અંગ્રેજી વિવેચન કે જે જયપુર રાજ્યના ઇતિહાસમાં પ્રગટ થયેલ છે, તે તેમજ તેનું હિન્દી ભાષાંતર પણ સાથે જ આપ્યું છે, જેથી વાચકને એક અજૈન વિદ્વાનના આ લેખ સબંધીના વિચારે જાણવાની તક મળે! ૨. બ. ડી. આર. સહાની મહાશયે અંગ્રેજીમાં કરેલ
આ શિલાલેખનું વિવેચન. The Jaina tompo (plato I, b.) is situated in the neiglsbuurToid of the tehsil an consists of a sanctum preceded by a spacious Sabha-ruanska aixł surrounded by a broad circumbulatory mssage on the uthur three siles. There is an oblong open courtyard surrounded by a bigh wall and a beautifully carvel pillared portico in front of ilie entrance on the East. In the South wall of the courtyand on the insile is built a largo inscribed slab which was first noticed by Dr. Bhandarkar (Ville lris import reforred to above). Thio ilrscription Wiefly is to record that one fuxlnıraja, who was a Srimala by casto und of Kakmana Gotra caused images to be made of three Tirthankarus ic a stono imayr of Parsvanathia in the salec of his father, another of copper of Chandraprablia in his own namo, a third of Rishabhadeva in the wo of liis brother Ajayaraja and placed thom along with an image of Vimalanatha who is described horo as the principi prontiff in a templo designated Indrawihara with the alternaturo naine of Jahoinyaprasa in which he liad himself constructed at Vairata (atre) it a considerable expense. Tho actual consoration was performed by Nii Hiravijaya Suro with tho assitance of his desciple Kalyanvijaya Gani who was an adept in the art of sowing the good of spiritual klowlodye in the sanctifiod field of the minds of pious mon. The duto of this pious act was Sunday, the 2nd of the briglit fortnight + Phalguna in the Saka yoar 1509 in tlio reign of tho Mughal Emperor Akbar. The corresponding Vikrama year which was also given is now completly officed. Linos 3 to 11 constituto a enlogy
of Akbar who liad illuminated the circle of the four directions by lain Education Intramesal of his prowess, who liad Jispelled tho darknoss in tho shapo
år Private & Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
અંક BY
થરાત નગરીનો પ્રાચીન શિલાલેખ
[200]
of the crowd of his adversaries had attainted the high standard of the fame of ancient king like Nala, Ramchandra, Yudhishthira and Vikramaditya. This king had been so impressed & moved to mercy by the clener expounding of piety by Sri Hirarijaya Suri that the granted security of life (Amari-This onder prohibiting slaughter animals was issued in A. D. 1582. Vide Smith, Akbar the Great Mogul, p. 167) to animals of all kinds for 106 days in the year for all time and in all parts of his kingdom: namely on 18 days on account of the Paryushana fast, for 40 days in celebration of his birth day and on the 48 Sundays in the year. Another passage in the inscript tion supplies a genealogical account of the donor In raraja and yet another of the pontiff Hiravijaya suri. We are further informed that this pontiff was the recipient of the renowned title of 'Universal teacher, a collection of books and amnesty for prisoners from Jalalud Din Akbar, the son of Humayun, whose feet were adored by the kings of Kashmir, Kamarups,...Kabul, Rohikshan, Dhili, Mar thali (Marwar), Gujaratra, Malava, etc It is intersting to note here that this visit of Sri Ilirvijaya Suri to the Emperor Akbar at Fathepur Sikri and the consequent promulgation of a Farsans probl ting the slaughter of animals on certain dates in the years also graphically described in the Mahakavya named Hirasaubhagyan of Deravila Gani which contains a prectical account of the life of this well-known teacher. The enumeration of the dates of prohibition however, differs in some details from that given in the Bairat inseription Verses 261 and 263 of canto 14 of this work also mention the construction of Indraraja's temple at Bairat and its consecration by Sri Hiravijaya Suri at the invitation of Indraraja The date of the Mahakarya is not known It is now clear that it must have been composed a good deal after the date of the Bairat inscription.
શિક્ષાલેખનું હિન્દી વિવેચન । અંગ્રેજીના આધારે )
जैन मन्दिर (प्लेट १, बी.) तहसील के निकट स्थित है, और इसमें एक एकान्त पवित्र स्थान एक विस्तीर्ण सभामंडप सहित सम्मिलित है और यह दूसरी तीन दिशाओं में एक चोडे गोल पथ से घिरा हुआ है वहां पर एक उंची दिवारसे घिरा हुआ लम्बा चौडा खुला चोगाम (चौक) है जिसकी पूर्व दिशा में द्वार के सामने एक स्थम्भ के आश्रित दहलिज है जो सुन्दरता से चित्रित है, आंगन को दक्षिण दिशा की दिवार के अन्दरकी तरफ एक बडा खुदा हुआ पत्थर की सिला (सिलालेख) बनाहुआ है जिसे पहिले डा० भंडारकरने देखा था (उपर दीहुर उनकी सूचना
Page #14
--------------------------------------------------------------------------
________________
[ ४
શ્રી ને સત્ય પ્રકાશ
[ ३०८ ]
देखो । यद्यपि यह खुदाइ (नकशा) विस्तार पूर्वक संशोधित नहीं है । स्मारक लेख (खुदाइ) चालिस पंक्तियोंमें लिखा हुआ है और अनेक स्थानों पर मिटा हुआ है। स्मारक लेख का संक्षिप्त तोरसे यह अभिप्राय है कि एक इन्द्रराजा जो श्रीमाल जाति और राकमाना (राक्यान) गोत्र के थे तीन तीर्थकरों की मूर्तियां बनवाइ अर्थात् एक पार्श्वनाथ की पाषाण की मूर्ति अपने पिताके नामपर दुसरी चन्द्रप्रभ की मूर्ति अपने खुद के नाम पर और पर बनवाई और तीसरी ऋषभदेव की अपने भाई अजयराजा के नाम उनको विमलनाथ की मूर्ति के साथ, जो मन्दिर के मुख्य नायक लिख गये है स्थापित की । ये ( मूर्तियां) इन्द्रविहार तथा महोदयप्रासाद नाम के मन्दिर में स्थापित की गई थीं । इस मन्दिर को उन्होंने ( इन्द्रराजा ) खुद वैराट में बडी लागत बनवाया था । मन्दिर की असली प्रतिष्ठा सिरो हीर विजयसूरीने अपने शिष्य कल्याणविजयगणि सहित की थी । यह (सूरी) संत पुरुषों के हृदय रूपी पवित्र भूमि में आत्मिक ज्ञान का बीज बोने की विद्या में दक्ष थे । इस पवित्र कार्य ( प्रतिष्ठा ) की तिथि -इतवार साका साल १५०९ फाल्गुन महिना की चांदनी पक्ष की २ ( सूदी २ ) थी । उस समय मुगलसम्राट अकबर का राज्य था । विक्रम का दिया हुआ साल बिलकुल मिट गया है। तीन से ग्यारह तक की पंक्तियोंमें अकबर की प्रशंसा की गइ है, जिसने (अकबरने) अपनी वीरताले चारों दिशाओं के घेरे को रोशन कर दिया था, जिसने अपने विरोधियों के विचारों का अंधकार भगा दिया था और प्राचीन राजाओं (जैसे) नल, रामचंद्र, युधिष्ठिर और विक्रमादित्य की भांति उच्च कोटी की प्रसिद्धि प्राप्त की थी । श्रीहीरविजयस्ररिके चतुराई पूर्वक विस्तारसे दीये हुए ईश्वर भक्ति के वर्णन ने इस बादशाह पर इतना प्रभाव डाला और मन में इतनी करुणा पैदा करदी के उन्होंने (बादशाहने) सर्वभांति के जानवरों की सुरक्षता (अमारी - जानवरों का वध बंद करनेका यह हुकुम १५८२ ए. डी. में निकला था, स्मिथ की 'अकबर दी ग्रेट मुगल' पेज १६७ देखो हमेशा के लिये और उसके राज्य के सर्व भागों में साल के १०६ दिनके लिए मंजूर की थी अर्थात् पर्युषणा पत्र पर १८ दिनके लिए, बादशाह की सालगिरह के उत्सव पर ४० दिन के लिये, और वर्ष के ४८ इतवारों के लिये (यह मंजूरी थी) । स्मारक लेख के दूसरे संग्रहमें दानी इन्द्रराज के वंशका वर्णन (वंशावलि) दिया हुआ है । हमें (लेखक) इससे अधिक समाचार मिले हैं - कि इन आचार्य को हुमायूं के बेटे जलालुद्दीन अकबर ने जगद्गुरु का प्रसिद्ध खिताब, पुस्तकका भंडार, कैदियों के लिए क्षमापत्र दिया था । बादशाह के चरण कश्मीर, कामपुरा, काबुल, बदकशन, घिली, मरूस्थली (मारवाड), गुजरात, मालवा आदि के नरेशों से पूजे जाते थे । यहां पर यह श्रीहीरविजयसूरि का सम्राट् अकबर Jain Education Internati बात नोट (टीप) करने योग्य है कि
Page #15
--------------------------------------------------------------------------
________________
પોષ દશમી
[ભગવાન પાર્શ્વનાથના જન્મકલ્યાકના પર્વને ધાર્મિક મહિમા ].
લેખક–મુનિરાજ શ્રી યશભદ્રવિજયજી સમ્યકત્વની પ્રાપ્તિ કેવી રીતે થાય
મોહનીય આદિ આઠે કર્મોના જાલીમ પંજામાં સપડાયેલ આત્માઓ હેય, રેય અને ઉપાદેવનું સ્વરૂપ જાણ્યા વિના આ સંસાર-સાગરમાં ભમ્યા કરે છે. તેમાં મહાન પુન્યના ઉદયથી કઈક ભવ્ય જીવો ઉપયોગ વિના યથાપ્રસ્તૃત નામનું પહેલું કારણ કરે છે, અને અધ્યવસાયની નિર્મલતાથી, એક આયુકર્મ વિનાનાં બાકીનાં સાત કર્મોની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગે ન્યૂન એક કોડાકોડી સાગરોપમની કરે છે. અહીં તે જીવને કર્મથી ઉત્પન્ન થયેલા અત્યંત નિબીડ રાગદ્વેષના પરિણામવાલી કર્કશ અને દુર્ભેદ્ય ગ્રન્થિ પ્રાપ્ત થાય છે. આ પ્રOિ સુધી અભવ્ય જીવો પણ અનંતીવાર આવે છે, અને અહંત ભગવન્ત આદિની વિભૂતિને જોઈ શ્રત સામાયિકનાં લાભને પ્રાપ્ત કરે છે. પણ સમ્યકત્વ સામાયિક આદિ વિશિષ્ટ પ્રકારના લાભને પામી શકતા નથી. અને પ્રશ્વિનો પણ અભવ્ય જીવે ભેદ કરી શકતા નથી. પણ ભવ્ય જીવો તો પરમ વિશુદ્ધિરૂપ બીજા અપૂર્વકરણથી ગ્રન્થિને ભેદ કરીને ત્રીજા અનિવૃત્તિ નામના કરણથી અંતઃ કડાછેડી સ્થિતિવાલા મિથ્યાત્વના દળીયા અન્તત કાળ પ્રમાણ પ્રદેશથી પણ દવા ન પડે તેવું અંતરકરણ કરે છે અને ત્યારપછી ભવભ્રમણને દૂર કરનાર સમ્યકત્વ રત્નને પામે છે.
( ૩૦૮મા પાનાનું અનુસંધાન ) फतहपुर सीकरी केहां पधारने का और परिणाम में जानवरों का वध सालकी खास २ तिथियों में बंद करने का ढंढेरे का वर्णन देवविमलगणि की हीरसोभग्य नामकी महाकाव्य में उत्तम रीति से दिया हुआ है। इस काव्य में इन प्रसिद्ध गुरुका जीवन चरित्र भी कविता के रूपमें दिया हुआ है । यद्यपि (वध) बंद करने की तिथियों के सविस्तार वर्णन में और स्मारक लेख के वर्णन में कुछ अंशो में भिन्नता है। इस स्मारक लेख के चोदहवे कांड के २६१ वें और २६३ वें पदों में इन्द्रराज के बैराट में मन्दिर बनवाने और इन्द्रराज से निमंत्रित श्रीहीरविजयसूरी का इस मंदिर की प्रतिष्ठा करने का वर्णन दिया हुआ है। महाकाव्यको तिथि का पता नहीं चलता है । अब यह बिलकुल स्पष्ट है कि यह (काव्य) बैराट के स्मारक लेख की तिथि से काफी समय के बाद का है।
આ હિંદી વિવેચન પુસ્તકમાં છપાયા પ્રમાણે અક્ષરશઃ (સુધારા વધારા વગર અહીં આપ્યું છે.
(અપૂર્ણ)
Page #16
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન સત્ય પ્રકાશ
[૪
[ ૩૧૦
સમ્યકવ એટલે શુ
રાગદ્વેષને છતી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી લેકાણેકના ભાવેને જોનારા, ચેત્રીશ અતિશયોથી યુકત, ઇન્દ્રાદિ દેવતાએથી સેવાયલા જે હોય તેજિનેશ્વરને દેવ તરીકે માનવા; વીતરાગની આજ્ઞાનું પાલન કરનારા, સંસાર થકી પોતાના આત્માને મુકત કરવાની ઇચ્છાવાલા જે મુમુક્ષુ (સાધુએ!) તેમને જ ગુરૂ તરીકે માનવા અને સંસારરૂપ મહાસાગરમાં ડુબતા જીવાને બચાવવામાં વહાણુ સમાન જે જિનેશ્વરાએ પ્રરૂપે ધર્મ તેને જ ધમ તરીકે સ્વીકાર કરવેશ-આવા પ્રકારની જે નિર્દેલ શ્રદ્દા તેને જ સમ્યકત્વ કહેવાય.
ભગવાન પામનાથના સભ્યની પ્રાપ્તિથી દેશભર
શાસ્ત્રકારા તીથ કર દેવાનાં ભવાની ગણના સમ્યકત્વ રત્નની પ્રાપ્તિથી કરે છે. ભગવાન પાર્શ્વનાથ પણ મરૂભૂતિના ભવમાં સમ્યકત્વ પામ્યા અને તેથી જ તેમના શ ભવા ગણાય છે. તે દશ ભવનો ક્રમ આ પ્રમાણે છે—
પહેલા ભવમાં પુરાતિનાં પુત્ર મરૂભૂતિ, બીજા ભવમાં હાથી, ત્રીજા ભવમાં સહસ્ત્રાર્ નામના આઠમા દેવલેાકમાં દેવ, ચૌથા ભવમાં વિદ્યાધરના પુત્ર કિવેગ, પાંચમા ભવમાં અચ્યુત નામના બારમા દેવલેફમાં દેવ, છઠ્ઠા ભવમાં વવીય રાજાન પુત્ર વજ્રનાભ, સાતમા ભવમાં મધ્યમ વેયકમાં લલિતાંગદેવ, આમા ભવમાં જીપના પૂર્વ મહા વિદેહમાં સુત્રબાહુ નામે ચક્રવત થયા, અને ત્યાં ચારિત્ર લઇ આરાધના કરી તીર્થંકર નામકમ નીકાચિત કર્યું, નવમાં ભવમાં દેવ ક્ષેાકમાં દેવ થયા અને દશમા ભવમા અલકાપુરી સમાન નગરીમાં વિશ્વવિખ્યાત અશ્વસેન રાજાની શાલ રૂપ અલંકારોથી સુભિત વામાદેવી નામની પટ્ટરાણીના પા નામે પુત્ર થયા.
વાણુરશી (બનારસ)
ભગવાન પાર્શ્વનાથનાં પાંચ કલ્યાણ
વીશ સ્થાનક તપની પ્રાણત નામના દેશમા
(૧) ચ્યવન કલ્યાણક–વિશાખા નક્ષત્રમાં ચૈત્ર વદી ૪ ગુજરાતી ગણુતરી મુખ કાગણુ વદી ૪. (૨) જન્મ કલ્યાણક-વિશાખા નક્ષત્રમાં પોષ વદ ૧૦, ગુજરાતી માગશર વદ ૧૦. (૩) દીક્ષા કલ્યાણુક--વિશાખા નક્ષત્રમાં પોષ વદી ૧૧, ગુજરાતી ભાગશર વદી ૧૧. (૪) કેવલજ્ઞાન કલ્યાણક—વિશાખા નક્ષત્રમાં ચૈત્ર વદી ૪, ગુજરાતી કાગણ વદી ૪. (૫) નિર્વાણ કલ્યાણક—વિશાખા નક્ષત્રમાં શ્રાવણ સુદી ૮.
કની નિરા માટે થર્ડની ચાજના
=
જ્ઞાની ભગવન્તાએ કર્મીની નિરાનાં ચાર કારણુ કહ્યાં છે— દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ. આ પ્રમાણે પર્વોનો સમાવેશ ત્રીજા-કાલ નામના ભેદમાં થયા. હુંસાના સિદ્ધાંતાથી તત્રેાત બનેલા અને ‘સવિ જીવ કરૂં શાસન રસિક' એવી સુંદર ભાવનાથી પ્રેરાયલા જ્ઞાની પુરૂષાએ મહામંગલકારી લેાકેાત્તર પન્દ્રની યેાજના, સસાર રૂપ દાવાનળથી દગ્ધ બનેલા, આધિ વ્યાધિ અને ઉપાધિ રૂપ ત્રિવિધ તાપથી પીડા પામેલા, Jain Educationoret seÖ અને મૃત્યુથી ભય પામેલા ભગુ જવાના કલ્યાણ માટે પૂર્વ ફાથી કરી છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
અફ ૫]
પૈષ દશમી
( ૩૧૧૩
જ્ઞાનપંચમી, ત્રણ ચૌમાશી, કાર્તિકી પુનમ, મૌન એકાદશી, ચૈત્ર અને આસો માસની શાશ્વતી અઠ્ઠાઇ, ચૈત્રી પુનમ, યુા, દીપાલિકા અને તીર્થંકર દેવાનાં પાંચ કાણુક આદિ મહામંગલકારી પદ્મની આરાધના કરી જેવી રીતે આત્માર્થી જીવે કર્મીની નિર્જરા કરે છે તેવી જ રીતે ભગવાન પાર્શ્વનાથના જન્મ કલ્યાણથી પ્રસિદ્ધ થયેલ પાત્ર દશમી નામના મહાન પર્વની આત્માર્થી જીવાએ આરાધના કરવી જોઇએ.
