Book Title: Jain Dharm Prakash 1917 Pustak 033 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/533382/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હાફ ગર पिता योगाभ्यास विपरविरक्तिः सा च जननी । विवेकः सोदर्यः प्रतिदिनमनीहा च भगिनी | प्रिया क्षांतिः पुत्रो विनय उपकारः प्रियमुहत् । सहायो वैराग्यं गृहमुपशमो यस्य स सुखी ॥ १ ॥ પુસ્તક ૩૩ મુ. વૈશાખ, સંવત ૧૯૭૩. વીર સવત ૨૪૮૬, અકર ને. स्वप्न सम संसार. હરિગીત છંદ. ( અાિંતર વિંટા. ) શા કારણે સંસારમાં નર નિંદ પ્રમાદ પડ્યા, ઢબે તુ' દ્રષ્ટિ જ્ઞાનની મન માનગ પર શુ છે; વરરાજ ધન ને રૂપ મા ચપલ ચપલા સમ ગણી, શી સ્વપ્ન મા સાચી ગણ નર નૂરુ હે તુજ સુ ડાહપણ અને ચતુરા તારી ચતુર ચેતન કયાં ગઇ, યારી કરી પુગળતણી તેા તારી એક દશા ભાવે રહી નિજ ભાવમાં શુભ આભ ગુણ ખાણે ખા દન સ્વત ગાભા સાચી છુ પર મૂઢ નાડું તુજ છ્યા. ૐ અનુલી મલ તુજ જ્ઞાન કોન ચર્ણ અણુ અન ́ત છે. હે આ ! તુજ ગુણ રક્ષણ કરે !' પર ઉપર તુજ તત કે વારે અશુભ નિજ ધ્યાનને શુભ જ્ઞાન આન દેતુ ગણા શ્રી સ્વપ્ન ભા સાચી ગણ નર્મૂઢ મેહે તુજ હ ા કર્મ રૂપી મેલ ને નિજ કાય કરવી નીરમળી, લેયા શુકલથી સુપરણામે ક્ષાયક ગુણ આવે મળી.. રાગી થવું નહીં સુખવિષે ને દુ:ખે દ્વેષ નું મન ગણા, ના સ્વપ્ન રોાભા સાચી રે ! નર મૂઢ મેહે તુજ હુણ્યા, For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. सनले शिक्षा. રવી. પુરા થા લીન, હે મનવા, પ્રભુ ચરણે થા લીન. ગળ સમ ઈદ્રિયસુખ પાછળ, દાડી ન થા તું દીન. મવાર એ વિપો તું પામ્યો અનાદિ, તેમાં શું છે નવીન. હે મનવા વાળ સમે આ વિશ્વની રચના, સધા-રંગ સમ સીન. હા મનવા સુખ સાધન જે પ્રાપ્ત થયા તે, ભાગ્ય વિના દિન તીન. હે મનવા, મિ અદિરા પાર કરી તું, ક્ષણમાં બને ગમગીન, હે મનવા તન ધન લેખન વાડી વજીફા, જોઈ ન થા તુ પીન. હે મરવા શક સુદીન શ્રેણિક રાજા, જેમ થયા આક્રીન. હે મનવા કમલ અને જલમાં લય પામે, જેમ મધુકરને મીન. હે મનવા તજી જગત તોફાન બની જા, જિન આણે આધીન, હે મનવા રત્નસિંહ દુમરાકર प्रशमरति प्रकरण. ( અર્થ વિવેચન યુક્ત.) (ભાવાર્થ લેખક સન્મિત્ર કપૂરવિજ્યજી.) (અનુસંધાન પુ. ૩૨ માના પૃષ્ટ ૨૮૫ થી ) અજીવ સ્વરૂપ. धर्माधर्माकाशानि पुद्गलाः काल एव चाजीवाः । पुदलवजेमरूपं तु रूपिणः पुद्गलाः प्रोक्ताः ॥ २०७ ।। द्वन्यादिप्रदेशवन्तो यावदनन्तप्रदेशिका स्कन्धाः । परमाणुरप्रदेशो वर्णादिगुणेषु भजनीयः ।। २०८ ॥ ભાવાર્થ-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય, પુદગલાસ્તિકાય અને કાળ એ પાંચ અજીવ છે, પુદ્ગલ સિવાયના ચાર અરૂપી અને પુદ્ગલ એક રૂપી છે. ૨૦૭. બે પ્રદેશથી માંડીને અનંત પ્રદેશવાળા પુદ્ગલ સ્કંધ હોય છે. પ્રદેશરહિત ૧ દેખાવ. ૨ જાડે-મત્ત. ૩ ભગવંતની ભકિતમાં લીન For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમતિ પ્રહષ્ણુ, પરમાણુ કહેવાય છે. તેવા દરેક પરમાણુમાં એક વસ્તુ, એક ગ ંધ, એક રસાય રે સ્પર્ધા દેય છે. ૨૦૮ વિરેચન---પ્રથમ કાવ્યમાં પુગળ દ્રવ્ય એક રૂપી છે. એમ કહ્યું તેટલા ઉપરથી નોંધ, રસ અને સ્પ-રૂપ વિના રહેતા જ નથી એમ સૂચવ્યું છે. એટલે પરમારને વિષે પણુ રૂપ ( વર્ણ) ની સાથે ગંધ, રસ ને