________________
સ્વસ્તિક અને નંદ્યાવર્ત
સ્વસ્તિકને લગતા ઐતિહાસિક ઉલ્લેખાના સંગ્રહ]
લેખક : શ્રીચુત નાથાલાલ છગનલાલ શાહે
卐
સ્વતિક અને નંદ્યાવત જેવાં આર્યોંન પવિત્ર અને માંગલિક ચિહ્ન માટે હિંદ અને યુરોપમાં ધણા પ્રમાણમાં શોધખેળ થવા પામેલ છે. આવાં ચિહ્નોના ઉપયાગ પ્રથમ જેનેામાં ઇતિહાસકાળ પહેલાંથી થએલ મળી આવે છે. આ
તૌકર સુપા નાથના લાંછનનું આ પ્રથમ ચિહ્ન બૃહત્કલ્પ, પ્રવચનસારોદ્વાર, કપચૂર્ણિ, તેમજ ઉલ્લેખ મળી આવે છે. શ્રી સુપાર્શ્વનાથ પ્રમાણે અંગ્રેજીમાં ઉલ્લેખ થયેલ છે
ચિહ્નની શરૂઆત કયારે થઇ તેની શોધ કરતાં જૈનસાહિત્યમાં વર્ણવ્યા પ્રમાણે જૈન ગણાય છે, તેમજ જૈનસાહિત્ય સ્થાનાંગ, સુયડાંગ સૂત્ર વગેરેમાં એ સંબધીના અને તેમના લાંછન સ્વસ્તિક સબંધી આ
Suparsva was the son of Pratistha by Prithvi born at Buares, of the same line as the reciding aud of golden - lenr. His cognizance is the figure called Swastika in Sanskrit and Saty in Gujarati, His Devi was Salute, and he liv 2000,000 years, his nirvana on Samet Sikher being dated 9000 krors of Sagaras after the preceding.
૧
અનુવાદ-સુપાર્શ્વ પ્રતિષ્ડ અને પૃથ્વીના પુત્ર હતા, તેઓ બનારસમાં જન્મ્યા હતા, તેમનું કુળ તેમની પૂત્રના (તીર્થંકર) જેવું હતું અને તેને વણુ સુઝુ જે હતેા. તેમનું લાંછન જેતે સંસ્કૃતમાં સ્થતિ અને ગુજરાતીમાં સાથિયા કહે છે તે છે. તેમની (અધિષ્ઠાયક) દેવી શાંતા છે. તેઓ ૨૦૦૦ છગ્યા હતા. તેમનું નિર્માણુ સમ્મેતશિખર ઉપર પૂર્વના તીર્થંકર પછી ૯૦૦૦ ક્રોડ સાગરોપમ પછી થયું,
મધુરા (કકાલીટીલા)ના ખોદકામમાંથી જૈનાના પ્રાચીન રતૂપે તેમ જ શિલ્પકામના જે અવશેષો મળવા પામ્યા છે તેમાં કેટલાક ઇતિહાસકાળ પહેલાંના અને કેટલાક તે પછીના સમયના છે. તેમાં માંગલિક ચિહ્નોમાં સ્વસ્તિકા કાતરાએલ મળ્યા છે.૨
o Indian Antiquary Vol. 2, PP. 135. (1873)
૨ Epigraphica India, Vol. 2, P. 311,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org