મેષ દશમીનુ' માહાત્મ્ય
એક વાર કાશ્યપ ગોત્રી ત્રિશલાનંદન ભગવાન મહાવીર દેવ ચ'પાનગરીની મહાર સમાસ હતા. તે વખતે ગૌતમસ્વામી ભગવાન ત્રણ પ્રદક્ષિણા દઈ વદન કરીને પૂછવા લાગ્યા કે હે ભગવાન, પેષ દશમીનું માહાત્મ્ય મને કહે. ભગવાન સ્મેલ્યા કે હું ગૌતમ, પેાધ દશમીને દિવસે શ્રી પાર્જિનનું જન્મ કલ્યાણક છે, તેની આરાધના સુરદત્ત શેઠે કેવી રીતે કરી હતી તે તું સાંભળ~~
આ જંબૂદ્રીપના ભરતક્ષેત્રમાં સુરેપુર રાજા રાજ્ય કરતા હતે. તેને ગુણસુંદરી નામે આરાધના કરવામાં તત્પર અને મહાધનવાન
નામનું નગર હતું. ત્યાં નરિસહુ નામે રાણી હતી. તે નગરમાં શિવ ધર્મની સુરદત્ત નામે શેઠ હતા. તેને શીત્રવતી નામની સ્ત્રી હતી. એક વખતે શેઠ વેપાર કરવા માટે કરિયાણાંનાં સાખસે વહાણા ભરીને રત્નદ્વીપ તરફ ચાળ્યો. ત્યાં જઈ સ કરિયાણાં વેચી ખીજાં નવાં કરિયાણાં લઇ તેનાં વાણા ભરી પાછે પોતાના નગર તરફ રવાના થયે!. તેવામાં યેગે વહાણા આડે રસ્તે થઇને કાલકૂટીપ આવીને અટકયાં અને ત્યાંથી વહાણેા નીકળી શક્યાં નહિ. તેથી સુરદત્ત શેઠ વહાણાને સૂફી દ્રવ્યને લખને દ્વીપ ઉપર ગયે, અને ત્યાંથી દ્રવ્યના ગાડા ભરીને પગ રસ્તે પોતાના નગર તરફ રવાના થયા. જ્યારે ગાડા ગાઢ જંગલમાં આવ્યાં ત્યારે લુંટારાઓએ બધું દ્રવ્ય લુંટી લીધું. તેથી શેઠ નિરાશ થઈ એકલા પેાતાના નગરમાં આવ્યા. ધેર આવીને જુએ છે તે પેાતાના ભંડા રમાં મૂકેલી અગિયાર ક્રોડ સુવર્ણ મુદ્રિકાએ પશુ દેખાય નહિ. હવે ચારે બાજુથી લક્ષ્મી ગુમાવવાથી શેઠ અને તેનું કુટુંબ બેબાકળું બની રૂદન કરવા લાગ્યું. અને તે બધા દુ:ખયુક્ત દિવસે પસાર કરવા લાગ્યા.
એકદા તે નગરના ઉદ્યાનમાં જપદ્માષ નામના આચાર્ય પધાર્યા. તેથી નરસિદ્ધ રાજાને ઉદ્યાનપાલે આવીને વધામણી આપી. રાજા વધામણી સાંભળી હયુકત પોતાના પરિવાર સહિત ગુરૂવંદન કરવા આવ્યો. તેની સાથે સુરદત્ત શેઠ પણુ આવ્યા હતા. ગુરૂમહારાજને વંદન કરી સૌ નિર્દોષ સ્થાન પર બેઠા, તે વખતે જયશ્રેષસૂરિએ પણ ધર્મ દેશના આપી—
अपारे संसारे कथमपि समासाद्य नृभवं,
न धर्मं य: कुर्याद्विषयसुख तृष्णातरलित : । बुडन् पारावारे प्रवरमपहाय प्रवहणं,
स मुख्या मूर्खाणामुपलमुपलब्धुं प्रयतते ॥ હે ભવ્ય જીવે, જે માણુસ આ અનંત સંસારને વિષે મહાકથી મનુષ્ય જીવન
Page #18
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષે ૪
[ ૩૧૨ ]
પામીને વિષય સુખની તૃષ્ણાથી જ્યાફૂલ થઇ ધ કરતા નથી તે મૂર્ખશામણિ સમુદ્રને વિષે ડુબતે છતાં ઉત્તમ વહાણને તજી દઈ પથ્થરને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરે છે. માટે હે મહાનુભાવા, તમે શ્રી તીર્થંકર દેવે, ગુરૂમહારાજ, જિનશાસન અને શ્રીસંધ એ ચારેયની ભતિ કરે. હિંસા, અસત્ય, ચારી, મૈથુન અને પરિગ્રહ એ પાંચને ત્યાગ કરી. ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર શત્રુઓને તેા. સર્વ જીવને વિષે મૈત્રી ભાવ કરી તથા ગુણવાન જતેાની સોભત કરેા. પાંચે ઇન્દ્રિઓનું દમન કરે. દાન આપે. તપશ્ચર્યા કરે. શુભ ભાવને ભાવા અને સંસારથી વિરકત બને. જેથી ઉત્તરાત્તર કલ્યાણની વૃદ્ધિ થાય.
આવી અમી ઝરણી ધ દેશના સાંભળી દરેક જીવેએ યશાયાગ્ય વ્રત નિયમ ગ્રહણ કર્યાં. સુરદત્ત શેટ્ટ પણ સમ્યકત્વને અંગીકાર કરી પૂછવા લાગ્યા કે હે પ્રભો, એવું કાઈ ઉપાય બતાવા કે જેથી મારૂ ગયેલું ધન પાછું મળે. તે વખતે ગુરૂમહારાજ લ્યા કે તમે પેષ દશમી વ્રતની આરાધના કરે. કારણ તે દિવસે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું જન્મ કલ્યાણુક છે માટે તે ત્રનની આરાધના તમે આ પ્રમાણે કરા—
પાષ દશમી (એટલે ગુજરાતી માગશર વદ દશમ)નું આરાધન કરવા માટે પ્રથમ નવમીના દિવસે સાકરના પાણીનું એકાસણું કરવું તે ઠામ ચેાવીહાર કરવા. દશમીને દિવસે એકાસણું કરી કામ ચૌવીહાર કરવા. તથા અગિયારશના દિવસે તેવિહારૂ એકાસણું કરવું. એકાસણું કરીને વિવિધ આહારનું પચ્ચખ્ખાણુ કરવું. ત્રણે દિવસ બ્રહ્મચર્ય પાળવું. બન્ને વખત પ્રતિક્રમણ કરવું. જિન મંદિરમાં અષ્ટપ્રકારી અથવા સત્તર પ્રકારી પૂજા ભાવવી. સ્નાત્રમાત્સવ કરવા. નવ અંગે આડ ંબર પૂર્વક ભગવાનની પૂર્જા કરવી. ગુરૂ પાસે આવી સિદ્ધાંતનું શ્રવણ કરવું. દશમીના દિવસે પૌષધ કરવા. શ્રી પાર્શ્વનાથા દૂતે નમ: એ પદની વીશ નાકારવાલી ગણવી. અને સાથી વગેરે બાર બાર કરવા. આ પ્રમાણે દશ વર્ષ સુધી કરવું અને વ્રતની આરાધના પૂર્ણ થઈ ગયા બાદ ઉદ્યાપન મહત્સવ કરવા.
આ પ્રમાણે હું શેઠ, જે જીવ પેદશમીની આરાધના કરે છે તેની મનકામના સિદ્ધુ ચાય છે. તે આ લેકમાં ધનધાન્યાદિક પામે છે, પરલાકમાં ઇન્દ્રાદિક પદ પામે છે અને છેવટ મેક્ષ પદ પામે છે. આ પ્રમાણે સુરદત્ત શેઠ પેાષદશમીનું માહાત્મ્ય સાંભળી વ્રત ગ્રહણ કરે છે, અને તેની વિધિપૂર્વક આરાધના કરે છે. અનુક્રમે વ્રતની આરાધના દશ વર્ષે પૂરી થઇ અને શેઠને પણ ભાગ્યેયનાં ચિહ્નો દેખાવાં લાગ્યાં. કાલટ્ટ દ્વીપનાં વાણા પણ આવી પહાંચ્યાં અને ભંડારની અગિયાર ક્રેડ સુવણ મુદ્રિકા પશુ પ્રાપ્ત થઇ. ગુમાવેલી લક્ષ્મી પ્રાપ્ત થઈ તેથી શેડ અને શેઢાણી અન્તે આનંદ પામ્યા અને કહેવા લાગ્યા કે !!, જૈન શાસન તે પ્રગટ પ્રભાવવાલુ છે. એની આરાધનાથી અમારી ગયેલી લક્ષ્મી પણ પાછી આવી. માટે હું કુટુંબી ને, વીત રાગના ધર્મ જ આરાધના યોગ્ય છે. આવી રીતે ઉપદેશ આપી દરેકને જૈનધર્મના ભકત બનાવ્યા અને પોતે પણ વિશિષ્ટ પ્રકારે પ્રભુભક્તિમાં લીન અન્યા. ત્યારપછી બર પૂર્વક વ્રતને ઉજ્ઞાપન મહત્સવ કર્યાં.
Jain Education leg
Page #19
--------------------------------------------------------------------------
________________
પ્રભુ મહાવીરનું તત્વજ્ઞાન
લેખક–આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરિજી
(ગતાંકથી ચાલુ)
પાપ તાવ અનંતનાની પરમેયકારી પશ્મ પ્રભુ મહાવીર મહારાજાએ એવું તવ પાપ નામનું કહ્યું છે. આ પાપ નામના ચેથા તત્ત્વથી જ જગતમાં દુઃખનું સત્વ (અસ્તિત્વ) છે. એટલા જ માટે લાક્ષણિક જ તેનું લક્ષણ પણ તેવું જ બાંધે છે–
दुःखात्यत्तिप्रयोजकं कर्म पापम् ।
દુઃખની ઉત્પત્તિના કારણરૂપ જે કર્મ હોય તેનું નામ પાપ તત્વ કહેવાય છે. આ લક્ષણમાં જે કેવલ “જર્મ srv[ એવું લક્ષણ કરીએ તે પુણ્યરૂપ કર્મમાં લક્ષ
ગુની અતિવ્યપ્તિ જાય, માટે સુરરિકાનાં એ વિશેષણ મૂકયું છે. જે મુ સ્તિક એટલું જ કહીએ તે વિષ કટકાદિમાં અતિવ્યાપ્તિ થાય માટે કર્ક એ વિશેષ્ય પદ મૂક્યું છે. આથી સ્પષ્ટ છે કે પાપ તત્ત્વથી જ દુઃખ ઉત્પન્ન થાય છે. માટે જે દુઃખને ખપ ન હોય તે પાપને સમૂલ નાશ કરે જ જોઈએ. પાપના સંપૂર્ણ નાશને લાયક ક્રિયા આવતાં એક પણ શુભાશુભ કર્મ રહી શકતું નથી. અને તેમ થતાં અનંત ચતુષ્ટયને પામી આત્મા શાશ્વત સુખનું ધામ બને છે. પ્રભુએ તે પાપના ખાસી ભેદ બતાવ્યા છે તે નીચે મુજબ સમજવા
માત, શ્રત, અવધિ, અને પર્યવ અને કેવલજ્ઞાનાવરણીય નામની પાંચ પાપ વકૃતિઓ, તથા દાન, લાભ, ભગ, ઉપભોગ અને વીર્ય એ પાંચને અંતશય કરનારી પાંચ પ્રકૃતિઓ એમ દશ પ્રકૃતિ, જ્ઞાનના અભાવથી પ્રાણીઓને જે દુઃખ થાય છે, તે દુઓને ઉત્પન્ન કરે છે. મતિ, ભૂત, અવધિ અને મન:પર્યવની આવારક પ્રવૃત્તિઓ એટલા જોરશોરથી આવરણ કરી શકતી નથી, તેથી તેમની હયાતીમાં પણ કેટલેક
( ૩૧૨મા પાનાનું અનુસંધાન ). હું ગૌતમ, ત્યાર પછી તે શેઠ સંસારથી વિરક્ત બની ચારિત્ર અંગીકાર કરી વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરી, સમાધિપૂર્વક મરણ પામી પ્રાણુત નામના દશમા દેવલોકમાં દેવ થયો. ત્યાંથી અવી મહાવિદેહમાં ઉત્પન્ન થઈ ચારિત્ર ગ્રહણ કરી મિક્ષ પદને પામશે. ઉપસંહાર
આત્માના જ્ઞાન દર્શન ચારિત્રદિ ગુણોને ખીલવવામાં નિમિત્તરૂપ પિષદશમાં નામના પર્વની સુરદત્ત શેઠે જેવી રીતે આરાધના કરી તેવી રીતે દરેક આત્માથી જી ત્રિકરણ ને આરાધના કરે એ જ શુભેચ્છા.
Page #20
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન સત્ય પ્રકાશ
[૧૪]
જ્ઞાનને પ્રકાશ પામી શકાય છે. તે માટે તે દેશધાતી કહેવાય છે. જ્યારે કેવલજ્ઞાનાવરણીય શેરથી આવરણ કરનાર હોવાથી તે સર્વઘાતી કહેવાય છે. જનન્તરાય આદિ આ પાંચ પ્રકૃત્તિઓ પણ એટલું જોર નથી કરતી તેથી જ તેને સત્વમાં પણ અમુક અંશે દાન, લાભ આદિ મેળવી શકાય છે. તે માટે તે દેશવાતિ છે. ચસુદર્શનાવરણીય, અચક્ષુદર્શનાવરણીય, અવધિ દર્શનાવરણય અને કેવલદર્શનાવરણીય, એ ચાર તથા નિદ્ર, નિદ્રા નિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને ત્યાનહિં, એ પાંચ એમ દર્શનાવરણીયની નવ પ્રકૃત્તિઓ, આત્માના સામાન્ય ઉપગને પણ રોકનારી હાઈ પાપ પ્રકૃત્તિઓ છે. એમ પાપના ઓગણીસ ભેદ થયા તેમાં ચક્ષુ, અચશું, અવધિદર્શનાવરણીય દેશઘાતિ છે. જ્યારે કેવલદર્શનાવરણીય સર્વઘાતી છે. તેમનાં અનુક્રમે આ પ્રમાણે લક્ષણે છે
બ્રિાદિનામિક્ઝાનિકોષscar #rળ # મતિझातावरणम् ।
' શબ્દ નિરપેક્ષ પાંચ ઇન્દ્રિો અને છઠ્ઠા મનથી પેદા થનાર બોધને શકનાર કર્મ મતિજ્ઞાનાવરણીય કહેવાય છે. અભિલાષ નિરપેક્ષ એવું જે બોધને વિશેષણ ન અપાય તે લક્ષણ. શ્રતનાનાવરણીયમાં ચાલ્યું જાય છે. કારણ કે તે પણ ઇન્દ્રિયાનિન્દ્રય જન્ય બેધને આવરણ કરનાર છે. પરંતુ અભિલાષ એટલે શબ્દનિરપેક્ષ નથી.
ફારપૂછાથagram છુફાન !
શબ્દ-વર્ણ દ્વારા વાચ્ય વાચક ભાવના વિચારથી ઉત્પન્ન થતું ગાન કૃતનાન છે. અને તેને રોકનાર કર્મ સુતજ્ઞાનાવરણીય કહેવાય છે.
જિનિન્દ્રજિસમૂર્તવિપત્યિક્ષાનાવર િર્મ अवधिज्ञानावरणम् ।
પાંચ ઈન્દ્રિય અને મનની અપેક્ષા વગર રૂપી દ્રવ્યને વિષય કરનાર, પ્રત્યક્ષ શાનને રોકનાર કર્મને અવધિજ્ઞાનાવરણ કહ્યું છે. રૂપી દ્રવ્યને વિષય કરનાર મતિજ્ઞાન પણ છે. તેના આવારકમાં લક્ષણ ન ચાલ્યું જાય તે માટે લક્ષણમાં ઈન્દ્રિયનિન્દ્રિયનિરપેક્ષ એવું વિશેષણ મૂકવામાં આવ્યું છે. કેવલજ્ઞાનાવરણીયમાં લક્ષણ ન ચાલ્યું જાય, માટે મૂર્ત દ્રવ્યથી માત્ર મૂર્ત દ્રવ્ય સમજવું. કેવલજ્ઞાન માત્ર મૂર્ત દ્રવ્યને વિષય નથી કરતું, કિન્તુ મૂતીમૂર્તિને વિષય કરે છે. અહિં માત્ર શબદ સકલાર્થ વાચી હોવાથી મનયર્થવજ્ઞાનાવરણીયમાં પણ લક્ષણ જઈ શક્યું નથી.
इन्द्रियानिन्द्रयनिरपेक्षसज्ञिपश्चरिद्रयमनोगतभावज्ञापकात्मप्रत्यक्षशानाsator" કર્મ મન:પર્યાવર
ઈન્દ્રિય અનિદ્રિય નિરપેક્ષ, સંગ્નિ પંચેન્દ્રિયના મનોગત ભાવને જણાવનાર પ્રત્યક્ષ જ્ઞાનના આવરણના હેતુરૂપ કર્મ મન:પર્યજ્ઞાનાવરણ કહેવાય છે.