સ્પર્શ રહેલા જ ઉંચ છે એમ સમજવુ. અને તેટલા ઉપરથી જ તેની રૂપી સંજ્ઞા છે એમ જાણવું. ૨૦૭ 3 સ્કંધા એ પ્રદેશી, વણુ પ્રદેશી, ચાર પ્રદેશી, સખ્યાત પ્રદેશી, સસખ્યાત પ્રદેશી, યાવત્ અનંત પ્રદેશી હેાય છે. પરમાણુ અપ્રદેશી-તેના વિભાગ ન થાય તેના હાવાથી તે સ્ક ંધ શબ્દથી ખેલાવાતા નથી. તેને પ્રદેશ અથવા પરમાણુ જ કહેવામાં આવે છે, તે પાતે જ પ્રદેશ છે; તેના જન્ત પ્રદેશેા હાતા નથી, તેના કરતાં સૂક્મ તર એવા કેાઈ પુગળ વિભાગ હાતા જ નથી. વર્ણ, ગંધ, રસ, સ્પર્શીદ ધાને વિષે દ્રવ્યપ્રદેશ રહેલ છે. એટલે પ્રદેશપણે સન્નિહિત થયેલા જે વર્ણાદિક અવે તે અવયવડે તે સપ્રદેશી કહેવાય છે, ખાકી દ્રવ્ય અવયવવડે તે! તે અપ્રદેશી છે. શાસ્ત્રમાં કહ્યું છે કે कारणमेव तदन्त्यं, सूक्ष्मो नित्यथ भवति परमाणुः । સાધવો, ત્રિપરા: જાહિલ | ગ્ । २०८ ધર્માસ્તિકાયાદિ અજીવ દ્રવ્યેા આયિાદિ ભાવમાંથી કયા કયા ભાવમાં વતે છે તે કહે છે: ara affectioाः पारिणामिके ज्ञेयाः । उदयपरिणामि रूपं तु सर्वभावानुगा जीवाः || २०९ ॥ ભાવા —ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય અને કાળ એ પારિામિક ભાવને વિષે જાણવા, રૂપ (પુલ) ઉદય ને પરિણામી છે અને જીવા સર્વ ભાવને અનુસરનારા છે. ૨૦૯ For Private And Personal Use Only વિવેચન—ધર્માસ્તિકાયાદિ ચાર દ્રશ્ય અનાઢિ પારિણામિક ભાવે વર્તે છે. જેમ જીવમાં ભવ્યત્વ અભવ્યત્વ અનાદિ પારિણામિક ભાવે છે તેમ. વળી જેમ આ સંસાર અનાદિ છે તેમ ધર્માંદે દ્રવ્યના પરિણામ પણ અનાદ્રિ છે; કયારે પણ ધદિ દ્રવ્યથી રહિત આ લેાક હતેા નહીં, તેથી એ પ્રકારના અનાદિ પારિણામિક ભાવ એ ચાર દ્રવ્યમાં છે. પુદ્દગલ દ્રવ્ય પારિણામિક ભાવે છે અને આયિક ભાવે પણુ છે. પરમાણુ તે પરમાણુ જ છે એ રીતે તેનામાં અનાદિ પારિામિક ભાવ છે, Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ને પરના હકાદ જે ર થાય છે તે વ્યા અને કન્યાદિપણું પુગળ બે પરિણામે છે તે તેનામાં સાદિ (આદિવાળે) પારિશાનિક ભાવ છે. વર્ણ, ગંધ, રસાદિ પરિણામ જે પરમાણુ તથા ધના થાય છે તે દયિકભા છે, તેમજ કાદિ સહુતિના પરિણામ પણ દચિક ભાવના છે. છવદ્રવ્ય તે પામિક સર્વ ભાવમાં બને છે એ હકીકત જીવતત્વના સ્વરૂપમાં કહેવાલ છે. ૨૦૯ હવે આ લોક તે શું છે ? જદ્રવ્ય રૂપજ લોક છે કે તે કોઇ બીજી વસ્તુ છે? અને તે લેકની આકૃતિ કેવી છે? તે કહે છે:– जीवाजीबा द्रव्यमिति पाविधं भवति लोकपुरषो ऽयम् । वैशाखस्थानस्थः पुरुष इव कटिस्थकरयुग्मः ।। २१० ।। तंत्राघोमुखमल्लकसंस्थानं वर्णयन्त्यधोलोकम् । स्थालमिव च तिर्यगलोकममथ मलकसमुद्गम् ।। २११ ॥ सप्तवियोऽधोलोकस्तिग्लोको भवत्यनेकविधः । વશ્વસાવધાનઃ નવેજો પાન !! ૨૨ | ભાવાર્થ_એવી રીતે જીવ અને અજીવરૂપ વિવિધ દ્રવ્ય થાય છે, આ લેકપુરૂષ કેડ ઉપર કચુમવાળા અને બંને પગ પ્રસારીને ઉભા રહેલા ધનુષધારી પુરૂષ જેવી આકૃતિવાળે છે. ૨૧૦ તેમાં અલેક અધોમુખ રાખેલા મલક ( રામપાત્ર) ના જેવા સં. સ્થાનવાળો, તીલક થાળ જેવા આકારવાળા અને ઉલેક મહૂકના યુગ્મ જે અથવા ઉભા રાખેલા મૃદંગના આકાર જેવો છે. ૨૧૧ અધિક સાત પ્રકારનો, તીલોક અનેક પ્રકારના અને ઉદર્વલોક પન્નર પ્રકારને સંક્ષેપથી કહ્યો છે. ૨૧૨ વિવેચન–હવાદિ દ્રવ્યના