Book Title: Jain Gurjar Kavio Part 05
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 413
________________ જીવણ [૪૦] જૈન ગૂર્જર કવિઓ। : ૫. ઝલઝલ મિલી બાહામણી ફુલ્યા જાણે કેસુ સમાન, મેા. ૨૬ી. અંત- પુખ્ તણી એ સિરિ વૃષ્ટિ સુરે કરી ધિને સીતા નાર, મે. સીયાં તી માહે એ મેાટી સતી એહના ધન્ય અવતાર, મા. ૮ દ્વી. નિષ્કલંક થઈને વ્રત આર્યાં રાખ્યા જગમાં રે નામ, મેા. ચારિત્ર પાલી સુરસુખ ભાગવઇ કરઇ જિનહરખ પ્રણામ, મા. ૯ શ્રી. ~ઇતિ સીતા સજ્ઝાય સંપૂણ્યું. (૧) પ.સ’.૪–૧૫, ૫.૪.૪, પ્રુ.સ્ટે.લા. નં.૧૮૯૭.૨૦૭૨૬૮૩. ૧૮ [+] નંદીષેણુ સઝાય ૧૧ કડી આદિ ઢાલ મેરે નંદના એની વહિરવેલા પાંડુ સ્યઉ રે હાં સાગૃહનગર મઝારિ નદિષેણુ સાધુજી કમસ યાગઇ આવીયઉ રે હાં વેશાનઇ ઘરબારિ ૧ નં. અંત – ફેરી ચરિત્ર આદર્યું રે હાં આલેયાં સહુ પાપ નં. - કહું જિનહરખ નમું સદા રે હાં ચરણકમલ સુખવ્યાપ. ૧૧ નં. —ઇતિ શ્રી નર્દિષેણુ મુનિ સિઝાય સપૂછ્યું, (૧) પ્રતમાં આગળની કૃતિ ‘અજનાસુંદરી ચેાપાઈ'ને 'તે ઃ સંવત ૧૭૬૪ વર્ષે માધ સિત પૂર્ણમાસ્યાં સેામત્રાસરે શ્રી પત્તનપુરે લિખિત વા. શ્રી ઉદય ગણિ શિષ્ય વા. શ્રી ભક્તિવિશાલગણિ શિષ્ય પૂ. રત્નસિંધુરેણુ લિપીકૃત શ્રેયાસ્તુઃ સદાસ દા. પ.સં.૧૬-૧૭, તેમાં છેલ્લું પત્ર. ઇડિયા ઑફિસ લાયબ્રેરી નં. સં-૧૫૬૪સી. [પ્રકાશિત ઃ ૧. જિન ગ્રંથાવલી.] [જૈહાપ્રાસ્ટા પૃ.૨૬૨, ૨૭૧, ૩૦૪, ૫૩૯ તથા ૫૭૩-૭૪; કેંટલોગગુરા પૃ.૫૪.] ૧૧૯૮. જીવણ (૪૨૧૩) મ‘ગલકલશ ચાપાઈ [અથવા ચરિત્ર] ર.સ.૧૭૦૮ આસા શુ. અ’બકામાં - આઢિ – દોહરા, પણુવિ સીસિધર, પ્રમુખ વિહરમાન જિનરાજ, તિમરવિકારણ અધહરણુ, સેવ્યાં આનંદ થઈ. ચૌવીસઇ જિષ્ણુપઇ નમાં, નમાં સયલ ગણુધાર, શ્રી સુહગુરુને પણમ કર, માંગાં બુધિવિચાર. Jain Education International For Private & Personal Use Only ૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452