અહિં પણ સંપત્તિ પંચેન્દ્રિય ભાવમાત્ર એમ માત્ર પદ સમજવું. નહિ તે આ
Jain Education stational
Page #21
--------------------------------------------------------------------------
________________
અંક ૫]
પ્રભુ મહાવીરનું તત્વજ્ઞાન
[ ૩૫ ]
लोकालोकवतिसकलद्रव्यपर्यायप्रदर्शकप्रत्यक्षज्ञानावरणसाधनं कर्म केवलज्ञानावरणम्।
કાલોકમાં રહેલા સકલ દ્રવ્ય પર્યાને બતાવનાર, પ્રત્યક્ષ જ્ઞાનના આવરણનું સાધન કમ કેવલજ્ઞાનાવરણ કહેવાય છે.
सामग्रीसमवधानासमवधाने सति दानसामर्थ्याभाषप्रयोजक कर्म दानान्तराय:।
સામગ્રીના સમવધાનમાં અથવા અસમવધાનમાં દાન સામર્થના અભાવને પ્રેરનારું કમ દાનાન્તરાય કહેવાય છે. સામગ્રી ન હોવાથી નથી આપતે એમ કેઈ ન સમજ લે એટલા માટે લક્ષણમાં “સામસાઇલન એ વિશેષણ મૂકવામાં આવ્યું છે. અને સામગ્રીના અભાવ વાળામાં દાનાન્તરાય નથી એમ કેઈ ન સમજે તે માટે કામવષાન નામનું બીજું વિશેષણ મૂકયું છે. सम्यग्याचितेऽपि दातृसकाशादलाभप्रयोजकं कर्म लाभान्तरायः।
ભલી પ્રકારે યાચના કરે છેતે પણ દાતારથી લાભના અભાવને પ્રેરણા કરનારું કર્મ લાભારાય કહેવાય છે. લાભને અભાવ સર્વને અનિષ્ટ છે માટે આ પાપપ્રકૃતિ છે. એવી રીતે ઉપરની પ્રકૃતિમાં પણ સમજવું.
કોઈ એમ ન સમજે કે માગનારને યાચતાં નહોતું આવડતું માટે ન મળ્યું. તેટલા માટે લક્ષણમાં
એ વિશેષણ મૂકવામાં આવ્યું છે. વિશે પણ વિશેષ્ય આદિનું પદત્ય પાપના લક્ષણની જેમ સર્વત્ર સમજી લેવું.
अनुपहतांगस्यापि ससामग्रीकस्यापि भोगासामर्थ्यहेतुः कर्म भोगान्तराय।
સકલ અંગોપાંગ સહિત, સકલ સામગ્રી સહિત, એવા પુરૂષમાં પણ ભાગના અસામર્થ્યનું કારણ કમ ભેગાન્તરાય કહેવાય છે. આ લક્ષણમાં અંગોપાંગની ખામી અથવા સામગ્રીને અભાવ હેતુ રૂપે નથી એમ બતલાવવા બે વિશેષણે મૂક્યાં છે. આથી સિદ્ધ થાય છે કે કેવલ ભોગાન્તરાય કર્મ જ ભેગની અસમર્થતામાં પ્રેરક છે.
સકલ અંગોપાંગ સહિત, સકલ સામગ્રી સહિત, એવા પુરૂષમાં પણ ઉપભેગના અસામર્થ્યનું કારણ કર્મ ઉપભેગાન્તરય કહેવાય છે. પદ પ્રયોજન ઉપર પ્રમાણે સમજવું.
पकशो भोग्यं भोगो यथा कुसुमादयः। अनेकशी भोग्यमुपभोगो यथा वनितादय:।
એકવાર ભેગવવામાં આવનારી વસ્તુઓ ભેગ કહેવાય છે, જેમ કુસુમ વગેરે અને અનેક વખત ભાગવામાં આવતી વસ્તુઓ ઉપભેગ કહેવાય છે, જેમ બી વગેરે.
पीनांगस्यापि कार्यकाले सामर्थ्य विरहप्रयोजकं कर्म वीर्यान्तरायः।
પુષ્ટ એવા પણ મનુષ્યને કાર્ય વખતે શકિતના અભાવને કરનારૂં કર્મ વીર્યન્તરાય કહેવાય છે. નિર્બળ હોવાથી વીર્ય-શક્તિ નથી એમ કોઈ ન માને તેટલા માટે જાન
ત્તિ પદ મૂક્યું છે. વળી કાર્ય ન હોય તે વીર્યવાળા પણ તેનો પ્રયોગ કરતા નથી તેટલા માટે કાર્ય પદ મૂક્યું છે.
चक्षुषा सामान्यावगाहिबोधप्रतिरोधकं कर्म चक्षुर्दर्शनावरणम् ।
Page #22
--------------------------------------------------------------------------
________________
[૧૬]
શી જૈન સત્ય પ્રકાર
ચક્ષથી ઉત્પન્ન થનારા સામાન્ય બોધને રેકનાર કર્મ ચક્ષુદર્શનાવરણ કહેવાય છે.
तद्भिन्नेन्द्रियेण मनसा च सामान्यावगाहिबोधप्रतिरोधकं कर्म अचक्षु. ईशनावरणम्।
ચક્ષુથી ભિન્ન ઇન્દ્રિય અને મન વડે ઉત્પન્ન થતા સામાન્ય જ્ઞાનને રોકનાર કર્મને અચક્ષુદર્શનાવરણ કહ્યું છે. પૂર્વોકત દર્શનાવરણયના વ્યવચ્છેદના માટે સમિતિ પદ સમજવું.
મૂર્ત વિચારક્ષપણામાથાર્થuળાવરણ, જર્મ ગણિયા
મૂર્ત દ્રવ્યને વિથ કરનાર પ્રત્યક્ષરૂપ સામાન્ય અર્થના ગ્રહણમાં આવરણનું હેતુ રૂપ કર્મ અવધિદર્શનાવરણ કહેવાય છે. અહિં પણ પૂર્વની માફક માત્ર સમજવું.
समस्तलोकालोकपतिमूर्तामूर्तद्रव्यविषयकगुणभूतविशेषसामान्यरूपप्रत्यक्षप्रतिरोधकं कर्म केवलदर्शनावरणम् ।
સકલ લેક અને અલકમાં રહેલ મૂર્ત અને અમૂર્ત દ્રવ્યને વિષય કરનાર તથા વિશેષ ધર્મોને ગૌણ કરનાર અને સામાન્ય ધર્મોને પ્રધાનપણે જેનાર પ્રત્યક્ષ જ્ઞાનને રેકનાર કર્મ કેવલદર્શનાવરણ કહેવાય.
चैतन्याधिस्पष्टतापादकं सुखप्रबोधयोग्यावस्थाजनकं कर्म निद्रा ।
ચતન્યને દબાવનાર સુખથી જગાવવા લાયક અવસ્થાને ઉત્પન્ન કરનાર કી નિદ્રા કહેવાય છે.
चैतन्याधिस्पष्टतापादकं दुःखप्रबोध्यावस्थाहेतुः कर्म निद्रानिद्रा।
ચૈિતન્યને આક્રમણ કરનાર દુઃખથી જગાડવા લાયક અવસ્થાનું હેતુભૂત કર્મ નિદ્રાનિદ્રા કહેવાય છે.
उपविष्टस्योस्थितस्य वा चैतन्याधिस्पष्टतापादक कर्म प्रचला ।
બેઠેલા તથા ઉભેલાના ચૈતન્યની અસ્પિષ્ટતાનું પેદા કરનાર કર્મ પ્રચલા કહેવાય છે.
चंक्रममाणस्य चैतन्याधिस्पष्टतापादक कर्म प्रचलाप्रचला। ચાલતા પ્રાણીના ચૈતન્યને ગુમ કરનાર કર્મ પ્રચલાપ્રચલા કહેવાય છે.
जागृदयस्थाध्यवसितार्थसाधनविषयस्वापावस्थाप्रयोजकं कर्म स्स्याનડિ .
જાગતી વખતે વિચારેલા અર્થ સાધનને વિષવ કરનાર નિદ્રા અવસ્થાનું પ્રેરક કર્મ હત્યાનદ્ધિ કહેવાય.
યક્ષદર્શનાવરણીયથી લઈ કેવલદર્શનાવરણીય સુધીની ચાર અને નિદ્રાથી ભાંડી સ્થાનદ્ધિ સુધીની પાંચ નિદ્રાએ એ મલી દર્શનાવરણીયની નવ પ્રકૃત્તિઓ થઈ અને પૂર્વોક્ત જ્ઞાનાવરણીયની પાંચ અને અંતરાયની પાંચ એમ દશ સર્વે મળી ૧ પ્રકૃતિઓ, પાપમાં દાખલ થઈ શકે એ વાત તેના લક્ષણોથી જ સ્પષ્ટ થાય છે.
(અપૂર્ણ)
in Education International
Page #23
--------------------------------------------------------------------------
________________
શ્રીનમસ્કાર મહામંત્ર-માહાત્મ્ય
લેખક~~શ્રીયુત સુચ, પુરૂષાત્તમદાસ બદામી
બી. એ., એલએલ. બી. રિટાયડ મે. કા, જજ
નમદાર ભત્ર જેને આપણે નવકારના નામથી જાણીએ છીએ તે સૂત્ર જેને સભાજમાં એટલું બધું પ્રસિદ્ધિ પામેલું છે કે એ નામથી કાઇ પણ જૈન ભાગ્યેજ અજ્ઞાત હાય. નવકારને ગણુનાર અને જૈન એ બે શબ્દો જાણે એકાવાચી હોય તેવા ભાસે છે, માત્ર વ્યવહારથી જ આમ દેખાય છે એમ નહિ, પરંતુ વસ્તુત પશુ આપણે ઊંડા ઉતરીને વિચાર કરીએ તે આપણી ખાત્રી થાય છે કે નવકારના ગણનાર અને જૈન એ જુદા હાઈ શકે જ નહિ. સામાન્ય રીતે અર્થ તપાસીએ તે જૈન શબ્દનો અજિનેશ્વર ભગવાનના અનુયાયી એમ માલુમ પડે છે. અને નવકારના ગણનાર સૌથી પ્રથમ જિનેશ્વર ભગવાનને નમરકાર કરે છે, અને પછી આડે કમને ક્ષય થયા પછી સિદ્ધને નામે ઓળખાતા તેમને અથવા સામાન્ય કેવલીને જે વિશિષ્ટ પર્યાય તેને નમસ્કાર કરે છે. અને ત્યારબાદ એ જિનેશ્વર ભગવાને પ્રરૂપેલા સિદ્ધાંત પ્રમાણે પોતાને આચાર રાખનાર અને તે સિદ્ધાંતાના અન્ય જીવાને ઉપદેશ કરનાર તથા શિષ્ય ગણુને અધ્યયન કરાવનાર અને મેક્ષાભિલાષી જીવાને મેક્ષ માગ માં સહાય કરનાર સૂરિ ભગવંતે, ઉપાધ્યાય ભગવંતો અને મુનિ મહારાજાઓને નમસ્કાર કરે છે. આમ હાવાથી નમકારના ગણનાર અને જૈન એ અન્ને વસ્તુતઃ એક જ હોવા જોઈએ એમ આપણે વિના સાચે નિણૅય કરી શકીએ છીએ.
આપણી અનેક પ્રકારની ધાર્મિક ક્રિયામાં નમસ્કાર મંત્ર સિવાય આપણે એક પગલું પણ ભરી શકીએ તેમ નથી. આપણે પ્રાતઃકાલે નિદ્રામાંથી જાગીએ ત્યાર્થી માંડીને રાત્રે નિવશ થઇએ ત્યાં સુધીમાં આપણે જે જે ક્રિયાઓ કરવાની હોય છે તે બધામાં નમસ્કાર મંત્ર વિના ચાલી શકતું નથી. બીજા સૂત્રા ન આવડે તે તે અન્ય ભાઈ મેલે તે આપણે સાંભળીને આપણી ક્રિયા કરીએ, પરંતુ નવકાર મંત્ર તે અવશ્ય આપણે જાણુવા જ જોઇએ. કાઉસ્સગ્ગ કરવાના હોય ત્યારે જે સૂત્ર વગેરે તેમાં ચિતવવાનાં હાય તે ન આવડે તો તે બદલ અમુક સખ્યામાં નમસ્કાર મંત્ર ગણુવા એમ જણાવવામાં આવે છે, અને તેમ કરાય છે. પશુ નમસ્કાર મંત્ર ન આવડે તે ગાડું જરા પણુ આગળ ચાલે નહિ.
નમસ્કાર મંત્રને પ્રભાવ અસાધારણ માનવામાં આવેલા છે, અને તેથી જ કાઈ પશુ આત્માન્નતિનું શુભ કાર્ય કરવાનું હાય ત્યારે કે સંસાર વ્યવહારનું કાર્ય શરૂ કરવાનું હાય ત્યારે તેમજ જન્મ તથા મરણના પ્રસંગે વખતે નવકાર મંત્રનું સ્મરણ કરવાની પ્રથા આપણે રાખેલી છે. નમસ્કાર મંત્રને ચોદ પૂના સાર કહેલા છે, એટલુ જ નહિ પણ જુદાં જુદાં અગપ્રવિષ્ટ સૂત્રાને શ્રુતસ્કંધ કહેવામાં આવે છે જેમકે આચારગ
Page #24
--------------------------------------------------------------------------
________________
[૧૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
શ્રુતસ્કંધ વગેરે, ત્યારે આ પવિત્ર નમસ્કાર મંત્રને પંચબંગલ મહાકતર કહેવામાં આવે છે. એટલું જ નહિ પણ તેને સર્વ શ્રુતસ્કંધમાં વ્યાપક ગણવામાં આવેલો છે. નમસ્કાર મંત્રનો કેટલે અચિંત્ય પ્રભાવ છે તેને આપણને ખ્યાલ આવે તેટલા માટે એ સૂત્રમાં જ સ્પષ્ટપણે જણાવી દીધું છે કે આ પંચ નમસ્કાર સર્વ પાપોને પ્રકૃષ્ટપણે નાશ કરનાર છે, અને જગતમાં જે મંગલે છે તે સર્વમાં આ નમસ્કાર મંત્રનું સ્થાન પહેલું છે-મુખ્ય છે. જે વસ્તુમાં આપણું સર્વ પાપોને પ્રચૂપણે નાશ કરવાનું સામર્થ્ય હાલ તે વસ્તુથી આપણને ઐહિક ઇચ્છિત વસ્તુઓ મળે એ તે સહેજે સમજાય તેમ છે. ડાંગરને પાક જે વડે પેદા કરી શકાય તેવું હોય તે વડે ઘાસ તે આપોઆપ મળી જાય એમાં તે વિચાવાનું જ શું ? જે નમસ્કાર મંત્રના સ્મરણથી સર્વ પાપને નાશ થઈ છેવટે મોક્ષની પ્રાપ્તિ થઈ શકે તેમ છે તે નમસ્કાર મંત્રના પ્રભાવથી ઐહિક ઈચ્છાઓ પૂર્ણ થાય અને પરલોકમાં સદ્ગતિ પ્રાપ્ત થાય એમાં આશ્ચર્ય શું?
પરંતુ એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે કોઈ પણ શુભ ક્રિયા સમજીને તેમાં અંતરંગ શ્રદ્ધા ઉત્પન્ન થયા પછી ઉપયોગ અને વિધિ સહિત કરવામાં આવે તે જ તે શ્રેષ્ઠ ફળ આપનારી થાય છે. શ્રદ્ધા હોય પણ તે સમજપૂર્વકની ન હોય, અથવા તે હોવા છતાં પણ ક્રિયા કરતી વખતે તેમાં યથાર્થ ઉપયોગ ન હોય, અથવા તે તે વિધિસહિત કરાતી ન હોય, તેને માટે જે આદર અને બબાન રાખવું જોઈએ તે રાખવામાં આવતું ન હોય, ક્રિયા કરતી વખતે ન્યચિત્ત હોય તો તે ક્રિયા છે કે તદ્દન નિષ્ફળ જતી નથી, છતાં પણ તે યથાર્થ પતિએ કરવામાં આવે અને આપણે જેવું ફળ મેળવવા ભાગ્યશાળી થઈએ, તેવું ફળ આપનાર તે થઈ શકતી નથી જ.
તેથી આપણે માટે ખાસ જરૂરનું છે કે આપણે નમસ્કારમંત્રનું પઠન જાપ કે ધ્યાન કરીએ તે વખતે, પાંચે પરમેષ્ઠિ ભગવાને પ્રત્યે સંપૂર્ણ આદર અને બહુમાન રાખી, સર્વ પાપનો નાશ કરનાર પરમેષ્ઠિમંત્ર જાપ કરવાને, તેનું સ્મરણ કરવાને, તેનું ઉચ્ચારણ કરવાને આપણને પ્રસંગ પ્રાપ્ત થાય તે માટે હૃદયમાં ખરેખર આલ્હાદ લાવી અને અહોભાગ્ય સમજી તીવ્ર ઉપયોગ સહિત આપણે આપણું કાર્ય કરવું. પણ આ પ્રમાણે થાય કયારે? આ મહત્ત્વને પ્રશ્ન છે. એ પ્રશ્નને વિચાર કરતાં આપણને સમજાય છે કે જે નમસ્કારમંત્રને દરેક શબ્દની અને દરેક પદની વ્યાખ્યા આપણી સમાજમાં સારી રીતે આવે અને એ નમસ્કાર મંત્રના પાઠથી જેઓને આગળ અહિક અને આમુમ્બિક લાભ મા હોય તેવાં દષ્ટાંતે આપણી સમક્ષ ખડાં હેય, તે આપણી શ્રદ્ધા પરિપકવ થાય, અને આપણે ઉપગ સતેજ રહે, તેમજ આપણે આદર અને બહુમાન પણ અત્યંત વૃદ્ધિ પામે. આથી એ તરફ આપણું લક્ષ દોડાવીએ.