આધારભૂત જે ક્ષેત્ર તે લોક શબ્દથી બનાવાય છે-કહેવાય છે. લેક તે પદ્ધથી તિરિક્ત અન્ય કોઈ નથી. લોકનો આકાર શાસ્ત્રમાં વૈશાખસ્થાને રહેલા અને કેડ ઉપર બે હાથ રાખેલા એવા પુરૂષની જે કહેલો છે. વૈશાખસ્થાન પગ પહોળા રાખીને ઉભા રહેલા પુરૂષનું કહેવાય છે. આ લેકના ત્રણ મુખ્ય વિભાગ છે. ૧ અલેક, ૨ ઉલક, ૩ તિલોક. તેમાં અલક ઉંધા રાખેલા મોટા શરાવલાને આકારે છે, ઉપર સંક્ષિપ્ત હોય ને નીચે જતાં વધતું વધતું વિશાળ હોય તે અધમુખ શરાવ કહેવાય છે. તિય લેક રૂપાના For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર શાળને કાર વલ ને પટે છે. ઉધ્ધક તિલોકની ઉપર એક વાળા શરાવ કરતાં કાંઈક નાના શરાવના રાપુટને આકારે છે. એક શરાવ ચતું ને થી શરાવ તેની ઉપર ઉંધું મૂકીએ તેને સંપુટ કહે છે. આ હકીક બંજી રીતે બતાવે છે-અલક નીચે સાત રજુ પ્રમાણ છે ને ઉપર ઘટો ઘટ એક રજુ પ્રમાણ છે, તિબ્લેક એક રાજીપ્રમાણે સરખે છે અને ઉલક નીચે એક રજા પ્રમાણે, મધ્યે પાંચ રજનું પ્રમાણ ને ઉપર એક રાજુ પ્રમાણ છે. રજુ અસંખ્યાતા યોજન પ્રમાણ હોય છે. ર૧૦-૧૧ આ ત્રણે પ્રકારના લોક પૈકી અલક રત્નપ્રભાથી માંડીને મહાકાલા સધી સાત નરકના ભેદથી સાત પ્રકારે છે. તિર્થક અનેક પ્રકારનો છે, કારણ કે તેમાં જંબુદ્રીપાદિ અસંખ્યાતા દ્વીપ છે અને લવણસમુદ્રાદિ અસંખ્યાતા સમુદ્ર છે. તિષ્કના ભેદે પણ તિર્યકમાં જ છે. ઉદ્ઘલેકના ૧૫ પ્રકાર કહેલા છે. તે આ રીતે-૯મું ૧૦ મું અને ૧૧ મું ૧૨ મું એ બે બે દેવકના રવાની ઇંદ્ર એકજ હોવાથી ૧૦ પ્રકાર બાર દેવકના, નવ ગ્રેવેયકમાં ત્રણ અધે, ત્રણે મધ્ય અને ત્રણ ઉપરિતન હોવાથી ત્રણ પ્રકાર નવ ગ્રેવેયકના, એક પ્રકાર પાંચ અનુતર વિમાનનો અને એક પ્રકાર ઈપપ્રાગભારા પૃથ્વી કે જે સિદ્ધશિલાના નામથી ઓળ ખાય છે, જેની ઉપર એક પેજને લેકાંત આવે છે તેને-એમ સર્વ મળીને ઉ. લકના ૧૫ પ્રકાર થાય છે. ર૧ર હવે આકાશ લોકમાત્ર વ્યાપી જ છે કે વિશેષ છે? અને બાકીના દ્રવ્યો પણ શી રીતે વ્યાપેલા છે? તે કહે છે – ___ लोकालोकव्यापफमाकाशं मर्त्यलौकिकः कालः । लोकव्यापि चतुष्टयमवशेष वेकजीवो वा ॥ २१३ ॥ ભાવાર્થ...આકાશ લોકલોકાપક છે, કાળ મલ્ય( મનુષ્ય લોક સંબં ધી છે, બાકીના ચાર (૪) લેકવ્યાપી છે, તેમજ એક જીવ પણ (કેવળરસુદૂઘાત સમયે) લેકવ્યાપ થાય છે. ૨૧૩ - વિવેચન-આકાશ માત્ર લેકવ્યાપી નથી પણ લોકલોકવ્યાપી છે. જીવને અજીવના આધારભૂત જે ક્ષેત્ર તે લોક કહેવાય છે અને તેથી પર અલોક છે. જે આ કાશમાં છવાઇવાદિ પદાર્થ પંચક રહેલા છે તે લેકાકાશ છે અને જ્યાં જુવાદિ પદાર્થોને સર્વથા અભાવ છે તે અલકાકાશ છે. કાકાશ અને અલકાકાશ એ માત્ર જીવાદિકના આધારપણથીજ ભેદ પડે છે, બાકી છે તે બંને એકરૂપજ છે. કાળ દ્રવ્ય મનુષ્યલોકવ્યાપી છે, અર્થાત્ તેને મુખ્ય આધાર ચર જ્યોતિષી ઉ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર લે છે અને પાર તિષી પાલ અનુલોકમાં એટલે ચઢીપમાં ને બે સમુદ્રમાં છે, તેની ફરતો માનુત્તર પર્વત છે. તેટલા ક્ષેત્રની અંદરજ વર્તમનાદિ ક્ષણ કાળ દ્રવ્ય છે. બાકી કાળની વર્તના તે સર્વત્ર છે. બાકીના ચાર દ્રવ્યધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુગળ અને જીવ લેકવ્યાપી છે. ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય લોકવ્યાપી એક અખંડ દ્રવ્યજ છે. સૂક્ષ્મ શરીરવાળા સૂફમ એકેદ્રિય જીવો આખા લેકમાં વ્યાપીને રહેલા છે. પુદ્દગળ પણ પરમાણને સ્કંધરૂપે આખા કાકાશમાં સર્વત્ર વ્યાપી રહેલ છે. એક જીવ પણ કેવળી સમુદ્દઘાત કરે ત્યારે આખા લેકમાં સર્વત્ર વ્યાપી જાય છે. ૨૧૩ હવે આ દ્રવ્યો શું એકેકજ છે કે અનેક છે? ઈત્યાદિ સ્વરૂપ કહે છે– धर्माधर्माकाशान्येकैकमतः परं त्रिकमनन्तम् । कालं विनास्तिकाया जीवमृते चाप्यकर्तृणि ।। २१४ ॥ ભાવાર્થ –ધમસ્તિકાય, અધમસ્તિકાય અને આકાશ એ ત્રણ એકેક છે. બાકીનાં ત્રણ અનંત છે. કાળ વિના પાંચ અસ્તિકાય છે અને જીવ વિના પાંચ અકતો છે. ૨૧૪ વિવેચન-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અને આકાશાસ્તિકાય એ ત્રણે એકેક દ્રવ્યજ છે. તેમાં આકાશને લેકાલેક વ્યાપકપણે એક દ્રવ્ય સમજવું કેમકે લકાકાશને અલકાકાશ એમ બે પૃથક દ્રવ્ય નથી. જીવો અનંતા છે અને તે ચારે ગતિમાં તેમજ સિદ્ધાવસ્થામાં પૃથફ પૃથ સ્વરૂપે રહેલા છે. પુગળ પણ અનંતા છે અને તે પરમાણુરૂપે તેમજ દ્વયાકાદિથી માંડીને અનંત પરમાણુના સ્કંધરૂપે પૃથક્ પૃથ રહેલા છે. કાળદ્રવ્ય અતિત અનાગતાદિ ભેદવડે કરીને અનંત સમયાત્મક છે. . હવે અસ્તિકાય શબ્દ માટે કહે છે કે–અસ્તિકાય શબ્દ કાળદ્રવ્ય વિનાના પાંચ દ્રવ્યોને માટે છે. કારણ કે કાળ અસ્તિકાય નથી, બાકીના પાંચ અસ્તિકાય છે. અસ્તિકાય પ્રદેશના સમૂડનું નામ છે. પાંચ દ્રવ્યમાં પ્રદેશને સમૂહ છે. કાળના પ્રદેશનું નામ સમય છે. તે સમય વર્તમાન તો એક સમયરૂપ જ છે. તે સમયે પ્રચય થતું નથી. કારણ કે વર્તમાન સમયે બીજે સમયે અતિત ભાવને પામે છે તેથી કાળ અસ્તિકાય નથી. ધર્માસ્તિકાય, અધમસ્તિકાય ને એક જીવના અસંખ્યાતા પ્રદેશ છે. (ત્રણે સરખા છે.) આકાશ કલાક વ્યાપક હોવાથી અનંત પ્રદેશ છે. માત્ર કાકાશ તે અસંખ્ય પ્રદેશ છે. પુદ્ગલ દ્રવ્યે અનંતા છે. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવ વિનાના પશે દ્ર કસ્તૂત્વપણાથી શૂન્ય છે, એક છવજશુભાશુરા કર્મો કર્તા છે. ૧૪. ધર્માસ્તિકાયાદિ દ્રવ્યનું કાર્ય અથવા સવભાવ કહે છે– જ ગતિથિતિમાં ચાળાં જત્યુપત્રવિધાતાં ! स्थित्युपकर्ता धर्मो ऽवकाशदानोपकुद्गलम् ।। २१५ ।। ભાવાર્થ-ગતિ પરિણામી જીવ અને પુગલ દ્રવ્યને ગતિમાં સહાય દેનાર ધમસ્તિકાય છે, સ્થિતિમાં સહાય દેનાર અધર્માસ્તિકાય છે અને અવકાશ આપવા રૂપ સહાય કરનાર આકાશદ્રવ્ય છે. ૨૧૫ વિવેચન-સ્વયમેવ ગતિમાન થયેલા જીવ અને પુદ્ગલ એ બે ને ધર્માસ્તિકાય ગતિમાં સહાય આપે છે, પણ તે નહીં ચાલતા એવા જીવ કે પુરૂગળ દ્રવ્યને ચલાવતું નથી, માત્ર ગતિ પરિણતનેજ સહાય આપે છે. જેમાં ચાલતા એવા મત્સ્યને જળ ઉપગ્રાહક છે તેમ. વળી જેમ આકાશ દ્રવ્ય સ્વયમેવ અવગાહમાન દ્રવ્યને અવગાહ આપવાનાં કારણભૂત થાય છે પરંતુ અનવગાહમાન દ્રવ્યને બળાત્કારે કાંઈ અવગાહ આપતું નથી તેમ. વળી જેમ સ્વયમેવ કૃષિકાર્ય (ખેતી)માં પ્રવતેલા કૃષિબળ (ખેડુતોને વર્ષો અપેક્ષા કારણે થાય છે, પરંતુ ખેતી નહી કરનાર ખેડુત પાસે કાંઈ બળાત્કારે તે ખેતી કરાવતું નથી તેમ. વળી જે બગલીઓને ગર્ભાધાન કે પ્રસવ થવાને હેય તેને વરસાદના ગરવને શબ્દ સાંભળવાથી ગર્ભાધાન કે પ્રસવ થાય છે પણ જેને ગર્ભાધાન કે પ્રસવ થવાને