Book Title: Jain Satyaprakash 1938 12 SrNo 41
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ શ્રી જૈન સત્ય પ્રકાશ [૪ [ ૩૧૦ સમ્યકવ એટલે શુ રાગદ્વેષને છતી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી લેકાણેકના ભાવેને જોનારા, ચેત્રીશ અતિશયોથી યુકત, ઇન્દ્રાદિ દેવતાએથી સેવાયલા જે હોય તેજિનેશ્વરને દેવ તરીકે માનવા; વીતરાગની આજ્ઞાનું પાલન કરનારા, સંસાર થકી પોતાના આત્માને મુકત કરવાની ઇચ્છાવાલા જે મુમુક્ષુ (સાધુએ!) તેમને જ ગુરૂ તરીકે માનવા અને સંસારરૂપ મહાસાગરમાં ડુબતા જીવાને બચાવવામાં વહાણુ સમાન જે જિનેશ્વરાએ પ્રરૂપે ધર્મ તેને જ ધમ તરીકે સ્વીકાર કરવેશ-આવા પ્રકારની જે નિર્દેલ શ્રદ્દા તેને જ સમ્યકત્વ કહેવાય. ભગવાન પામનાથના સભ્યની પ્રાપ્તિથી દેશભર શાસ્ત્રકારા તીથ કર દેવાનાં ભવાની ગણના સમ્યકત્વ રત્નની પ્રાપ્તિથી કરે છે. ભગવાન પાર્શ્વનાથ પણ મરૂભૂતિના ભવમાં સમ્યકત્વ પામ્યા અને તેથી જ તેમના શ ભવા ગણાય છે. તે દશ ભવનો ક્રમ આ પ્રમાણે છે— પહેલા ભવમાં પુરાતિનાં પુત્ર મરૂભૂતિ, બીજા ભવમાં હાથી, ત્રીજા ભવમાં સહસ્ત્રાર્ નામના આઠમા દેવલેાકમાં દેવ, ચૌથા ભવમાં વિદ્યાધરના પુત્ર કિવેગ, પાંચમા ભવમાં અચ્યુત નામના બારમા દેવલેફમાં દેવ, છઠ્ઠા ભવમાં વવીય રાજાન પુત્ર વજ્રનાભ, સાતમા ભવમાં મધ્યમ વેયકમાં લલિતાંગદેવ, આમા ભવમાં જીપના પૂર્વ મહા વિદેહમાં સુત્રબાહુ નામે ચક્રવત થયા, અને ત્યાં ચારિત્ર લઇ આરાધના કરી તીર્થંકર નામકમ નીકાચિત કર્યું, નવમાં ભવમાં દેવ ક્ષેાકમાં દેવ થયા અને દશમા ભવમા અલકાપુરી સમાન નગરીમાં વિશ્વવિખ્યાત અશ્વસેન રાજાની શાલ રૂપ અલંકારોથી સુભિત વામાદેવી નામની પટ્ટરાણીના પા નામે પુત્ર થયા. વાણુરશી (બનારસ) ભગવાન પાર્શ્વનાથનાં પાંચ કલ્યાણ વીશ સ્થાનક તપની પ્રાણત નામના દેશમા (૧) ચ્યવન કલ્યાણક–વિશાખા નક્ષત્રમાં ચૈત્ર વદી ૪ ગુજરાતી ગણુતરી મુખ કાગણુ વદી ૪. (૨) જન્મ કલ્યાણક-વિશાખા નક્ષત્રમાં પોષ વદ ૧૦, ગુજરાતી માગશર વદ ૧૦. (૩) દીક્ષા કલ્યાણુક--વિશાખા નક્ષત્રમાં પોષ વદી ૧૧, ગુજરાતી ભાગશર વદી ૧૧. (૪) કેવલજ્ઞાન કલ્યાણક—વિશાખા નક્ષત્રમાં ચૈત્ર વદી ૪, ગુજરાતી કાગણ વદી ૪. (૫) નિર્વાણ કલ્યાણક—વિશાખા નક્ષત્રમાં શ્રાવણ સુદી ૮. કની નિરા માટે થર્ડની ચાજના = જ્ઞાની ભગવન્તાએ કર્મીની નિરાનાં ચાર કારણુ કહ્યાં છે— દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ. આ પ્રમાણે પર્વોનો સમાવેશ ત્રીજા-કાલ નામના ભેદમાં થયા. હુંસાના સિદ્ધાંતાથી તત્રેાત બનેલા અને ‘સવિ જીવ કરૂં શાસન રસિક' એવી સુંદર ભાવનાથી પ્રેરાયલા જ્ઞાની પુરૂષાએ મહામંગલકારી લેાકેાત્તર પન્દ્રની યેાજના, સસાર રૂપ દાવાનળથી દગ્ધ બનેલા, આધિ વ્યાધિ અને ઉપાધિ રૂપ ત્રિવિધ તાપથી પીડા પામેલા, Jain Educationoret seÖ અને મૃત્યુથી ભય પામેલા ભગુ જવાના કલ્યાણ માટે પૂર્વ ફાથી કરી છે. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44