આ નમસ્કારસંવમાં આપણે ૧ અરિહંત, ૨ સિદ્ધ, 2 આચાર્ય, ૪ ઉપાધ્યાય અને ૫ સાધુએ પાંચને નમસ્કાર કરીએ છીએ. આપણે સર્વ ઈચ્છીએ છીએ કે આપણે આત્મા જે અનાદિ કાળથી આઠ પ્રકારનાં કર્મોના ફસામાં ફસાઈ જઈ પોતાનું
અનન્તજ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય વગેરે ધન બે બેઠેલે છે તે તે ફસામાંથી છુટ અને Jain Educat પિતાનું ખરું સ્વરૂપે પ્રગટ કરવા સમર્થ થાય. આપણે ઈચ્છીએ છીએ કે આપણું
Page #25
--------------------------------------------------------------------------
________________
અક પ1
શ્રી નમસા મહામત્ર-મહાગ્ય
[૩૧૯]
અનાદિકાળથી થતું પરિભ્રમણ બંધ થાય, અને આપણે સાદિ અનંતકાળ અક્ષય સુખમાં રહીએ. આ આપણી ઈચ્છા અરિહંત આદિ પાંચને નમસ્કાર કરવાથી કાળાંતરે પણ સફળ થઈ શકે તેમ હોય તે આપણે નમસ્કાર સહેતુક છે, સફળ છે.
આપણે આટલું તે કબૂલ રાખવું જોઈએ કે આપણે અમુક ગુણ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતા હોઈએ તે આપણે તે ગુણ તરફ અને તે ગુણ પ્રાપ્ત કરાવવામાં જે આપણા ઉપકારી હોય તેના તરફ આદર અને બહુમાન રાખવા જોઈએ, અને તે ગુણને અને તે ઉપકારકને ખૂબ ભક્તિથી પૂજવા જોઈએ. ગુણ કાંઈ એવી વસ્તુ નથી કે જે આંખેથી દેખી શકાય, અથવા બીજી કોઈ પણ ઇન્દ્રિયને ગોચર થઈ શકે. ગુણને ભજવે અથવા ગુણ તરફ બહુમાન રાખવું એટલે એ ગુણ જેઓમાં રહેલો હોય તેની સેવા કરવી, તેનું બહુમાન કરવું. ગુણ ત્યાં ગુણ અને ગુણ ત્યાં ગુણ, આમ વસ્તુસ્થિતિ હોવાથી અરિહંતાદિ પાંચમાં જે એવા ગુણ હોય કે જે આપણી એક્ષપ્રાપ્તિનું અનન્તર કે પરંપરાથી કારણ થઈ શકે તો આરહેતાદિને કરવામાં આવતા નમસ્કાર ખરેખર સાર્થક છે, તેમજ જરૂર છે,
શ્રી અરિહંત ભગવાનને મુખ્ય ગુણ સમ્યગુદર્શનાદિ રૂપ મેક્ષમાર્ગ બતાવવાનો છે. તે માગ જે આપણે જાણવામાં આવે તે આપણે તે માર્ગે પ્રયાણ કરી શકીએ, અને પરિણામે મેક્ષનગર પહોંચી શકીએ. તેથી પરંપરાથી અરિહંત ભગવાન આપણી એક્ષપ્રાપ્તિના હેતુ છે. સિદ્ધ ભગવાનને મુખ્ય ગુણ અપ્રવિણુશ યાને શાશ્વતપણું છે. એ ગુણ આપણું જાણવામાં આવે તે મેક્ષનું સુખ અક્ષય છે, શાશ્વત છે એમ આપણી પ્રતીતિ થાય અને તે પ્રાપ્ત કરવા માટે રૂચિ અને પ્રીતિ પણ વધે. આચાર્ય મહારાજ સમ્યગદર્શનાદિ મેક્ષ માર્ગ જે આચાર પાળવાથી સુલભ્ય થાય છે તે આચાર પાળનારા હોય છે અને તેનો સતત ઉપદેશ કરે છે, તેથી આપણે તે આચારના જાણકાર બની તે આચારને વર્તનમાં મૂકવાવાળા થઈ શકીએ છીએ. ઉપાધ્યાય મહારાજ પોતે વિનીત શિષ્યમાં કર્મ કરવાને સમર્થ એવા નાનાદિનું વિનયન કરે છે, તેથી તેઓ મહા ઉપકારી છે. તેમજ સાધુ મહારાજાએ મેક્ષપ્રાપ્તિની લાલસાવાળા જીવોને તે માટે કરવાની ક્રિયામાં સહાયક થાય છે, તેથી તેઓનો ઉપકાર પણ ઘણે છે. આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે અરિહંસાદિ પાંચ આપણને મોક્ષપ્રાપ્તિના કાર્યમાં એક અથવા બીજી રીતે ખરેખર ઉપકારી છે. આ કથનના સમર્થમાં શ્રી વિશેષાવસ્યકની નીચેની ગાથા ધી રાખવા જેવી છે –
मग्गो अधिप्पणासो आयारे विणयया सहायसे । पंचविहनमोकारं करेमि पएहिं हेऊहिं (मार्गोऽधिप्रणाश आचारो विनय : सहायत्वम ।
पञ्चविधनमस्कारं करोम्यैतेर्हेतुभिः]
આ પ્રમાણે અરિહંતાદિ પાંચને નમસ્કાર કરવા માટે સામાન્ય પ્રકારે હેતુઓ આપણે
જોયા; તેથી એ પાંચે પૂજ્ય તરફ આપણે ભક્તિભાવ રાખ જરૂર છે એમ આપણને Jain Educationલાગે છે. એઓનું વિશેપ સ્વરૂપ કાંઈક જુણવામાં આવે તો આપણે ભકિતભાવ વિશેષ
nelibrary.org
Page #26
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન સત્ય પ્રકાર
=
ર ક મા સ િ
વધે, તેમજ સામાન્ય પ્રકારે જે હેતુઓ આપણે જોવા તે સંબંધમાં પણ વિશેષ ચર્ચાત્મક જાણવાનું મળે તે એ હેતુઓની વાસ્તવિકતા આપણામાં દર રીતે ઠસી જાય. આપણે તે પરત્વે કાંઈક વિચાર કરીએ.
અરિહંત ભગવાન મેક્ષના હેતુ હોવાથી પૂજ્ય છે એમ કહેવાયું છે. પરંતુ મેક્ષના હેતુ તે સમ્યગદર્શનાદિ છે, એ હોય તે મોક્ષના સદ્ભાવ છે, અને એના અભાવે તેને અભાવ છે. અરિહંત ભગવાન તે સમ્યદર્શનાદિ માર્ગને ઉપદેશ આપે છે તો એમને મોક્ષના હેતુ શા માટે માન્યા? આના ઉત્તરમાં જણાવવાનું કે સમ્યગ્ગદર્શનાદિ માર્ગ જ મેક્ષને હેતુ છે એ વાત તે સત્ય છે, પરંતુ તે માર્ગના ઉપદેશકપણાથી તે ભાર્ગ તેમના આધીન હોવાથી તેઓ તેના હેતુ કહી શકાય. અથવા બીજી રીતે પણ સમાધાન થઈ શકે તેમ છે. કારણમાં કાર્યોને ઉપચાર થઈ શકે છે. એટલે કે કારણમાં કાર્યનું આપણું થઈ શકે છે. જેમકે ઇસ નાયુ વૃતધી એ કાંઈ આયુષ્ય નથી, પણ આયુષ્યનું કારણ છે. છતાં કારણમાં કાર્યને ઉપચાર કરીને તને જ આયુ કહેવામાં આવે છે. તે પ્રમાણે મોક્ષનું હેતુપણું સમ્યગદર્શનાદિ માર્ગમાં રહેલું છે, અને સમ્યગુદર્શનાદિ માર્ગ બતાવનાર અરિહંત ભગવાન હોવાથી અરિહંત ભગવાન સમ્યગદર્શનાદિ માર્ગરૂપ કાર્યના કારણુ છે. એ કારણમાં કાર્યને ઉપચાર કરીએ તે એ કારણને મેક્ષનો હેતુ કહી શકાય. વળી લોકવ્યવહારમાં પણ આપણે અનુભવીએ છીએ કે કારણુનું કારણ હોય તે પણ ઈચ્છિત કાર્યની સિદ્ધિ માટે પ્રથમ કારણની પેઠે જ ઉપાદેય છે. તેથી પણ અરિહંત ભગવાન પૂજ્ય ગણાવવા જોઈએ.
એક બીજી શંકા પણ આ પ્રસંગે ઉઠાવવામાં આવે તે એ છે કે ભાગના ઉપદેશકપણાથી અરિહંત ઉપકારી હોય, અને ઉપકારી હોવાથી મોક્ષના હેતુ કહેવાય તે મોક્ષમાર્ગના સાધનભૂત વસ્ત્ર, પાત્ર, આહાર, શમ્યા, આસન આદિના દાનથી ગૃહસ્થ પણ માર્ગના ઉપકારી ગણાવવા જોઈએ અને તેથી પરંપરાએ સર્વે પૂજ્ય ગણાવવું જોઈએ. આ શંકા અસ્થાને છે, કારણ કે પરંપરાથી ત્રણે જગત ભલે માર્ગોપકારી ગણાય, પરંતુ જ્ઞાનાદિ ત્રય (જ્ઞાન, દર્શન અને ચારિત્ર) વધારે પ્રત્યાયન-નજદીકનું કારણ છે, તેમજ એકતિક કારણ પણ છે, તેથી એ જ્ઞાનાદિ ત્રય મેક્ષમાર્ગ છે, અને તે માર્ગને ઉપદેશ આપનાર અરિહંત ભગવાનને મોક્ષમાર્ગના ઉપકારી ગણવામાં આવે છે, અને ગૃહસ્થને તેવા ગણવામાં આવતા નથી. તેમજ વસ્ત્ર, આહાર, શયા, આસન આદિ સાધનોને પણ ગણવામાં આવતા નથી. વળી વિશપ એ પણ સમજી લેવાનું છે કે અરિહંત ભગવાનના દર્શન માત્રથી જ ભવ્ય જીવોને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થઈ શકે છે, તેથી પણ તેમને મોક્ષમાર્ગ સંબોધી શકાય. આમ બે રીતે એક તે જ્ઞાનાદિ માર્ગના દાતપણથી, અને બીજી પોતે જ મોક્ષમાર્ગ ભૂત હેવાથી–અરિહંત જ પૂજ્ય છે, પરંતુ ગૃહસ્થાદિ પૂજય હોઈ શકે જ નહિ.
અરિહંત ભગવાનના સંબંધમાં હાલે આટલી વિચારણા કરી. હવે સિદ્ધ ભગવાન
૧ જુઓ વિ. આ. ગા. ર૪૫-ર૯૪૧. 1 EducatIO એ વિ. આ ગા. ૨૯૪૦૮ કte & Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
શ્રી નમસકાર મહામંત્ર-મહાય
[૨]
સંબંધમાં કાંઇક જોઇએ. સિદ્ધ ભગવંતે આ જ જ્ઞાન દર્શન ચરિત્ર લક્ષણ માર્ગે અવિપ્રણાશ ભાવે મેક્ષ પામી કૃતાર્થ થયા છે, તેથી તેઓ આપણામાં અવિપ્રણાશબુદ્ધિ ઉત્પન્ન કરે છે, માટે તેઓ અરિહંત ભગવાનની પેઠે આપણે ઉપકારી છે. તેમના પૂજયપણાને માટે બીજું પણ કારણ છે. તેઓ પોતે જ્ઞાનાદિગણમય છે એટલે જ્ઞાનાદિગુણના સમૂહરૂપ છે, તેથી પણ તેઓ આચાર્યાદિની માફક પૂન્ય છે. અહિં શંકા ઉઠે છે કે સમ્યજ્ઞાન આદિની પૂજામાત્રથી સ્વર્ગ તથા મેક્ષાદિ વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થઈ શકે, અને તે કારણથી સિદ્ધ ભગવાનનું પૂજ્યપણું સ્વીકાવું જોઈએ, પરંતુ અરિહંત ભગવાનની પેઠે તેઓ માર્ગોપકારી કેવી રીતે કહી શકાય ? તેઓ પોતે તે અહીં છે નહિ, અને જે આપણુ સમક્ષ સભાવે ન હોય તેનાથી ઉપકારને ચોગ ક્યાંથી હોય ? આ શંકા વાસ્તવિક નથી. આપણે એમ તે કબૂલ રાખીએ છીએ કે જ્ઞાનાદિગુણવાન સિદ્ધ ભગવંતના ગુણની પૂજાથી ફળ પ્રાપ્ત થાય છે, તેથી આપણે કબૂલ રાખવું જ પડે કે સિદ્ધ ભગવાનેથી આ ઉપકાર થાય છે. જે તે કબૂલ ન રાખીએ તે સિદ્ધગવાનના અભાવમાં તેમની પૂજા શી અને પૂજકને ફળ શું? વળી આ સ્થિતિમાં મેક્ષમાં અપ્રવિણ બુદ્ધિ પણ નહિ થાય. તેથી આ ઉપકાર તેઓને જ છે એમ કબૂલ રાખવું પડશે. સિદ્ધ ભગવાને અપ્રવિણાશ બુદ્ધિ ઉત્પન્ન કરનાર હોવાથી તેઓ આપણા માર્ગોપકારી કરે છે એ બીજી રીતે પણ સમજી શકાય તેમ છે. મેક્ષ નગરે જવા માટે સમ્પન્દને જ્ઞાન ચારિત્ર રૂપ માર્ગ એ જ ખરે. સન્માર્ગ છે એમ આપણને પ્રતીતિ થાય છે, તે ફકત સિદ્ધભગવાનને લઈને જ થાય છે, એ નિશ્ચય બીજા કોઈ કારણથી થઈ શકે નહિ. અર્થાત સિદ્ધ ભગવાનેથી જ આપણને ખાત્રી થાય છે કે મેક્ષ નગરે જનારને અવગણીશ એટલે અક્ષય સ્થિતિ હોય છે. અને તેમ હોવાથી મોક્ષપુર જવાનો સમ્યગદર્શનાદિ માર્ગ સભાગ છે. જે સિદ્ધભગવાનને અવિપ્રણાશ ન હોય એટલે કે વિનાશ થતો હોય તે આ પ્રકારના સમ્યગદર્શનાદિ માર્ગ સન્માર્ગ છે એવી પ્રતીતિ આપણને થઈ શકે નહિ. આ પ્રમાણેને નિશ્ચય ઉત્પન્ન કરાવનાર હોવાથી સિદ્ધભગવંતે માપકારી ઠરે છે અને તેથી તેઓ પૂજ્ય છે. ઉપલી શંકાનું સમાધાન ત્રીજી રીતે પણ થઈ શકે. ભવ્ય પ્રાણીને સિદ્ધ ભગવાનના શાશ્વતભાવનું અને તેઓની શાશ્વત અનુપમ સુખરૂ૫ ફળની પ્રાપ્તિનું જાણુપણું થવાથી સમ્યદર્શનાદિ મોક્ષમાર્ગ વાસ્તવિક માર્ગ છે એવી રૂચિ યાને પ્રતીતિ ઉત્પન્ન થાય છે, તેથી પણ આ ઉપકાર સિદ્ધ ભગવાનને છે એમ સ્વીકારવું પડે. આ સમાધાનમાંથી શંકા ઉઠાવી કહેવામાં આવે કે આ પ્રકારનું જાણપણું તે જિનેશ્વર ભગવાનના વચનથી થાય છે, તેથી સિદ્ધ ભગવાનને અવિપ્રણાશ હેતુ વચમાં લાવવાનું પ્રયોજન શું છે ? એના પ્રત્યુત્તરમાં જણાવવાનું કે આ વાત કહી તે ઠીક છે, પણ એ ભાગને અનુસરવાથી તેના મૂળરૂપ જે સિદ્ધત્વને સદ્ભાવ અર્થાત તે તે વ્યક્તિને અવકાશ અથવા શાશ્વત ભાવ તે આપણું લક્ષમાં સ્પષ્ટ રીતે આવવાથી તે ભાગમાં આપણું રૂચિ વિશેuતર થાય છે, માટે સિદ્ધોને અવિપ્રણાશ ગુણ હેતુ તરીકે કહ્યો તે બરાબર છે. એક વિશે શંકા
(જુઓ પાનું ૭રર) Jain Education In નાઓ વિ. મ. સા. ૨૯૫૦ થી ૫૬.pe
19 Palas Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
દુર્લભ પંચક
લેખક–આચાર્ય મહારાજ શ્રી વિપવસૂરિજી
(ગતાંકથી ચાલુ) પ-શમિ (મુનિને દાન-અહીં શમિ શબ્દની શરૂઆતમાં “શ” હેવાથી પાંચમા શકાર તરીકે “શમિદાન જણાવ્યું છે. શમિ પદે કરી ઉત્તમ સમ (શાંત સ્વભાવ ગુણ નિધાન શ્રી તીર્થંકરદેવ, ગણધરાદિ ગુણવંત મહાપુ લેવા. તેમને દાન દેવાને પ્રસંગ પૂરણ પુણે જ આસનસિદ્ધિક ભવ્ય છ પામી શકે, આવા આવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં લઇને શમિદાન દુર્લભ કહ્યું છે. આમાં દાયકાદિ ત્રણની બીના ઉપર ખાસ લક્ષ્ય રાખવાની જરૂર છેઃ (૧) દાયક, (૨) ગ્રાહક અને (3) દેવા લાયક પદાર્થ શ્રી તીર્થંકર દેવે દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર પ્રકારે ધર્મ કલ્પી છે તેમાં દાનને શીલાદિની પહેલાં લેવાનું કારણ એ છે કે-દાનધર્મ-દાયક, ગ્રાહક અને અનુમોદક એ ત્રણેને તારે છે. તે ઉપર સંક્ષિપ્ત દષ્ટાંત આ પ્રમાણે જાણવું –
ભવ્ય રૂપવંત અને મહાતપસ્વી મહાત્મા બલભદ્રજી, જંગલમાં આકરી તપસ્યા કરી જ્યારે પારણના પ્રસંગે નગરાદિમાં ગોચરી આવ્યા ત્યારે કૂવા કાંઠે પાણી ભરવા આવેલ નારીઓ એ મહાત્માનું રૂપ જોવામાં એવી ભગ્ન થઈ ગઈ કે તેમને પોતાના કામને ખ્યાલ જ ન રહ્યો. પિતાના ભવ્ય રૂપ નિમિત્તે થતે આ અનર્થ જોઇને એ મહાભાએ અભિગ્રહ લીધે કે “જંગલમાં જે મળે તેથી નિર્વાહ કરે ઉચિત છે. આવા
(૩રામાં પાનાનું અનુસંધાન). ઉઠાવી કહેવામાં આવે કે નિશ્ચયનયના મતે આત્મા જ મેક્ષ માગે છે, અને રૂચિ એટલે સમ્યકત્વ તે પણ આત્મા જ છે, બીજું કોઈ નથી, તે અવિપ્રણાશરૂપ બાહ્ય હેતુ જણવવાનું પ્રજન શું? આના સમાધાનમાં ખુલાસે કરવામાં આવે છે કે આ કહેવું સાચું છે, પરંતુ વ્યવહાર નયની માન્યતા પ્રમાણે જેવી રીતે તીર્થંકર ભગવાને મોક્ષમાર્ગને ઉપદેશ આપતા હોવાથી માર્ગોપકારી કહેવાય છે, તેવી રીતે તે પણ સારી સિદ્ધ ભગવાને પણ અવિપ્રણાશ ગુણને લીધે માર્ગોપકારી કહેવાય છે.