ન હોય તેને બળાત્કારે વરસાદને ગર્જારવ કાંઈ ગોધાન કે પ્રસવ કરાવતા નથી તેમ. વળી ગુરૂ વિગેરેને પ્રાધ જેને પાપથી વિરમવું હોય તેને પાપથી વિરમવામાં નિમિત્તભૂત થાય છે, પરંતુ જેને પાપથી વિરમવું નથી તેને પ્રતિબધ કાંઈ બળકાFરે પાપથી વિરમાવતા નથી તેમ. એ દાંતે પ્રમાણે ધર્મદ્રવ્યને ગતિરિણામવાળા છે તથા પુદગલોને ગતિમાં અપેક્ષા કારણે સમજવું. તે જ રીતે સ્વયમેવ સ્થિતિ કરતા (સ્થિર રહેતા) એવા જીવ પુદ્ગલને સ્થિતિમાં અપેક્ષા કારણે અધર્માસિસકાય દ્રવ્ય જાણવું. તે કાંઈ સ્થિર રહેવા ન ઈચ્છતા જીવ કે પુગલને બળાત્કારે સ્થિર રાખતું નથી. માત્ર સ્થિતિ પરિણતને સ્થિતિમાં તે ઉપકારી છે. આકાશ અવકાશ લેવાને ઇચ્છતા જીવ અને પુદ્ગલને અવકાશ આપે છે, અર્થાત તેને ઉપગ અવકાશ અર્થે થાય છે. તે કઈ ઈચ્છાપૂર્વક અવકાશ આપે છે એમ નથી. ૨૧૫. 1 અહીં ઈચ્છા શબ્દ છવ સાથે જ જોડવો. For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬. યુરલ દ્રવ્ય શું ઉપકાર કરે છે તે કહે છે – स्परसगन्धयणोः शबदो पंचश्व मृत्यता स्थौल्वर । વાન વાવો તાલ ૨૬ कर्मशरीरयनोदामविचेष्टितोच्यामदुःखसुरवाः स्युः । ચિતારો પ્રાપ્ય હંસારિક રજા ૨૨૭ || ભાવાર્થ–પ, રસ, ગાંધ, વર્ણ, શબ્દ, બંધ, સુદ્ધમતા, લતા, સંસ્થાન, ભેદ, અંધકાર, છાયા, ઉઘત અને આતપ એ સર્વ પુલસ્કો સંસારી જીવોને કમ, શરીર, મન, વાણા તથા ઉદ્યાસ દ્વારા દુ:ખ સુખ દેનારા અને જન્મમર'ણમાં સહાય કરનારા થાય છે. ૨૧૬-૧૭ વિવેચન-પુદગલે સંસારી જીવોને સ્કંધપણે અનેક પ્રકારે ઉપકારક થાય છે, પરમાણપણે તે કાંઈ પણ કરી શકતા નથી. હવે તેના ઉપકાર ગણાવે છે–પર્શ, વર્ણ, રસ ને રાંધ એ પુદગલ દ્રવ્યના ઉપકાર છે, શબ્દપરિણામ પણ યુગલ દ્રવ્યનોજ ઉપકાર છે, કર્મ પુદગલને આત્મપ્રદેશની સાથે ક્ષીર નીરની જે એકલી ભાવ થાય છે તે પણ પુરૂગલ દ્રવ્યનો જ ઉપકાર છે, અનંત પ્રદેશની સ્કંધ જે સુફસ પરિણામને પામે છે તે પુલનો ઉપકાર છે તેમજ તે છે અને ઇદ્રધનુષ્યાદિનાં ળપણે પરિણમે છે તે પણ પુદગલનો જ ઉપકાર છે. ઉર સાદિ સંસ્થાન (આકૃતિ) જે થાય છે તે પુગલનો ઉપકાર છે, અંડરૂપ ભેદ થાય છે તે પણ પુદગલનું પરિણામ છે, અંધકાર, છાયા, ચંદ્ર તારા વિગેરેનો ઉદ્યત અને સૂર્યાદિકને તપ એ સર્વ પુદગલના પરિણામ છે. જ્ઞાનાવરણાદિ કર્મ તે મુદ્દે ગલનેજ ઉપકાર છે, દારિકાદિ શરીર, મન, વચન ને કાયા, તેની ચેષ્ટા (કિયા), શ્વાસ દ્વારા એ સર્વ પુદ્ગલનાજ પરિણામ છે. દુ:ખને સુખ પણ પુદ્ગલજનિ તેજ છે. જીવિતને ઉપગ્ન કરનારા દુધ ઘી વિગેરે અને મરણને ઉપગ્રહ કરનારા વિષ ગરલ વિગેરે તે સર્વ પુગલનાજ ઉપકાર [પરિણામ છે, અહીં ઉપકાર, પરિ. શ્રામ, ના એકાવાચી સમજવા. એટલે ઉપર બતાવેલા બધા વાનાં યુગલ રકોવ જ થાય છે. તે તેને સ્વભાવ છે. તેમાંના કેટલાક ભાવ જીવના સાથે બળવાથી થાય છે અને કેટલાક સ્વાભાવિક થાય છેપરંતુ જીવન ભળવાથી જે થાય છે તે પણ સ્વભાવ કે પરિણામ તે પુદ્ગલ સ્કે ધોને સમજે. ૨૧૬-૧૭ હવે કાળ અને જીવદ્રવ્યના ઉપકાર બતાવે છે– परिणामवर्तनाविधिपरापरत्वगुणलक्षणः कालः । सम्यक्त्वज्ञानचारित्रवीर्यशिक्षागुणा जीवाः ।। २१८ ॥ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ રનિંદા અને રાણી પણ પલળામાં બહેરા અઇ જવું વધારે સારું છે. ૧૪ ધરાયું ન હરણ કરી લેવામાં પાંગળા થઈ જવું વધારે સારું છે. ૧૫ જેવું આપણને દુઃખ થાય છે તેવું પર થાય છે એમ સમજી અન્ય પ્રતી પ્રતિકૂળતા ઉભી કરવી નહિં, કેમકે જેવું કરીએ તેવુંજ પામીએ. ૧૬ સહુ કોઈ સુખનીજ ચાહુને રાખે છે એમ સમજી સહુ કઈ પુછી થાય તેમજ સદા ઈરછવું અને બનતી તજવીજથી તેમ કરવું. ૧૭ પરસ્ત્રીને આપણી પોતાની માતા, ન, યા પુત્રી તુલ્ય લેખથી યુક્ત છે.” ૧૮ પારકાં દ્રવ્ય (ધન)ને ધૂળના ટેકા સમાન લેખવવું ચુકત છે. ૧૯ સહ કે જો જીવિત વાવે છે. તેમને આપણા આત્માલ્ય લેખવવા યુક્ત છે. ૨૦ ધામ ખાધેલી વસ્તુનું પાચન થયા પહેલાં ખાવું તે વિષય છે. ૨૧ તપસ્યા (ત-જપ) કરતાં ફોધ કર તે વિષતુલ્ય છે. પર જ્ઞાન (વિવા) મેળવીને તેનો મદ કરે તે વિષતુલ્ય છે. રક ગરે તેવી ધર્મકરણી કરતાં કપટ કરવું તે વિષય છે. ૨૪ હદ-મર્યાદા મૂકીને લજાને લોપ કરો તે પણ વિષતુલ્ય છે. રપ ન્યાય–નીતિ અને પ્રમાણિકપણાથીજ પોતપોતાના અધિકાર મુજબ વ્યવસાયવડે આજીવિકા ચલાવવી એ સત્યધર્મવેકનું મુખ્ય લક્ષણ છે. ન્યાપાર્જિત દ્રવ્યથીજ સુબુદ્ધિ સાંપડે છે. ર૬ ક્ષમા-સમતા રાખવી એ કે જીતવાનો અમોઘ ઉપાય છે, ૨૭ વિનય-ગ્રતા (મદુરા) દાખવવી એ મદ-માનને જીતવાન અચુક ઉપાય છે. ૨૮ જુના-સરલતા આદરવી એ માયા-કપટ જીતવાનો ખરો ઉપાય છે. ર૯ સંતવવૃત્તિનું સેવન કરવું એ લે-તૃણને જીતી લેવા ઉત્તમ ઉપાય છે. ૩૦ સમતા રૂપી જળધારાથી કેાધ-અગ્નિને સારી રીતે હારી શકાય છે. ૩૧ કમળ જેવી કે મળ મૃદુતા, વજ જેવા અહંકારને ક્ષણવારમાં ગાળી નાખે છે એ આશ્ચર્યકારી છે. ૩ર બજુતારૂપી જંગુલી મંત્રના પ્રભાવથી માયારૂપી કાળી નાગણનું પ ઉગ્ર વિષ જોતજોતામાં ઉતરી જાય છે. ૩૩ સંતોષરૂપ અમૃતવૃષ્ટિવડે લોભરૂપી દાવાનળ બુઝાઈ જાય છે, એટલે થી પ્રગટતી તૃષ્ણારૂપી જવાળા શાન્ત થઈ જાય છે. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાનું શુદ્ધ રૂપ ટિક : સશપ -ડ , ઉપ જેમ સ્ફટિકનને તું કાળું ના લાડવાથી (લાડવાથી તે તે રંગનું બદલાઈ ગયેલું જણાય છે, તેમ રાગદ્વેષ રૂપી ઉપાધિ-સંબંધી માં પણ વિપરીત ભાવ (વિભાવ)ને ભજે છે. એવીજ કવ રે તારે છે તેજ પિતાને પરિતાપ ઉપજાવતો રહે છે. ૩૬ રાગ અને દ્વેષ છે. ભાવકર્મ કહેવાય છે, તેને ( સંગ) વાધજીવ સાથે અનાદિ કાળને છે. તેમ છતાં ખરી ગુરૂ મેળવી પ્રબળ પુરુષાર્થ એ તેને અંત પણ થઈ શકે છે. ૩૭ રાગ દ્વેષરૂપ ભાવકર્મથકી આત્માને વાલાવિક ગુણેને આવેદન કરી શકે એવા અનેક દ્રવ્યકર્મ પેદા થાય છે અને અવારનવાર શરીર ધારણ કરવા રૂપ કર્મ પણ એનું જ પરિણામ છે. ૩૮ બધાં કર્મમાં મેશના નિદાનરૂપ શુદ્ધ ચારિત્રથી વિમુખ રાખનાર અને ખોટી વસ્તુમાં (બોટાં સુખમાં ) મુંઝવી દેનાર મેહનીય કર્મ મુખ્ય અસર લેખાય છે. એનો અંત આવતાં બધાં કમને સહેજે અંત આવી જાય છે. ફોધ, માન, માયા અને લેભરૂપ કષાય પણ એને જ પરિવાર છે અને મોક્ષના દ્વાર યુદ્ધ સમકિત પ્રાપ્તિમાં પણ એજ પ્રતિબંધક છે. ૩૯ ખાણમાંથી બેદી કઢાતા કંચન અને માટીના સંબંધની પર જીવ અને કમ સંબંધ આદિ રહિત છે, તેમ છતાં પ્રબળ થ: વેગે તેને તેડી માને કુંદનની જેવો શુદ્ધ-નિર્મળ કરી શકાય છે. સગ્ય (ચયાર્થ) જ્ઞાન, દર્શન (-- વાર્થ શ્રદ્ધા-પ્રતીતિરૂપ સત્વ), અને ચારિકનું ચાવિધ સેવન કરવાથી આ ભા રાકળ કમળથી મુક્ત થઈ શુદ્ધ બુદ્ધ થાય છે, ૪૦ “સવી જીવ કરું શાસન રસી એવી સરસ ભાવના યુકત બાળ પર બાઈ સ્વપરકાયા કરનાર મહાતીર્થંકર, ગણધર જેવી છે. દરી સ કરી, સર્વ સર્વદશી થઇ, યથા આયુષ્ય જીવનસુત દશા ભરાવીને અને અક્ષય સુખસંપદાને વરે છે. આપણને અંતરના મળની શુદ્ધિ આતમ એવી ઉત્તમ ભાવના પ્રાપ્ત થાઓ. હતિશમ્, મિત્ર કપૂરવિજયજી. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેવા પ્રકાર છે, ( અનુસંધાન 52 ૧ થી હવે નચિકી બુદ્ધિનું લક્ષણ કહે છે. મનિયમય તિવાયા | उपउलोगफलवइ विणयसमुत्था हवइ युद्धी ।। १।। અર્થ—વિનયથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ ભારને, એટલે મેટા કાર્યને નિતાર કરવામાં નિર્વાહ કરવામાં સમર્થ હોય છે, ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગને પ્રતિપાદન કરનારા સૂવ તથા તેના અર્થના સારને ગ્રહ કરનારી હોય છે, તથા આ લોક અને પરલોકના શુભ ફળને આપનારી હોય છે. અહીં કોઈને શક થાય કે “આ સ્થળે અસ્કૃતનિશ્ચિત એટલે શાશ્વના આધાર વિનાની બુદ્ધિ કહેવાને વિષય છે, તેથી આ ગાથામાં ત્રણ વર્ગને પ્રતિપાદન કરનારા સૂત્ર તથા અર્થના સારને ગ્રહણ કરનારી બુદ્ધિ કહી તેથી તેનું અકૃતનિશ્ચિતપણું ઘટતું નથી. કારણ કે શ્રતને અભ્યાસ કર્યા વિના ત્રણ વર્ગના સૂત્ર અને અર્થના સારનું ગ્રહણ કરવાપણું (જ્ઞાન) થઈ શકતું નથી.” આ શંકાનું સમાધાન કરે છે કે-પ્રથમ ચાર પ્રકારની બુદ્ધિની વ્યાખ્યામાં પ્રા કરીને અછૂતનિશ્ચિતપણે કહ્યું છે, તેથી કદી અ૫ શ્રુતને આશ્રય કરવામાં આવે છે તેથી કાંઈ દેષ નથી. શિષ્ય જનના ઉપકારને માટે ઉદાહરણ વડે હવે નચિકી બુદ્ધિનું સ્વરૂપ દેખાડે છે. निमित्त अत्थसत्थे अ२ लेह मागिए अट कृव५ असे अद। मदभ७लरूणगी९ अगए१० राहिए । ११ गगिआय१२ ॥११॥ सीभा साडी दीहं च तणं अवसव्वयं च कुंचस्त१३ । तिब्बोदए अ१४ गोगे घोडग पड़गं च रुरकाओ१५ ।।२।। અર્થ નિમિત્ત ૧, અર્થશાસ્ત્ર ૨, લેખ ૩, ગણિત ૪, ૫ પ, અશ્વ ૬, ગધેડા ૭, લસણ ૮, ગ્રંથિ ૮, અગદ (એસડ) ૧૦, રથિક ૧૧, ગણિક ૧૨, જીની સાડી, લાવું તૃણ, કૈચ પક્ષીનું અપસવ્ય (જમણી બાજુએ વામન ૧૩, તીવ્ર ઉદક ૧૪, તથા બળદ, ઘેડ અને વૃક્ષ પરથી પડવું ૧૫, આ દરતિ નિયિકી બુદ્ધિ ઉપર જવા. તે અનુક્રમે સંપથી આ પ્રમાણે છે. ૧ પહેલું નિમિત્તનું દૃષ્ટાંત આ પ્રમાણે, - કેઇ એક સિદ્ધપુત્ર હતું. તેને બે શિષ્યો હતા. તેઓ નિમિત્ત શાસ ભણતા For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બુદ્ધિસ્વરૂપ. હતા. તેમાંથી એક શિષ્ય બહુમાનપૂર્વક ગુરૂને વિનય કરવામાં તત્પર રહેતા, તથા જે કાંઈ ગુરૂ ઉપદેશ કરતા, તે સર્વ સત્યપણેજ અંગીકાર કરીને પિતાના શિ તમાં નિરંતર તેને વિચાર (મનન) કરતે, અને વિચારતાં જે કાંઈ સંદેહ રહે તે ફરીથી વિનયવડે ગુરૂ પાસે આવીને પૂછો. આ પ્રમાણે નિરંતર વિચારપૂર્વક શાસ્ત્રના અર્થનું ચિંતવન કરતાં તેની બુદ્ધિ ઘાણી ઉત્કૃષ્ટ (તીફણ) થઈ. બીજે વિદ્યાથી આ સર્વ ગુણેથી રહિત હતા. તે બન્ને શિ એકદા ગુરૂની આ જ્ઞાથી કે નજીકના ગામ તરફ જવા ચાલ્યા. ત્યાં માર્ગમાં તેમણે કેટલાંક - ટાં પગલાં જોયાં. તે જોઈને બુદ્ધિમાન શિષ્ય બીજાને પૂછ્યું કે-“આ કોનાં પગલાં છે?” તેણે જવાબ આપે કે-“આમાં પૂછવા જેવું શું છે? આ પગલાં