Book Title: Jain Dharm Prakash 1917 Pustak 033 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાનું શુદ્ધ રૂપ ટિક : સશપ -ડ , ઉપ જેમ સ્ફટિકનને તું કાળું ના લાડવાથી (લાડવાથી તે તે રંગનું બદલાઈ ગયેલું જણાય છે, તેમ રાગદ્વેષ રૂપી ઉપાધિ-સંબંધી માં પણ વિપરીત ભાવ (વિભાવ)ને ભજે છે. એવીજ કવ રે તારે છે તેજ પિતાને પરિતાપ ઉપજાવતો રહે છે. ૩૬ રાગ અને દ્વેષ છે. ભાવકર્મ કહેવાય છે, તેને ( સંગ) વાધજીવ સાથે અનાદિ કાળને છે. તેમ છતાં ખરી ગુરૂ મેળવી પ્રબળ પુરુષાર્થ એ તેને અંત પણ થઈ શકે છે. ૩૭ રાગ દ્વેષરૂપ ભાવકર્મથકી આત્માને વાલાવિક ગુણેને આવેદન કરી શકે એવા અનેક દ્રવ્યકર્મ પેદા થાય છે અને અવારનવાર શરીર ધારણ કરવા રૂપ કર્મ પણ એનું જ પરિણામ છે. ૩૮ બધાં કર્મમાં મેશના નિદાનરૂપ શુદ્ધ ચારિત્રથી વિમુખ રાખનાર અને ખોટી વસ્તુમાં (બોટાં સુખમાં ) મુંઝવી દેનાર મેહનીય કર્મ મુખ્ય અસર લેખાય છે. એનો અંત આવતાં બધાં કમને સહેજે અંત આવી જાય છે. ફોધ, માન, માયા અને લેભરૂપ કષાય પણ એને જ પરિવાર છે અને મોક્ષના દ્વાર યુદ્ધ સમકિત પ્રાપ્તિમાં પણ એજ પ્રતિબંધક છે. ૩૯ ખાણમાંથી બેદી કઢાતા કંચન અને માટીના સંબંધની પર જીવ અને કમ સંબંધ આદિ રહિત છે, તેમ છતાં પ્રબળ થ: વેગે તેને તેડી માને કુંદનની જેવો શુદ્ધ-નિર્મળ કરી શકાય છે. સગ્ય (ચયાર્થ) જ્ઞાન, દર્શન (-- વાર્થ શ્રદ્ધા-પ્રતીતિરૂપ સત્વ), અને ચારિકનું ચાવિધ સેવન કરવાથી આ ભા રાકળ કમળથી મુક્ત થઈ શુદ્ધ બુદ્ધ થાય છે, ૪૦ “સવી જીવ કરું શાસન રસી એવી સરસ ભાવના યુકત બાળ પર બાઈ સ્વપરકાયા કરનાર મહાતીર્થંકર, ગણધર જેવી છે. દરી સ કરી, સર્વ સર્વદશી થઇ, યથા આયુષ્ય જીવનસુત દશા ભરાવીને અને અક્ષય સુખસંપદાને વરે છે. આપણને અંતરના મળની શુદ્ધિ આતમ એવી ઉત્તમ ભાવના પ્રાપ્ત થાઓ. હતિશમ્, મિત્ર કપૂરવિજયજી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31