હવે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ મહારાજાઓ સંબંધમાં વિચાર કરીએ. પરમ ઉપકારી ગુરૂમહારાજ-આચાર્ય ભગવંત પતે આચારમાં સદાકાળ તત્પર હોય છે અને બીજાઓને આચારને ઉપદેશ પ્રદાન કરે છે, તેથી તેઓ પૂજ્ય છે. ઉપાધ્યાય મહારાજ પોતે વિનયવાન હોય છે અને શિષ્યને સૂત્રપાદાતા . તેઓને કર્મવિનયન (દૂર કરવામાં સમર્થ વિનયનું શિક્ષણ આપે છે, તેથી તેઓ પૂજ્ય છે. સાધુ મહારાજાઓ આચારવાની અને વિનયવાન હોઇ મેક્ષ સાધનમાં સહાય આપનાર લેવાથી પૂજ્ય છે.
| (ચાલુ) ૧ જુઓ વિ . ગા. ૨૯૫૭-૫૮ Jain Education Inn પિકચરામપિયાનો સિલિન: (ાઘરા ૨૦૩).ww.jainelibrary.org
Page #29
--------------------------------------------------------------------------
________________
અંક ૫]
દુર્લભ પંચક
[૨૩]
સ્થલે આવવું ઉચિત નથી” -ત્યારથી તેઓ એ પ્રમાણે કરવા લાગ્યા. એક વખત હરિના સંકેત પ્રમાણે જ્યાં રથકાર જમવાની તૈયારી કરતા હતા, ત્યાં મુનિરાજ પધાર્યા. રથકારે મુનિને જોઈને વિચાર્યું કે મારી પહેલાં જ ભાવના હતી કે કઈ તપસ્વીને વહોરાવ્યા બાદ જમું. ભાગ્યેયથી એ ભાવના સફલ થઈ. પછી જ્યારે રયકાર પૂર્ણ ઉલાસથી મુનિને વહોરાવતો હતો, અને મુનિ તે આહારને લઈ રહ્યા હતા, તે પ્રસંગ જોઈને પડખે ઉભેલા હરિણે આ પ્રમાણે અનુમોદના કરી કે ધન્ય છે આ રથકારને કે જે આવું ઉત્તમ દાન દે છે. હું કયારે મનુષ્ય ભવ પામી આ લ્હાવો લઈશ. એટલામાં બીજી બાજુ ત્રણેના આયુષ્યનો અંત આવ્યો, અને એ ત્રણે (થકાર, બલભદ્ર, હરિણ)ની ઉપર ડાલ પડી. તેથી તેઓ કાલધર્મ પામી (દાયક-ગ્રાહક-અનુમોદક એમ) ત્રણે જણા પાંચમા બ્રહ્મદેવકમાં દેવપણે ઉપન્યા. આ રીતે દાનથી એ ત્રણેનો ઉદ્ધાર થયે.
અત્રે એ પણ જરૂર સમજવું જોઈએ કેઆરંભ સમારંભ રૂપી કોળીયાના જાળામાં ગુંથાયેલા ભવ્ય શ્રાવક વગેરે જેઓ વિજયશેઠ વિજયારાણી આદિના જેવું શીલ પાલી શકતા નથી; શિવકુમાર, પાંડવ, દ્રોપદી, ચંદરાજર્ષિ આદિના જેવું તપ કરી શકતા નથી તથા શ્રી ભરત ચક્રવર્તિ, કુર્માપુત્રાદિની માફક અનિત્યાદિ ભાવના ભાવી શકતા નથી તેમને આ સંસાર સમુદ્ર તરવા માટે દાન રૂપિ પાટિયું જ અવલંબને સમાન છે. આવા આ દાનની બાબતમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે શ્રી ગશાસ્ત્રમાં અને પૂર્વાચાર્ય ભગવંત શ્રી શ્રાદ્ધદિનકૃત્ય વગેરે ગ્રંથોમાં શ્રાવકને ઉદ્દેશીને કહ્યું છે કેભવ્ય શ્રાવકે બપોરના ભોજનના અવસરે દહેરાસરમાં પ્રભુજીની આગળ નેવેધ ધર્યાબાદ મુનિરાજને આહારપા વહોરવા માટે ઘણું વિનય અને આદરભાવ પૂર્વક અવશ્ય નિમત્રણ કરી તેડી લાવે. પછી તેમને નિર્દોષ આસન ઉપર બેસવા માટે વિનંતિ કરે. પરિવાર સહિત વિધિપૂર્વક વંન કરે. પછી વૈદ્યના દૃષ્ટાંતથી દેશ કાલ વગેરેને વિચાર કરી દાનના પાંચભૂષણ સાચવીને અશન વગેરે ચાર પ્રકારનો આહાર વહોરાવે.
ગુરૂને વહોરાવતી વખતે દાયક (વહાવનાર પોતે તથા ગ્રાહક એટલે વહોરનાર મુનિરાજ એ બંનેને જેવી રીતે દોષ ન લાગે, તેવી રીતે વહેરાવવું. વહેરાવનાર શ્રાવકે પિતાના નિમિત્તે લાગતા દોષોને ગુરૂગમથી જરૂર જાણવા જોઇએ. આ બીના શતકેવલિ શ્રી ભદ્રબાહુામીજીએ શ્રી પિંડનિર્યુક્તિમાં વિસ્તારથી જણાવી છે. આ બીનાને જે યથાર્થ સમજે તે શ્રાવક અમુક અંશે ગીતાર્થ કહેવાય!
ગ્રાહક-સુપાત્રના ચાર ભેદ ૧ ૨ત્નપાત્ર સમાન–આવા સુપાત્ર શ્રી તીર્થંકર મહારાજ જેવા મહાપુરૂષો જાણવા. આવા સુપાને પ્રથમ કહેવાનું કારણ એ કે તેઓ નિરભિલાષ હોય છે એટલે
ધે તપવૃદ્ધિ, જે રેલ્વે પાર” એટલે તેઓ વિશિષ્ટ સંઘ, આત્મલક્ષ્યાદિ સાધનોના બલે એમ દઢ નિર્ણય કરે છે કે-ગેચરી હિ મળે તે અધિક તપશ્ચર્યાને લાભ મળશે, ને મળશે તે તે દ્વારાએ ધર્મધ્યાનાદિ સાધવામાં મદદ મળશે. આથી તેમને નિરભિલાષ કહ્યા.
૨ સુવર્ણપાત્ર સમાન–અષ્ટપ્રવચન માતાના પાલક મુનિરાજ જાણવા, કારણકે તેઓને વિશિષ્ટ સંહનાદિના અભાવે અમુક ટાઈમે પણ આહારદિની ઈચ્છા થાય છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
[૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
-
૩ રૂખ્યપાત્ર સમાન—ઉત્તમ દેશવિરતિને ધારણ કરનારા શ્રાવકોને રૂપાના વાસણ જેવા જાણવાં.
૪ તામ્રપાત્ર સમાન–જિનેશ્વર દેવે કહેલી પદાર્થોની બીના સાચી જ છે, શ્રી વીતરાગનું શાસન એ જ પરમાય છે. આ શાસનમાં તીવ્ર લાગણી ધરાવનારા પ્રમાદિ છે પણ મા પામીને સંસારને તરી જાય છે આવી લાગણી મને ભભવ થજો, એવી દૃઢ શ્રદ્ધાવાળા શ્રાવકે તાંબાના વાસણ જેવા કહ્યા છે. તીવ્ર કર્મોના પશમથી પરલોકમાં પણ હિતકારી એવા જિન વચનને વિધિપૂર્વક સાંભળે તે શુક્લપાક્ષિક શ્રાવક અથવા ઉત્કૃષ્ટ પ્રાવક કહેવાય. આ બાબત પંચાશકમાં કહ્યું છે કે -
परलोयहियं सम्मं, जो जिणषयणं सुणे उपउत्तो।
आइतिख्यकम्मविगमा, सुक्कोसो साधगो एस्थ ॥१॥ આ શ્રાવકના ૧ બારવ્રતધારી (દેશવિરતિ) શ્રાવક અને ૨ સમ્યગુદષ્ટિ શ્રાવક, એમ બે ભેદ છે. તેમાં આનંદ વગેરે-પહેલા નંબરના શ્રાવક કહેવાય, અને કૃષ્ણ શ્રેણિક રાજ વગેરે બીજા નંબરના શ્રાવકે જાણવા. જ્યારે શ્રી ઋષભાદિ તીર્થકર દેવ વિચરતા હોય ત્યારે શ્રેષાંસ કુમાર જેવા ભવ્ય અને રત્નપાત્રને દાન દેવાને પ્રસંગ મળે, તે સિવાયના કાલમાં પણ શાલિભદ્રાદિકે પૂર્વમાં માસખમણના પારણાવાલા બીજા નંબરના • મુનિરાજને સુપાત્ર દાન દઈ આત્મોન્નતિ સાધી, તેમજ રથકારે બલભજીને વહેરાવી પાંચમા બ્રહ્મદેવકની દૈવિક ઋદ્ધિ સાધી. તે જે ન મળે ત્યારે ત્રતધારી શ્રાવકને જમાડે, તે ન હોય ત્યારે શ્રદ્ધાળુ શ્રાવકને જમાડ્યા બાદ ઉત્તમ શ્રાવકો ભજન કરે. એ પ્રમાણે ચાર પ્રકારના ગ્રાહકના દમ પ્રમાણે કલમાં પણ તરતમતા પડે છે. એટલે પ્રથમ નંબરના શ્રીતીર્થકરને દાન દેતા સર્વોત્તમ અધિક લાભ થાય. આ સ્થળે યાદ રાખવું કે-ભવ્ય જીને જ આ દાનને પ્રસંગ મળી શકે છે. કારણ કે આત્મપ્રબોધાદિ અનેક ગ્રંથમાં કહ્યું છે કે અભવ્ય જીને સુપાત્રદાન, ઈદ્રપણું વગેરે સાડત્રીસ ઉપરાંત લાભ મળી શકતા નથી. આવું દાન દેનાર મોડામાં મેડા ત્રીજે ભવે અને વહેલામાં વહેલા શ્રેયાંસકુમાર વગેરેની જેમ તે જ ભવમાં પણ મુકિત પદ પામે છે. મુનિરાજ વગેરેને દાન દેતાં તેથી ઉતરેલું ફલ જાણવું. સમ્યકધારી જીને દાન દેતાં જે લાભ થાય, તેથી વ્રતધારી શ્રાવકને દાન દેવામાં વધારે લાભ થાય. અને તેથી અનુક્રમે મુનિરાજ અને શ્રીમતીર્થકર દેવને વહેરવામાં અધિક લાભ જાણ.
દાયક (શ્રાવક) ના ગુણ સુપાત્ર દાનના દેનારા ભવ્ય જીવોએ સુપાત્રના ગુણમાં અને દાનના ગુણમાં બહુમાન ધારણ કરવું જોઈએ. અને “દાન દેવાથી મને ધન પુત્રાદિ સાંસારિક પદાર્થો મળે” એવું નિયાણું ન જ કરવું જોઈએ. અને આ સિવાયના બીજ ગુણાએ કરીને સહિત થઇને મુનિને દેષ રહિત અશન પાનાદિ વહેરાવવું જોઈએ. સ્ત્રકારોએ દાયક અને ગ્રાહકના જાણપણું અને અજાણપણના સંબંધમાં ચઉભંગી (ચારભાગા) આ પ્રમાણે કહેલ છે–૧ ગ્રાહક અને દાયક બને દેવા કે લેવા લાયક પદાર્થનું સ્વરૂપ જાણતા હોય (આ ભાગે ઉત્તમ જાણ.) ૨. ગ્રાહક જાણકાર હોય પણ દાયક જાણકાર ન છે. ૩. ગ્રાહક અજાણ હોય અને દાયક જાણ હોય. (આ બે ભાંગા મધ્યમ છે.)
Page #31
--------------------------------------------------------------------------
________________
દુલભ પંચક
[
૫]
* ગ્રાહક અને દાક બંને અજાણુ. (આ ભાંગે નિષિદ્ધ છે.)
સુપાત્ર દાનનું ફળ જે ભવ્ય છે સુપાત્રને શુદ્ધ દાન આપે છે તેમનાં કર્મોની એકાંતે નિર્જ (ધીમે ધીમે કર્મોને ક્ષય) થાય છે. એટલે તેવું દાન બંનેને લાભ દાઈ છે. અને (૧) ઉનાળા હોય, (૨) વિશાલ અટવી આદિના પ્રસંગે ગોચરીની દુર્લભતા મુશ્કેલી હોય અને (૩) દુકાળ જેવો પ્રસંગ હોય, આ ત્રણમાંના કોઈ પણ કારણથી ઉત્તમ શ્રાવકો (તીર્થકર મુનિરાજ) સુપાત્રને ધર્માધાર શરીરના ટકાવ વગેરે ઈરાદાથી ઈતર (કાંઈક સદષ) આપે તે પણ ઘણી નિર્જરાને લાભ પામે. જો કે અહીં સુપાત્રના નિમિત્તે થતા આરંભાદિના કારણે શ્રાવકને કિંચિત્ દોષ લાગે, તો પણ ઘણું લાભની અપેક્ષાએ તે શા હિસાબમાં કહ્યું છે કે–આ ત્ર
સ્ત્રાણાવિ ત્રાનિt ! આ વિચાર સર્વાનુમય શ્રીપંચમાંગ ભગવતી સૂત્રના આધારે વર્ણવ્યો છે. આ બીના, શ્રાવકાદિ દાયકને એમ પણ્ પ્રેરણા કરે છે કે શ્રાવકોએ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવના જાણકાર થવું જોઈએ. વ્યાખ્યાન શ્રવણાદિકથી જરૂર તેવા થઈ શકાય. ખાસ પ્રજનન સિવાય શ્રાવક કદી પણ સુપાત્રને ઈતર (સાપ) આહાર આપે જ નહીં, તેમ મુનિરાજ આદિ સુપાત્ર પણ પૂછવું વગેરે સાધનો દ્વારા આહારાદિ નિર્દોષ છે એમ જાયા બાદ ગ્રહણ કર. ત્યાં જે તે વસ્તુના નિર્દોષપણામાં લગાર પણ શંકા પડે તે તે પદાર્થ પ્રહણ કરશે જ નહિ. અને વધુમાં એવા પ્રસંગે સંયમ રાગી થઈ જરા પણ કચવાયા સિવાય આનંદથી એમ માને કે મને તપને લાભ થશે. વળી ઉત્તમ શ્રાવકોએ મુનિરાજને ઈતર (સલ) આહાર દેવાના પ્રસંગે આ વાત જરૂર ધ્યાનમાં રાખવી કે-ગીતાર્થની સલાહથી ગ્લાનાદિ મુનિરાજને ઈતર (સદષ) આહાર દેવામાં પણ જરૂર લાભ મળે છે, કારણ કે તેવા પ્રસંગમાં પ્લાનાદિ સાધુની સંયમ ભાવનાના ટકાવ વગેરેમાં પિતે નિમિત્તરૂપ થાય છે. ગ્રાહક સુપાત્ર પણ પોતાને દીવા જે ઉત્સર્ગ માર્ગ ન જ ભૂલે, જ્યારે શુદ્ધ ગોચરી મળતી હોય, ત્યારે તે સુપાત્ર મુનિરાજ
જ વગેરે સંયમી આત્માઓએ પ્રમાદ રહિત થઈને અમુક સ્થલે શુદ્ધ ગોચરી ન મલી તે બીજા સ્થલે મળશે, ત્યાં કદાચ ન મલી તે ત્રીજા સ્થલે મળશે, એ પ્રમાણે માધુકરી ભિક્ષાને વ્યવહાર યાદ કરી વહેરવા જવામાં લગાર પણ આળસ ન કરવી જોઈએ. એ પ્રમાણે વર્તવામાં જ એષણ સમિતિ જળવાય છે. વળી અજાણ શ્રાવક ન કલ્પે તે પદાર્થ આપે તે તેને શાંતિપૂર્વક કહેવું કે-આ પદાર્થ અકથ્ય હોવાથી અમે ન લઇ શકીએ અને તમારે પણ ન દેવે જોઇએ, એમ સવિસ્તર સમજાવે, પણ તેના ઉપર જરા પણ ગુસ્સે ન થાય. આનું ખરું તાત્પર્ય એ છે કે નિર્મલ શીલ વ્રતની આરાધના કે જેમાં ગમે તેવા વિકટ કારણે પણ અપવાદ પ્રવૃત્તિ હેઈ શકે જ નહિ, તે (શીલની
૧ અહીં ખાસ પ્રયજન શબ્દથી સાધુ મુનિરાજ શ્વાન, બાલ, વૃદ્ધ, નવદીક્ષિત વગેરે હોય તેવાં કારણે લઈ શકાય. તેમાં પણ અનુભવી વિદ્યાદિક અને ગીતા આચાર્ય વગેરે ગાવની અંતરંગ સત્ય સંમતિ જરૂર હોવી જ જોઈએ. કારણસર થતી પ્રવૃત્તિમાં પણ - મકાને પાયોગ કરાય જ નહિ. આ બધી બીના વિશિષ્ટ ગુરગમથી ઉત્તમ માવ જરૂર નમુવી નેઇએ અને જે બાવો તેમ કરે તે જ સાધુના સંયમની આરાધનામાં માવો ખરીરીતે મનગર મહી થાય.
થravorg
Page #32
--------------------------------------------------------------------------
________________
[૨૫]
છે જેને સત્ય પ્રકાશ
આરાધના સિવાયની મહાગ્રતાદિની આરાધનામાં અધિક લાભની અપેક્ષાએ યથાર્થ ગીતાર્થ ભાવાયાદિક પૂજ્ય પુરૂષની સૂચનાથી શ્રાવક સુપાત્રની ભક્તિ કરતાં “આ મારા ઔષધાદિથી મુનિને દેહ ટકશે, આ હજારે જીવોના ઉદ્ધારક મહાપુરૂષ સંયમ સાધી બીજાને સધાવશે,' એમ ભાવના ખવાથી જરૂર વિશેષ લાભ મેળવે છે. અપવાદ સેવનાર સાધુ મહાત્માની પણ ઉત્સર્ગ માર્ગ તરફ જ દષ્ટિ હેવી જોઈએ. જેથી તે એમ વિચારે કે-મેં અપવાદ સેવ્યો તે ઠીક નહિ, સાજો થઈશ ત્યારે અવસરે શ્રી ગુરૂમહારાજેની પાસે તેનું (ઈતર પ્રહણનું) યેગ્ય પ્રાયશ્ચિત્ત જરૂર લઈશ ને નિર્મલ બનીશ” અહીં એ ધ્યાનમાં રાખવું કે આજ્ઞા આપનાર ગુરૂવર્યાદિ ગીતાર્થ મહાપુરૂષે દીર્ધદષ્ટિ હોય છે. સ્વચ્છેદપણે અપવાદ સેવનારને આરાધકપણું નથી જે હતું, કેમકે ઉત્સર્ગ માર્ગને ટકાવવા માટે જ આપવાદિક પ્રવૃત્તિ સંભવે છે.
એટલે કે સુપાત્ર મુનિરાજ વગેરે મહાપુરૂષોએ ઉત્સર્ગમાર્ગ તરફ જરૂર દઢ આદરભાવ રખ જોઈએ. કારણકે ગીતાર્થ ગુરૂવર્ગે જણાવેલ જે અપવાદ માર્ગ તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવને આધીન છે. એટલે દ્રવ્યથી જે સાધુ માંદા હૈય, ક્ષેત્રથી જે ક્ષેત્રમાં શુદ્ધગોચરી મળી શકતી ન હોય, કાલથી ઉનાળો દુકાળ વગેરે પ્રસંગ હોય, અને ભાવથી દાયક (વહરાવનાર)ના ઓછા ભાવે વગેરે છે. આ કારણએ ગીતાર્થની આજ્ઞાનુસાર અપગદ માર્ગ કહ્યો છે. આવું ગૂઢ રહસ્ય ગીતાર્થ જ જાણી શકે. માટે જ જે મુનિઓ ગીતાર્થ છે, તથા ગીતાર્થની નિશ્રામાં રહેનારા છે, તે બંનેને જ પવિત્ર આગમોમાં આરાધક કહ્યા છે. તે સિવાયના અગીતાર્થ-મરજી મુજબ સ્વચ્છ વર્તનાર છે આરાધક કેટીમાં દાખલ થઈ શકે જ નહિ.
પ્રમ—ગુરૂ તરીકે માનીને અપાત્રને દાન દેવામાં લાભ ખરો કે નહિ?
ઉત્તર–જે શ્રાવક અપાત્ર- લાયકાત વિનાનાને) ગુરૂ બુદ્ધિથી દાન આપે, તે એકાંત પાપને બાંધનારે થાય છે. કારણ કે તેણે અપાત્રને તેવી રીતે આપેલું તે દાન તેના અપાત્રપણાને પોષે છે અને તેથી તે (દેનાર) શ્રાવકને લગાર પણ નિજરને લાભ મળતું નથી. માટે બાવકે ગુબુદ્ધિથી સુપાત્ર દાન દેતી વખતે પાત્ર-અપાત્રને જરૂર વિચાર કરવું જોઈએ. બાકી અનુકંપાદાનમાં આ વિચાર કરવો જરૂરી નથી.
પ્રશ્ન-સુપાત્ર અને કુપાત્ર કેને કહીએ?
ઉત્તર-ઉત્તમ દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, ક્ષમા વગેરે ગુણેને ધારણ કરે તે સુપાત્ર કહેવાય. આવા ઉત્તમ ગુણેના નિધાન મહાત્માઓ જ ખરી રીતે સંસાર સમુદ્રને તરેલા અથવા તરવા માટે પ્રયત્ન કરનાર કહી શકાય. અને તેઓ જ પાપથી બચીને બીજા ભવ્ય ને પાપથી બચાવે છે. પાપ શબ્દને અર્થ કરતાં કહ્યું છે કે
पाकारेणोच्यते पापं, कारखाणवाचकः ॥ अक्षरद्वयसंयोगे, पात्रमाहुर्मनीषिण:
॥१॥ આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે મોક્ષમાર્ગે ચાલનારા મહાત્માઓ સુપાત્ર કહેવાય.
આ પ્રમાણે દાયક વગેરેની બીના ધ્યાનમાં રાખીને ભવ્ય જીએ મુનિવરોને નિર્દેશ દાન દઈને માનવભવ સફલ કરો. આ સંબંધ વિશેષ બીના અવસરે જણાવીશ.
આ રીતે ભવ્ય છે આ દુર્લભપંચકનું સ્વરૂપ પિતાના જીવનમાં ઉતારી તીર્થસેવા-દાનાદિ ધર્મ સાધીને મુક્તિસુખ પામે એ જ હાર્દિક ભાવના. (સંપૂર્ણ)
Page #33
--------------------------------------------------------------------------
________________
એક પ્રાચીન પત્ર
સંગ્રાહક-મુનિરાજ શ્રી કાંતિસાગર
બે મહિના પહેલાં તાતાલની ચિઠ્ઠી' શીર્ષક નીચે એક દંતકથાના વર્ણન જેવો પત્ર અમે પ્રગટ કર્યો છે. એ પત્રના જે આ બીજો પત્ર અમને મળ્યો છે તે અહીં અમે આપીએ છીએ, આવા પત્રો શા માટે ખાતા હશે? અત્રે એ નોંધવું જોઈએ કે આ પત્રમાંની હઠત તારા બોલની ચિઠ્ઠીમાંની હકીકતો જેટલી નિરાધાર નથી લાગતી. તત્રી.
છે અથ શ્રી જૈનકી દેશકી નકલ લિગેતે !
સ્વસ્તિ શ્રી પાણીપથથકી ભાઈ રતનસેન લિખતે તત્રી હાજરાબાદ શુભસ્થાને પદમસેન જોગ્ય અત્ર એમ હું તમારા સદા ભલા ચાહી જૈ અપરંચ હમારી ભાવળ અરૂ બીબી સમસત સિંઘ નિકાલ કર આ હમ સબે સંવત્ ૧૮૧૯ કે કાતીમાસ ચાલે છે. ગોમટ સોમકી જાત્રા ગણે છે. આ પણ દૂર ગયે થે સો સબ હકિગત લિખી છે. ઈસી જાત્ર વરસ દેય પુણામ સબ કર આએ એ સબ જોય કે કાગદ લીખ્યા હૈ, તુમ વાંચજા, પાનીપથથકી ૨૦૦૦ હજાર દોય છે. પરબત ઉપર નિરાધાર ખડા હૈ. જેગ્ય છે. ગેટ સાંમજીકી પ્રતિમાં ચૌડી હાથ ૧૮, ઉંચી હાથ ચપનકી પગઅંગુઠક નખ ઉપર નાર ૧૩ તેર સમાવત છે. એની હમ જાત્રા કીની. ઉહાંસે હમ આણું ચલે. તિહ ઔરંગ નામા નગર હૈ. તિહાં તલાવ એક કેશ ૧૨ કી ગેરદાવ હૈ. ઉસ તલાવ કે બીચ કેસ ૧ એક કે મંડલ હૈ. ઉસ મંડલ મેં ચિત્પાલા ચ્યાર હૈ- ચૌ મુખ છે. પ્રતિમા એક દેહલામિ શ્રી અજિતનાથજિક હૈ ચૌડા હાથ ૪ ઉંચી હાથ બારે (૧૨) કી હૈ, ફિટકકી હૈ. દુસરી પ્રતિમા નવ આદનાથકી હૈ, ચૌડી હાથ ના, ઉંચી હાથ શિયાર ચંદણકી હૈ. દુસરી પ્રતિમા દેહડામૈ બહેત હૈ. હમ નાવ ચઢ કર ગએ થે. સે દર્શકો પ્રાપ્ત ભઈ. ઉંહાસે હમ આગ ચલે, તિહાં તિલકપુર નગર છે. ઉંહા બનમ જૈન કા દેહડા ૨૫ પચીસ હૈ. તિસ દેહડામૈ પ્રતિમા એક કછોટીકી હૈ, હાથ ૯ ઉંચા હૈ. હાથ ૩ સાઢાતીન ચૌડી છે. બહુત મને હૈ. દુસરી પ્રતિમા હજાર હૈ. ઉંહાસૈ હમ આબુ ચલે. કેસ ૧૦૦ પર ગએ. તિહાં તિલગાટીક મૂલ હૈ. તિહાં નિવસપુર પણ છે. તે સમુદ્રી કનારી છે. તિહાં એલચીકા વન છે. કાલી મીરાવ્યાંકા વેલા હૈ, બડે જગ્ય હૈ, તિસ દેહડામે પ્રતિમા બહોત છે. થાકાલ સામન હૈ. આરાધવા જોગ્ય છે. ઉહાં હમ દરશન કર આગે ચલે. સે કરણુક લોક જૈન વિના દુસરી બાત માનત નહિ. રાજા પ્રજા સબ જૈની છે. કરણુટક દેસવિર્સ કરણાટક સેહેર હૈ. સે સેહર વેચે ૧ હજાર ચૈત્યાલય છે. સબ દેહડાકી પ્રતિસા હમ ગીણકર લીખી હૈ. પ્રતમાં ૧૫૦૦૦ પનર હજાર હૈ. દુરારી પ્રતિમા પ૧ એકાવન ઈતર છે. તિણુરો વિચાર લિખે હૈ–
Page #34
--------------------------------------------------------------------------
________________
[૨૮]
શ્રી જન સત્ય પ્રકાશ
=
=
પ્રતમાએક લસણીઓકી આંગલ ૧૦૮ એક સે આઠ કી હૈ, પ્રતિમાં ૧૧ ઈગ્યારે માતાકી હૈ. આંગલ આઠ આઠ કી હૈ. પ્રતિમાં ૧ એક ગોમેદ કરી છે. પ્રતિમા સાત પુષ્કરાજકી હૈ સે આગલ ના દેઢ કી હૈ. પ્રતિમાં ૧૪ સારો રતન કી હૈ આંગલ તીન કી હૈ. પ્રતિમા ૧૦ હિરા કી હૈ. ઈસીપ્રત્મા ભારી મને એકાવન હૈ. વલી દુસરી બહોત હૈ. ઈસા દરસણ કીયા થા.
પુન પરભવસે તિ મેખ હેય. કર્ણાટક રાજા કે દરબાર માંહે ૧૦૮ એકસો આઠ થાંભા હૈ. દેવલ હૈ. અરૂ થાંભા તાંબાકા છે. પરેલ છે. ઉસ દેહડા માટે પ્રતિમાં અતીત અનાગો વર્તમાન ચૌવીસીકી હૈ. પ્રભા ૨ બહુતર સબ ફીટકીકી હૈઃ ઘેલી. નીલી, રાતી, સ્યામ, પીલી, આ પ કે વરણુકી હૈ. દુસરી પ્રતમાં સબ ૩૦૦૦ તો હજાર છે. દેરા બહેતર ઉંચા હૈ. ઇસ વીસ મંડપ કર સહિત હૈ. રાજા હંમેશ સેવા કરત હૈ, રાજ બહેનત ગુણી હૈ. ઉસ નગરકે વનમાં એક દેરા હૈ. ઉસકા પણ દરસદ પામે. ઉહાં આગે એક વન હૈ. ઉહાં દેહરા હૈ. ઉસકા પિણ દરસણ પાકે. ફેર ઉહાં આગે એક વન હૈ. ઉદ્ધાં રિખબ મુનિ હૈ. નેઉં વરષાકી ઉમર ભઈ છે. એક મહિના પછે આહાર કરત હૈ. પંચઘરકી મરજાદ કર આહાર લેત હૈ. પાસુક આહાર લેકર બનર્મિ જાત હૈ. તિહાં હમ દરસણ જીવ હાથ પર ધકે એ સે દક્ષિણ પ્રાપતભઈ, તિહાથી પછે આએ. અગુ ચ. ૩૫૦ સાઢા તીનસો કેસ પર ગયે. જિહાં જૈનબદ્રિ મૂલબલિ દય નગર હૈ. ઉહાં જનકા વડા ઉદ્યોત છે. જેનબદ્રિક વિષે બહુત દેહડા હૈ. તિલકા પણ દરસણુ પાયે, જૈનબદ્રિકા દરબાર માહે દેય ભંડાર હે તિલાં સારસ્ત્ર તાડ પત્ર ઉપર લખ્યા હૈ. “જયધવલ” ગ્રન્થ હજાર ૮૦૦૦૦ ચાલિસ હજાર હે મહાધવલ પ્રન્થ ૭૦૦૦ સીતર હજાર હૈ. “ અતધવલ ગ્રન્થ” ૨૮૦૦ ૦૦ હજાર છસા મૂત્ર વાચણું સમર્થ નહિ હૈ. સાસ્ત્રકા દરસણ હેત હૈ. તિહાં પ્રભાચંદ મુનિ હૈ સે દિન ૧૫ પનરે આહાર લેત છે. આહાર અર્થે નગરમે આવત હૈ. જોગવાઈ વ ત આહાર લત હૈ, નહિ તૌ ફેરવનમેં જાત હૈ. હમ ઉસકા પીણુ દરસન પાએ. ઇસી મહાવિદેહ સમાન હૈ. ઈસી જનક રાજા પ્રકા સબ લેક કરણટક દસકા છે. જનબદ્રિ ભૂલબદ્રિ કે વિષે જનકી બહેત ઉદ્યોત હૈ, ચૌથા આરા સમાન હૈ. ઈસી હમ જાત્રા કિની. પછે હમ નાવ ચઢકર કિરતે ઘરા આએ, હમારી બીબી ઓર ભાવજા પુત્ર કુટુંબ સબ સંધ ૩૬ ૦૦૦૦ હાજાપ જાત્રા કર આએ, સંવત ૧૮૧૯ કાતિમાસ ચાલે છે. સો સંવત ૧૮૨૧ કે આસારું માસ મેં ઘરાં આએ. ઇહાં તુમ વાંચી અનતભેદે જે. ઘર સબહિ જિનાય નભા કહિ. સંવત ૧૮૫૯ રા શ્રાવણ સુદ ૧૫.
ઈતિશ્રી જનકી નકલ સંપૂર્ણમ ધ આ પત્રની પ્રાચીન નકલ મારી પાસે એક ગુટકામાં લખેલી છે. તે ગુટકાને લખ્યા સમય ૧૦ વરસ ઉપર લીપી ઉપરથી માલુમ પડે છે. આ પત્રની હકીક્ત દિગંબર સંબંધી જણાય છે કારણ કે ગેમિટરવામીની વાત્રાને આ પત્રમાં ઉલ્લેખ છે અને જયધવલ ગ્રન્ય અને મહાધવલ અતધવલ ગ્રન્થ પણ દિગંબરી ભાઈઓના છે. આ પત્રમને કેટલોક ભાગ તાતંલ નગરની ચિઠ્ઠીને મળતા આવે છે.
આની સત્યાસત્ય હકીકત વાંચક જ વિચારી જે.
Page #35
--------------------------------------------------------------------------
________________
સ્વસ્તિક અને નંદ્યાવર્ત
સ્વસ્તિકને લગતા ઐતિહાસિક ઉલ્લેખાના સંગ્રહ]
લેખક : શ્રીચુત નાથાલાલ છગનલાલ શાહે
卐
સ્વતિક અને નંદ્યાવત જેવાં આર્યોંન પવિત્ર અને માંગલિક ચિહ્ન માટે હિંદ અને યુરોપમાં ધણા પ્રમાણમાં શોધખેળ થવા પામેલ છે. આવાં ચિહ્નોના ઉપયાગ પ્રથમ જેનેામાં ઇતિહાસકાળ પહેલાંથી થએલ મળી આવે છે. આ
તૌકર સુપા નાથના લાંછનનું આ પ્રથમ ચિહ્ન બૃહત્કલ્પ, પ્રવચનસારોદ્વાર, કપચૂર્ણિ, તેમજ ઉલ્લેખ મળી આવે છે. શ્રી સુપાર્શ્વનાથ પ્રમાણે અંગ્રેજીમાં ઉલ્લેખ થયેલ છે
ચિહ્નની શરૂઆત કયારે થઇ તેની શોધ કરતાં જૈનસાહિત્યમાં વર્ણવ્યા પ્રમાણે જૈન ગણાય છે, તેમજ જૈનસાહિત્ય સ્થાનાંગ, સુયડાંગ સૂત્ર વગેરેમાં એ સંબધીના અને તેમના લાંછન સ્વસ્તિક સબંધી આ
Suparsva was the son of Pratistha by Prithvi born at Buares, of the same line as the reciding aud of golden - lenr. His cognizance is the figure called Swastika in Sanskrit and Saty in Gujarati, His Devi was Salute, and he liv 2000,000 years, his nirvana on Samet Sikher being dated 9000 krors of Sagaras after the preceding.
૧
અનુવાદ-સુપાર્શ્વ પ્રતિષ્ડ અને પૃથ્વીના પુત્ર હતા, તેઓ બનારસમાં જન્મ્યા હતા, તેમનું કુળ તેમની પૂત્રના (તીર્થંકર) જેવું હતું અને તેને વણુ સુઝુ જે હતેા. તેમનું લાંછન જેતે સંસ્કૃતમાં સ્થતિ અને ગુજરાતીમાં સાથિયા કહે છે તે છે. તેમની (અધિષ્ઠાયક) દેવી શાંતા છે. તેઓ ૨૦૦૦ છગ્યા હતા. તેમનું નિર્માણુ સમ્મેતશિખર ઉપર પૂર્વના તીર્થંકર પછી ૯૦૦૦ ક્રોડ સાગરોપમ પછી થયું,
મધુરા (કકાલીટીલા)ના ખોદકામમાંથી જૈનાના પ્રાચીન રતૂપે તેમ જ શિલ્પકામના જે અવશેષો મળવા પામ્યા છે તેમાં કેટલાક ઇતિહાસકાળ પહેલાંના અને કેટલાક તે પછીના સમયના છે. તેમાં માંગલિક ચિહ્નોમાં સ્વસ્તિકા કાતરાએલ મળ્યા છે.૨
o Indian Antiquary Vol. 2, PP. 135. (1873)
૨ Epigraphica India, Vol. 2, P. 311,
Page #36
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન સત્ય પ્રકાશ
આ સ્વસ્તિક અને નવાવર્ત માંગલિક ચિહન હોવા સંબંધી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય આ પ્રમાણે ઉલ્લેખ કરે છે.
તો મનગમ્ય જીવનઃ & કિ . मकरः श्रीवत्सः खड्गी सहिषः शुकरस्तथा ॥ श्येनो बर्क मृगच्छागौ नंद्यावा घटोऽपि च । છે પદ્ધ : પી સિંહોનાં દરજ્ઞા છે જેના
સિન્હનદીની ખીણમાંના મેહન જે ડારની શાળામાંથી કેટલીએક જાતના સીલો મળવા પામ્યા છે, જેનો સમય શેધ ખોળ ખાતાના પુરાતત્ત્વના વિદ્વાનોએ ૫૦૦૦ વને નક્કી કરેલ છે. આમાં સ્વસ્તિક પણ મળી આવેલ છે. આ મળી આવેલ સ્વસ્તિકો
બે પ્રકારના છે જે સર જોન માર્શલસાહેબ તરફથી બહાર પાડેલ વોલ્યુમ ૨ પૃષ્ઠ ૪૨૬માં નંબર ૫૦૦ થી પ૧૫ સુધી બતાવેલા છે. આ બે જાતના સ્વસ્તિક પૈકી સીધે
વસ્તિક અદ્યાપિ પર્વત જેનેએ સ્વીકારેલ છે અને એનાથી ઉધે સ્વસ્તિક આજીવિકેએ (દિગંબર જેનેએ) પ્રહણ કરેલ છે. આવા રવરિત એ ધાર્મિક ચિહનની નીશાની છે જેને જૈનોએ સિહની આકૃતિ તરીકે ઉપયોગ કરેલ છે.
"The Swastika is called by the Jaius Sathia, who give it the first place among the eight chief auspicious marks of their faith. It would be well to repeat here, in view of what follows, the Jain version of this symbol as given by Pandit Bhagwanlal lodraji (The Hathigumpha inscriptions, Udayagiri Caves, P. 7), who was told by a learned Yati that the Jain believe it to be the figure of Siddha. They believe that, according to a man's karma, he is subject to one of the following four conditions in the next life-he either becomes & god or Dera, or gues to hell (naraka) or is born again as a man or is born as a lower animal.
But a Siddba in his next life attaing to Nirvana and is therefore beyond the pale of these four conditions. The Swa. stika represents such a Siddha in following way. The point or Bindu in the centre from which the four paths branch out is Jiva or life, and the for paths symbolize the four conditions of life. But as a Siddha ja free from all these, the end of ench line is turned to show that the four states are closed for him."
i Mohen-jo-daro and the Indus Civilization, Vol. 2, by Jain Educ dir indohgalarshall.
Page #37
--------------------------------------------------------------------------
________________
કે ૫]
સ્વસ્તિક અને નચાવત
{ ૩૧ }
The Buddhist doctrins mostly resemble those of the Jains, it is just possible that the former might have held the Swastika in the same light as the latter. In the Nasik insriptions No. 10 of Ushavadata, tle symbol is placed im uediately after the word of 'Siddham' a juxtaposition which corroborates the above Jain interpretation. We find the Svastika either at beginning or end or at both ends of an inscription and it might mean Svasti or Siddham."
અનુવાદ—સ્વસ્તિકને જૈના સાથિયા કહે છે અને તેને આ મુખ્ય મગળામાં પ્રથમ સ્થાન આપે છે, પંડિત ભગવાનલાલ ઈંદ્રજીએ આ ચિહ્નની જે સમજુતી આપી છે તે આ સ્થળે આપવી યોગ્ય છે. ( જી હાથીગુકા શિલાલેખ, ઉદયગિરિની યા પાનુ` છ ) પંડિત ભગવાનલાલ ઈંદ્રજીને એક વિદ્વાન યતિએ કહ્યું હતું કે જૂના એને ( સાથિયાને ) સિદ્ધના નિશાન તરીકે માને છે. તેઓ માને છે કે મનુષ્યના પોતાના કર્મોનુસાર તેને બીજા જન્મમાં આ ચાર ગતિમાંની એક ગતિ મળે છે-કાંતે એ દેવ થાય છે, ક્રાંતા નરકમાં જાય છે, કાંતા કરીને મનુષ્ય થાય છે અથવા કાંતે હલકા પ્રાણી-પશુ તરીકે જન્મે છે, પરંતુ સિદ્ધ તો પેાતાની બીજી જિંદગીમાં નિર્વાણુને મેળવે છે અને તેથી આ ચાર ગતિની ઉપાધિથી પર હેય છે. સાથિયા આવા પ્રકારના સિને મા પ્રમાણે બતાવે છે-(સાથિયાના) મધ્યમાંના જે બિંદુથી ચાર માર્ગો નીકળે છે તે બિંદુને જીવ સમજવું અને ચાર માર્ગોને સંસારની ચાર ગતિ સમજવી, પશુ સિદ્ધ આ બધાથી મુકત, હાવાના કારણે (સાથિયાની) દરેક પૉંકિતના છેડા વાળી દેવામાં આવે છે. અને તે એ બાતાવે છે કે આ ચાર ગતિ તેના માટે (સિદ્ધના માટે) અંધ છે.
બૌદ્ધ સિદ્ધાંતમાંના ધણા ખરા જૈન સિદ્ધાંતાના જેવા દેખાય છે અને તેથી એ બિલકુલ સંભવિત જણાય કે બૌદ્ધોએ સ્વસ્તિકને જૈનાની જેમ જ અપનાવ્યેા હેાય. ઉશાવદાતના નાસિકમાંના નંબર ૧૦ના શિલાલેખમાં એ (સ્વસ્તિકનું) ચિહ્ન સિદ્ધ શબ્દની પાસે જ મૂકવામાં આવ્યુ` છૅ, કે જે જનાની ઉપર મુજબની (સ્વસ્તિકસ’બધી) સમજુતીનું બરાબર સમર્થન કરે છે. સ્વસ્તિક કેટલાક શિલાલેખના પ્રારંભમાં, કેટલાક શિલાલેખના અંતમાં અને કેટલાકના બન્ને છેડે મળે છે. એનો અર્થ વસ્તિ કે લિા એવા હાઇ શકે. સ્વસ્તિક-આકારના શાસમાં ઉલ્લેખ——
સથિતિ—અન્ય. | મન્ચે. થા. ૪ ઠા. ૨ ૩, (जिन) कल्पस्य
स्वस्तिक - तस्यैव धारणे पुर्वेत्तिरकरणे, हस्ताभ्यां गृहीत्वा द्वे अपि बाहुशीर्षे यावत्प्राप्येते तथथा दक्षिणेन हस्तेन धामं बाहुशीर्ष, वामेन दक्षिणमेष द्वयोरपि कलाचिकयोहृदये यो विन्यासविशेष: स स्वस्तिकाकार इति कृत्वा स्वस्तिक इत्युच्यते । ( ४.३ उ. 1)
1 Indian Antiquary Vol. XXVII, P. 196. Jain Education Inteènalઅનિધાન રાજેન્દ્ર ભાગ છaપુષ્ટ p33Xal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
[ ૩૨ ]
શ્રી જન સત્ય પ્રકાશ
[વર્ષ :
इत्येवं रूपे विन्यास-विशेषे, प्रव २६ द्वार । महाग्रहे, कल्प. १ अधि. ६ લઇ ! હું. ઇ. (સુદ) ૧
સિધુ પ્રદેશમાં આવેલ મેહન જે તારે નામનું પુરાતન નગર ઈસ. ૧૯૧૪ની સાલ પછી સરકારી શોધખોળ ખાતાએ શોધી કાઢેલ છે. અહીંના ખેદકામમાંથી કેટલાએક
સ્વસ્તિક તખતીઓમાં કેતરાએલ મળી આવ્યા છે. જે ઇતિહાસકાળ પહેલાંના એટલે આજથી પાંચ હજાર વર્ષો પરના છે તેમ બતાવેલ છે,
મિસર અને ઇજીપના પ્રદેશમાં છલામ ધર્મના પ્રચાર પહેલાં ત્યાં આર્યોનું નિવાસ સ્થાન હોવાનું સિદ્ધ થાય છે. ઈ.સ. પૂર્વેના સમય પહેલાં ત્યાંના રાજ્યકર્તી રાજા સેટીના સમયમાં મૂર્તિપૂજા હતી તેમ માંગલિકમાં સિદ્ધની આકૃતિમાં સ્વરિતક વપરાતો. (ઈજીકના પીરામીડ)
ગ્રિક દેશની રાજ્યધાની એથેન્સ નામના શહેરમાં પુરાતન સમયની એક સાધુની સમાધિ (સૂપ) આવેલ છે તેના પરના શિલાલેખમાં આ સાધુએ “સલેષણ કરી પિતાના દેહને છોડ હતું તેની આ સમાધિ બાંધવામાં આવેલ છે એમ લખ્યું છે. “સલેષણા' એ શબ્દ જૈનેને છે તે પરથી સિદ્ધ થાય છે કે ત્યાં કોઈ જૈન શ્રમણ ઉપદેશ માટે ગએલ છે જેઈએ, આ સમાધિ પર સ્વસ્તિક કોતરાએલ . ડો. રેવડના
(તીર્થ, બૌદ્ધોને તીથ્ય ઔર જૈને કે જિજ્ઞાસાકીટ લેખ પરથી) ઈટાલી, ગ્રીસ, ઇરાન અને તુર્કસ્તાનના સિકકા
ઇટાલી દેશમાં આવેલ પિમ્પીમાંથી ત્યાંના શોધખોળ ખાતાને એક સ્વસ્તિક મળી આવેલ છે તેમ ચીસ અને પરસિયા (ઇરાન) તેમજ એસિરીયા દેશ તુર્કસ્તાન)માંથી કેટલાક શિકાઓ “સ્વસ્તિક’ની છાપના મળી આવેલ છે જે ઈસ. પૂર્વેના સમય પહેલાંના છે.
The Swastic is found at Pompi and in the freece 'key' pattern. It is also found on Persian and Asirian coins and in the Catacombs at Rome.
Indian Antiquary Vol. XV, 1911, કલિંગ દેશ જેને હાલમાં ઓરિસ્સાનો પ્રદેશ ગણવામાં આવે છે ત્યાંની હાથીગુફાને શિલાખ ઈ. સ. પૂર્વેને છે જેને તેમાં શિલાલેખની શરૂઆતમાં વસ્તિક કોતરાએલ છે.
Arc'eological Survey of India Annual Report 1925-26 Plat 45 No. 35,
યમુના નદીના કિનારા પર પુરાતન સમયનું મથુરાનગર (કંકાલિટીલા) આવેલ હતું જેનું કામ છે. કૂહરરે સન. ૧૮૭માં સરકારી ખાતા તરફથી કરાયેલ છે તેમાં પ્રાચીન સમયના જૈન સ્તૂપે તેમજ શિલ્પકામના કેટલાએક રમણીય અવશેષો મળી આવેલ છે આમાંના સ્તૂપાપર અષ્ટમાંગલિકનાં જનનાં પવિત્ર ચિને કોતરાએલ છે તેમાં સ્વરિતક” ચિત્ર કોતરાએલ છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
સ્વસ્તિક અને નઘાત
[ ર]
Vincent Smithi-A Jain Stupa and Other Antiqueties of Muthura. તક્ષશિલાના સિક્કા
રાવલપીંડી જીલ્લામાં પ્રાચીન સમયનું તક્ષશિલા નગર આવેલ છે તેને કેટલાએક સાહિત્યમાં ગિજની શહેર તરીકે ઉપયોગ કરવામાં આવેલ છે. આ તક્ષશિલા નગરનું બેધકામ કેટલા એક વર્ષોથી સરકારી ખાતાથી થઈ રહ્યું તેમાં કેટલા એક જુના શિક્કાઓ મળવા પામ્યા છે. તેમાં રવસ્તિક છાપના મળી આવ્યા છે. આ શિકાઓ ઈ. પૂર્વેના છે. - કૈલાસ પર્વતની આસપાસના વિભાગમાં ન્હાના તેમ મહેટા પર્વતે આવેલ છે તેમાંની કેટલીક ખડકો પર પુરાતન કાળના સ્વસ્તિક કોતરી કાઢેલ મળી આવે છે.
સ્વસ્તિક ચિહને ત્યાંના વતની માંગલિક ચિહ્ન તરીકે પુરાતન સમયથી ઉપયોગમાં લેતા આવેલ છે.
“સ્વસ્તિક” ચિદન જનના સાતમા તીર્થ કર પાર્શ્વનાથનું લાંછન છે. અસલના વખતથી હિંદુસ્તાનમાં અને ચીનમાંના ધાર્મિક તાપમાં ગુહ્ય ચિહન હતું તે પરથી સેવાસા યુરોપના દેશમાં છઠ્ઠા સૈકામાં દાખલ થયું. ( Asiatic Research Vol. ) P. 306).
શોધખેળના પરિણામે અત્યાર સુધીના સમયમાં આ સ્વસ્તિક ચિહન માટે સારી શધ થવા પામેલ છે. તેવી જ રીતે પુરાતન ચિન “નંદાવર્ત” માટે ભવિષ્યમાં મળી આવે તે જૈન સ્થાપત્યના ઇતિહાસમાં ઉમેરે થવા પામે.
હિંદુ સાહિત્યમાં “સ્વસ્તિક” તેમજ “નવાવર્ત”ના માંટે ઉલ્લેખ થએલ મળી આવતું નથી.
Ara was the son of Sudarsana by Devi; his mark is the figure called Nanriyavarta; he was of the same race and complexion and born at same place(Hastinapur) as the preceding; his Sasada Deri wás Dharini; his stature was thirty poles, his life lasted 84000 years and his Nirvan was 1000 krors of years hefore tho next Jina.
ઇન્ડીયન એન્ટીકયુરી છે. ૨ ૧૮૭૭ પૃ. ૧૩૮ અઢારમા તીર્થકર શ્રી અરનાથ ભગવાનનું લાંછન નવાવર્તનું હતું. સ્વસ્તિકની જેમ નંદ્યાવર્ત સંબંધી વિશેષ શોધખોળ કરવાની જરૂર છે. આપણા વિદ્વાને આવા શોધખોળના વિષ તરફ જરૂર પ્રયત્નશીલ થશે એવી આશા રાખવી અસ્થાને નથી.
1 Indian Antiquary Vol. 15 1911 A guide to Teksila by Sir John Marshall,
Page #40
--------------------------------------------------------------------------
________________
ખંભાતમાં
ભોયરાપાડામાં પ્રતિષ્ઠા
ગુજરાતના ઇતિહાસમાં બભાતનગરનું નામ ઘણું પ્રાચીન ગણાય છે. ભારતવષ ના અત્યારે ભાંગી પડેલા પ્રાચીન વહાણવટાના વ્યાપારમાં ખંભાતનગર ખૂબ જાહેાજલાલ ગણાતુ. અકીક અને સ્ફટિક જેવા કિંમતી પાષાણુા માટે દેશ-વિદેશમાં ખભાતનુ નામ પંકાતુ હતુ અને તે કાળને ખંભાતના વેપાર દેશ-પરદેશના શાહુ–સાદાગર સાથે ચાલતા હતા.
જેના માટે પણ ખંભાત એટલું જ ગૌરવભયુ" સ્થાન ભાગવતું હતુ અને કંઇક અંશે અત્યારે પણ ભાગવે છે. ખીજે ન મળી શકે એવાં જૈન હસ્તલિખિત પુસ્તી હજી પણ ત્યાંના જ્ઞાનભંડારામાં મળી શકે છે, અને ત્યાંના સાઠે ઉપરાંતના જિનમદિરા અને અમદાવાદની જેમ જૈનપુરીનું ઉપનામ આપવા લલચાવે છે. ખંભાતની પ્રાચીનતાના પ્રમાણેા કે અવશેષા માટે ભાગે આ જ્ઞાનભંડારેામાં કે આ જિનમદિરામાં મળી શકે છે.
થાડા દિવસ પહેલાં ખ'ભાતના લાંયરાપાડા નામના એક વિભાગમાં એક જીર્ણોદ્ધાર કરાયેલ જિનમંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ જિનમંદિર શ્રી ચંદ્રપ્રભુ ભગવાનના મંદિર તરીકે ઓળખાય છે. આ પ્રતિષ્ઠા ઉત્સવ ત્યાંના એસવાળ શ્રી સંધ તરફથી ઉજવવામાં આવ્યા હતા, અને શેઠશ્રી ભગીલાલ મગનલાલે રૂા. ૧૦૦૧ ખેલી મૂળનાયક ભગવાન શ્રી ચંદ્રપ્રભુની સ્ફટિકની મૂર્તિની પ્રતિષ્ઠાના લાભ લીધા હતા. આ પ્રસંગે પૂ. આચાય શ્રી વિજયઅમૃતસૂરિજી મહારાજ આદિ ખંભાતમાં વિદ્યમાન હાવાથી તેમનાં પ્રેરણા અને સદુપદેશે લેાકેાને ખૂબ ઉત્સાહિત કર્યો હતા
આ પ્રતિષ્ઠામાં શ્રી ચંદ્રપ્રભસ્વામીનું જે ખિમ મૂલનાયક તરીકે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું હતું તેમાં અનેક પ્રકારની વિશેષતાએ હાવાના કારણે અહીં એના ઉલ્લેખ કર્યાં છે. એ વિશેષતાએ આ —
(૧) આ મૂર્તિ સ્વચ્છ સ્ફટિક રત્નની હાવા સાથે લગભગ સાડાછ ઇંચ ઊંચી તેમજ પ્રમાણસર છે.
(૨) આ મૂર્તિ લગભગ પાંચસે વર્ષની જુની છે.
(૩) આની પ્રથમ પ્રતિષ્ઠા આચાય શ્રી સામસુંદરસૂરિજીના હાથે થઇ હતી. આ ક્રી પ્રતિષ્ઠા થઈ તે પહેલાં આ સ્મૃતિ લગભગ ૧૮ ઇંચ
Page #41
--------------------------------------------------------------------------
________________
અંક ૫]
યશપાહામાં પ્રતિષ્ઠા
-
[૩૫].
ઊ ચા પિત્તલમય પરિકરમાં બિરાજમાન કરવામાં આવતી હતી અને તે ચલ પ્રતિમા તરીકે પૂજાતી હતી.
(૫) સ્ફટિકમય મૂતિ ઉપર શિલાલેખ કેતર અશકય હેવાથી તેને બધો ઈતિહાસ ભવિષ્યની પ્રજા માટે જળવાઈ રહે તે શુભ આશયથી એ મૂતિને લગતી બધી વિગત એ પિત્તલમય પરિકરની પાછળ લેખ રૂપે લખવામાં આવેલ છે. (આ વિશેષતા ખરેખર અદ્વિતીય છે.) આ સ્ફટિકમય મૂતિને લગતો લેખ પિત્તલમય પરિકર ઉપર અક્ષરશઃ આ પ્રમાણે છે—
संवत् १४९६ वर्षे ज्येष्ठ शुदि १० बुधे श्रीपसननगरवास्तव्य श्री श्रीमालज्ञातीय व्य. कर्मसिंह भार्या गोई सुत व्य, मालदे भार्या कामलदे सुत व्य. गोविन्देन भार्या गंगादे सुत हरिचन्द देवचन्द भ्रातृज उदयराज भ्रातृ. व्य. केल्हा हीरा वोरा पाता भ्रातृज भोला दत्ता मांडण माणिक विजा गजादि सुकुटुम्बयुतेन स्वश्रेयसे श्रीचन्द्रप्रभस्वामिस्फटिकरत्नबिम्ब पित्तलापरिकरविराजितं कारितं । प्रतिष्ठितं च श्री तपागच्छनायक श्रीदेवसुन्दरसरिपद्देश युगप्रवर श्रीसोमसुन्दरसूरिभिः । श्रीः।
આ આખો લેખ પડિમાત્રામાં લખાયેલ છે અને પાંચ વર્ષને ગાળો વીત્યા છતાં તેને એક પણ અક્ષર મંડિત થયો નથી.
આ લેખનો સાર એ છે કે પાટણના રહેવાસી અને શ્રીમાલ જાતિના શેઠ કર્મસિંહના પુત્ર શેઠ માલદેના પુત્ર શેઠ શેવિંદે પિતાના કુટુંબપરિવાર સાથે સંવત્ ૧૪૬ના જેઠ સુદિ ૧૦ ને બુધવારે શ્રી ચંદ્રપ્રભસ્વામીનું સ્ફટિકરનું બિંબ પિત્તલમય પરિકરમાં બિરાજમાન કર્યું, અને તેની પ્રતિષ્ઠા શ્રીદેવસુંદરસૂરિજીના પટ્ટધર શ્રી સોમસુંદરસૂરિજીએ કરી.
જિનબિંબ સ્ફટિકનું હેય અને તેને ધાતુમય પરિકરમાં બિરાજમાન કરીને તેને સંપૂર્ણ ઈતિહાસ એ પરિકરમાં સુરક્ષિત કર્યો હોય એ કદાચ આ પહેલે જ દાખલો હશે.
આ લેખમાંના રિઝારિયાનિત કરિ શબ્દ ઉપરથી એવું પણું અનુમાન કાઢી શકાય કે એ ફટિકમય શ્રી ચંદ્રપ્રભસ્વામીનું બિંબ ૧૪૯૬ની સાલથી પણ પુરાતન હોય અને કોઈ પણ જાતના પરિકર વગરનું હોય, અને તે સુરક્ષિત રહે એ આશયથી તેને એ પિત્તલમય પરિકરમાં પધરાવવામાં આવ્યું હોય.
આ મૂર્તિ અંગેની આ વિશેષતા જેવી જ બીજી પણ એક વિશેષતા મળી આવી છે જે અહીં બેંધવી જરૂરી છે.
- પિત્તલમય પરિકરમાં બિરાજમાન કરેલી આ પ્રતિમા, આ દેરાસરને Jain Educationહાર કર્યા પહેલાં, જે ગાદી ઉપર બિરાજમાન હતી તે ગાદી જ્યારે
Page #42
--------------------------------------------------------------------------
________________
[
૩૪]
શ્રી જન સત્ય પ્રકાશ
જીર્ણોદ્ધારના કામ અંગે ઉખાડવામાં આવી ત્યારે તેની નીચેથી એક તાંબાનું લગભગ છ-સાત ચોરસ ઇંચનું પતરું નીકળ્યું હતું. આ પતરા ઉપર કેટલાક મંત્રાક્ષર તેમજ ઘંટાકર્ણ મંત્ર વગેરે લખેલ હતું.
શ્રી સમસુંદરસૂરિજી મહારાજને સમય તેમજ તેની આસપાસને ચૌદમી પંદરમી શતાબ્દીને સમય મંત્રવિદ્યાના મધ્યાહુન સમય જે હતે. એટલે સંભવ છે કે શ્રી સંઘના કલ્યાણ વગેરેના નિમિત્તે મંત્રાક્ષથી ભરેલું આ યંત્ર ચંદ્રપ્રભસ્વામીના બિંબની ગાદી નીચે મૂકવામાં આવ્યું હેય.
આ નવી પ્રતિષ્ઠા વખતે એ યંત્ર પાછું પ્રભુજીની ગાદીની નીચે મૂકવામાં આવ્યું છે. આ પ્રમાણે એ યંત્ર ગાદીની નીચે મૂકવા પહેલાં તેની છબી લઈ લેવામાં આવી છે તે સારું થયું છે. આની છબીની એક નકલ પૂ. આચાર્યશ્રી વિજય અમૃતસૂરિજી મહારાજ પાસે મેં જોઈ હતી.
એક સફટિકમય જિનબિંબના ઈતિહાસ પિત્તલમય પરિકરમાં સચવાયાની બીના જેમ નવી છે તેમ ગાદી નીચેથી યંત્ર નીકળ્યાની બીના પણ નવી જણાય છે. આ રીતે આ જિનબિંબમાં અનેક વિશેષતાઓ રહેલી છે?
આ નવી પ્રતિષ્ઠા સંવત ૧૯૯૫ના માગસર સુદી દશમ ને શનિવાર તારિખ ૨-૧૨-૧૯૮ના દિવસે પ્રાતઃકાળમાં દસ ને સત્તર મીનીટે કરવામાં આવી હતી. આ નવી પ્રતિષ્ઠાને લગતે શિલાલેખ જ્યારે આ દેરાસરમાં લગાડવામાં આવે ત્યારે તે જ શિલાલેખમાં ગ્ય સ્થળે, મૂળનાયક શ્રી ચંદ્રપ્રભ સ્વામીના સ્ફટિકમય બિંબ અંગેની જે કંઈ હકીકત પિત્તલમય પરિકર ઉપર લખવામાં આવી હતી તે અક્ષરશઃ મૂકવામાં આવે એવી મેં પૂ. આચાર્યશ્રી વિજયઅમૃતસૂરિજીને વિનંતી કરી હતી, જે તેમને પસંદ પડી હતી. તેમજ ત્યાંના જૈનભાઈઓને પણ આ માટે ભારપૂર્વક કહ્યું હતું. કારણ કે હવે એ પિત્તલમય પરિકર એ સ્ફટિકમય બિંબથી છુટું પડી અયું છે એટલે કાળાંતરે એ કયાં જાય એ કેણ કહો શકે? અને કેવળ આપણી બેકાળજીના પરિણામે આ પ્રતિમાને આ સુંદર ઈતિહાસ અંધારામાં ધકેલાઈ જાય એ પણ કેણ છે?
ઈતિહાસના રક્ષણ તરફ ઉદાસીન રહીને આપણે ઘણું નુકસાન ઉઠાવ્યું છે. હવે એ ઉદાસીનતા તજીને ભવિષ્યમાં આપણે ઈતિહાસ બને તેટલે સત્ય અને નિર્ભેળ જળવાઈ રહે એ માટે આપણે દરેક પ્રયત્ન કરવો જોઈએ.
મને આશા છે કે ખંભાતના જૈનભાઈએ જરૂર આ સૂચનાને અમલ કર્યો હશે અથવા તત્કાળ કરશે! ૧૨-૧૨-૩૮
Page #43
--------------------------------------------------------------------------
________________
વિશેષાંક સંબંધી અભિપ્રાય પરમપૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના શિષ્ય
પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી સમુદ્રવિજયજીના પત્રમાંથી આ વષને શ્રી પર્યુષણ પર્વને વિશેષાંક મળે. “બાહ્યાભ્યતર કલેવર ચિત્તાકર્ષક છે. લેખે પણ સુંદર-મનનીય છે. ખાસ કરી શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવને ફેટે ઘણો જ સુંદર, મનહર આત્માને શાંતિ અર્પણ કરવાના હોવાથી વિશેષાંકની કિંમત ફકત ફેટામાં જ વસુલ થઈ જાય છે. “આ બાબતમાં આપને પ્રયત્ન પ્રશંસનીય ગણાય.”
સ મા ચા ૨
પ્રતિષ્ઠા--આ મહિનામાં માગસર સુદ દસમના દિવસે આ પ્રમાણે પ્રતિષ્ઠાઓ થઇ (૧) મેદપુરમાં પૂ. આચાર્ય શ્રી. વિજય શાંતિસૂરિજી તથા પૂ. આ. શ્રી. વિજયલલિતસૂરિજીના હથે. (૨) ખંભાતમાં આલિપાડામાં શ્રી. સુપાર્શ્વનાથ ભગવાનની તથા વરાપાડામાં ધી. ચંદ્રપ્રભ સ્વામીના સફટિકમયબિંબની પૂ. આ. શ્રી. વિજયઅમૃતસૂરિજીના હાથે. (૩) સાઢૌરા (પંજાબ)માં પૂ. આચાર્ય બી. વિજયવલ્લભસૂરિજીના હાથે.
દીક્ષા—દુર્ગાપુર (કચ્છ)ના રહીશ ભાઈ શ્રી ભવાનજી ટોકરશીએ નડિયાદમાં માગસર સુદી સાતમના દિવસે પૂ. આચાર્ય શ્રી. ક્ષાંતિમુનિજી પાસે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ ભાનુમુનિ રાખી તેમને પ. પ. બી. કીર્તિમુનિજીના શિષ્ય બનાવ્યા.
પંન્યાસ–૧. મુ. પુણ્યવિજયજીને વઢવાણમાં માગસર સુદ ૫ પંન્યાસપદ અપાયું. ધમરવાર–મી. એટકીન શેકીડ નામ અંગ્રેજ ગૃહસ્થ લંડનમાં જનધર્મ સ્વીકાર્યો. ર–પાલા રાજ્ય મહાવીર જયંતીની રજા મંજુર કરી.
જયંતી-અમદાવાદમાં ૧૯-૨૦ નવેમ્બરે મુંબઈ સરકારના નાણાં પ્રધાન ન. લઠેના પ્રમુખપદે કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી. હેમચંદ્રાચાર્યની જયંતી ઉજવાઈ,
અપીલ–સરાજાતિના ઉદ્ધારના કાર્યમાં મદદ કરવા માટે ત્યાંની કમીટીએ અપીલ બહાર ખી છે.
સ્વી કા ૨ ૧ અનુપમ નિત્ય ભાવના-પ્રકાશક કેશવલાલ કરશનદાસ ગોપીપુશ મેટી પળ સુરત. ભેટ ૨. શ્રી મહાવીર સ્તવનમાળા-કર્તા-મુનિરાજશ્રી સુશીશવિજયજી પ્રાપ્તિસ્થાન ઉપર મુજબ. ભેટ ૩. શ્રી. જિનપ્રતિમા પૂજનવરૂપ-હર્તા-પંન્યાસ શ્રી પ્રીતિવિજયજી ગણિ પ્રકાશક ડાહ્યાભાઈ
મોહનલાલ પાંજરાપોળ, અમદાવાદ. ૪. શ્રી, સૂરિમા પટાખવિાધ-સંશોધક પંન્યાસ શ્રી પ્રીતિવિજયજી ગણ, પ્ર. ઉપર મુજબ ૫ નૂતન સ્તવન સજઝાય સંગ્રહ-કર્તા–આચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરિજી પ્રકાશ
મંગુલાલ નેમચંદ ગાંધી ઈડર, મૂલ્ય દેઢ આને. ૬ શ્રી જિનસ્તવનાદિ સંગ્રહ-કર્તા–આચાર્ય શ્રી. વિજયઅમૃતસૂરિજી તથા તેમના શિષ્ય
મુનિરાજ શ્રી રામવિજયજી પ્રકાશ કપડવંજ જેન સંધ. પ્રાપ્તિ સ્થાન, મીઠાભાઈ કલ્યાણજીની પેઢી. કપડવંજ, મૂલ્ય બે આના
Page #44
--------------------------------------------------------------------------
________________ Regd, No. B. 3801 . ' જૈન સાહિત્યની આલમમાં ભાત પાડતું એ ઉત્તમ પ્રકાશન મેળવવા આજે જ ગ્રાહક બને શ્રી જૈન સત્ય પ્રકાશને શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક 216 પાનાના આ દળદાર વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામી પછીના એક હજાર વર્ષના ઈતિહાસ ઉપર પ્રકાશ પાડતા વિદ્વતાભર્યા અનેક લેખે, ભગવાન મહાવીરસ્વામીનું કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાંગસુંદર ત્રિરંગી ચિત્ર, ઐતિહાસિક વાર્તાઓ અને શિલ્પ સ્થાપત્યના લેખે તથા ચિત્રા આપવામાં આવ્યાં છે. આ વિશેષાંકની સૌ કે મુકત કે પ્રશંસા કરે છે ઉંચા કાગળ, સુંદર છપાઈ, છતાં છૂટક મૂલ્ય (ટપાલ બર્થ સાથે એક રૂપિઓ. બે રૂપિઆ ભરીને શ્રી જૈન સત્ય પ્રકાશના ગ્રાહક થનારને આ વિશેષાંક ચાલુ અંક તરીકે તયા એ ઉપરાંત બીજ 10 ચાલુ અંક અપાય છે. અમૂલ્ય તક !! - આજે જ મંગા: અત્યાર સુધીમાં બહાર પડેલાં બધાંય ચિત્રોમાં સૌથી ચઢિયાતું કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાંગસુંદર ભ. મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુ દેસાઈ પાસે તૈયાર કરાવેલું આ ચિત્ર પ્રભુની પરમ શાંત-ધ્યાનસ્થ મુક્ત અને પરમ વીતરાગ ભાવને સાક્ષાત્કાર કરાવે છે. આ ચિત્ર જોયા પછી એની અપૂર્વતા સમજાયા વગર નહીં રહે. દરેક જન ઘરમાં આ ચિત્ર અવશ્ય જોઈએ. 14" x ૧૦ની સાઇઝ, જાડા આટ કાર્ડ ઉપર સુંદર છપાઈ અને સેનેટરી બોર્ડર સાધે મૂલ્ય–આઠ આના. ટપાલ તથા પિકીંગ ખર્ચના બે આના વધુ લખે– શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. ( ગુજરાત |