હાથીનાં છે.” ત્યારે તે વિચારવાનું બોલ્યા કે-“એમ ન બેલ, આ પગલાં હાથણીનાં છે, એટલું જ નહીં, પણ તે હાથણી ડાબી આંખે કાણી છે, વળી તેના ઉપર બેસીને કે રાણી જાય છે, તે રાણું ભરવાળી અને ગર્ભિણી છે, તેણીની પ્રસૂતિને કાળ પણ સંપૂણ થયો છે, તેથી આજકાલજ તે પ્રસવશે, તેમાં પણ તેણીને પુત્ર જ થશે.” આ સર્વ સાંભળીને બીજાએ કહ્યું કે-“આ સર્વને નિશ્ચય શી રીતે થાય ?” બુદ્ધિમાને કહ્યું કે-“જ્ઞાનનું ફળ પ્રતીતિજ (ખાત્રીજ) છે. માટે આગળ જતાં તને ખાત્રી થશે.” આ પ્રમાણે વાત કરતાં તેઓ ઈચ્છિત ગામે પહોંચ્યા. તે ગામની બહાર મેટા સોવરને કાંઠે તે રાણને આવાસ જે. હાથણીને પણ ડાબી આંખે કાણ જે. તેટલામાં તે રાણીની પાસે રહેલી કઈ દાસીએ આવીને કેઈમત્રી જેવા મોટા અધિકારીને કહ્યું-“રાજાને પુત્રને લાભ થશે, તેની તમને વધામણી આપું છું.” તે સાંભળીને બુદ્ધિમાને બીજને કહ્યું કે-“આ દાસીનું વચન સંભળ.” તેણે કહ્યું કે-“મેં સાંભળ્યું, તારું જ્ઞાન અસત્ય નથી.” - ત્યાર પછી તે બને તે સવારમાં હાથ પગ જોઇને તેના કાંડા પર વટ વૃક્ષની નીચે વિશ્રાંતિ લેવા બેઠા. તેવામાં કઈ વૃદ્ધ સ્ત્રી માથે જળો ભરેલ ઘડે લઈને ત્યાંથી નીકળી. તેણીએ આ બન્નેની આકૃતિ અને વિચાર્યું કે-“ખરેખર આ કોઈ વિદ્વાન જણાય છે, માટે આને હું દેશાંતરમાં ગયેલા મારા પુત્રનું આગમન પૂછું.” એમ વિચારીને તેણીએ તેમને પ્રશ્ન પૂછશે. પ્રશ્નને જ સમયે તેણીના માથા પર રહેલો ઘડે ભૂમિપર પડી ગયે અને તેના સેંકડે કકડા થઈ ગયા. તે જોઈને તરત જ પિલા વિચાર રહિત શિવે જવાબ આપે કે-“તારે પુત્ર આ ઘડાની જેમ નાશ પામે છે.” તે સાંભળીને વિચારવાનું છે કે-“હે મિત્ર! એમ ન બોલ. આ વૃદ્ધાને પુર ઘેર આવ્યું છે.” એમ કહીને તેણે વૃદ્ધાને કહ્યું કે-“માજી ! તમે તમારે ઘેર જાઓ અને પુત્રનું મુખ જુએ.” તે સાંભળીને જાણે નવું જીવન આવ્યું For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તેને અને પતી તે વૃદ્ધા તેને એક વખતે વીરાવા પણ પોતાના દેશ ભગવાને નમન કર્યું અને તેણીએ પુત્રને વૃત્તાંત કા. Acharya Shri Kailassagarsuri Gyanmandir પાન પર ગઇ, તુ ચાર તો નાની શા ી થા તે નિમિત્તિયાને પછી તે વૃદ્ધાએ પુત્રને પૂછીને વસ્તુનો ભેટો વચ્ચે કેટલાક રૂપિયા લઈ પેલા બુદ્ધિમાન્ નિમિત્તિયા પાસે જઇને તેને આવ્યા. તે જેને અવિચારી શિષ્ય પેદ રાહિત નનમાં વિચાર કરવા લાગ્યા કે ખરેખર અને શુને સારી રીતે ભણાવ્યે જ નથી, એમ ન હોય તેા ને કેમ કાંઇ ન વ્નણ્યુ અનેદે મધુ શી રીતે જાણ્યુ ?” ત્યારપછી તે બન્ને ગુરૂનું કાર્ય કરીને પાતાના ગામ પ્રત્યે રૂ પાસે આવ્યા. તે વખતે વિચારાત્ શિષ્યે ગુરૂનું દર્શન થતાંજ માથું નમાલી હાથે જોડી ડુમાન પૂર્વક આનંદના અશ્રુથી આ નેત્રવાળા થઈ ગુરૂના ! કનળમાં પેાતાનું મસ્તક સૂકી પ્રણામ કર્યા અને બીજો તે પથ્થરના સ્તંભની જેમ રાતાના શરીરને જરા પણ નમાવ્યા વિના જ ઇર્ષારૂપી અગ્નિના સંબંધથી ધનધનના ઉભા રહ્યા. તે જોઈ ગુરૂએ તેને કહ્યું કે“ હે વત્સ ! તુ કેમ પગમાં પડતા નથી ? ” તે આવ્યે કે“ જેને તમે સારી રીતે ભણાવ્યે છે તેજ તમારા પગમાં પડશે; હું નહીં પડું'. શુરૂ બોલ્યા કે મે તને સારી રીતે નથી લાગ્યે એમ તે શી રીતે વ્લચુ ?” ત્યારે તેણે પૂર્વના સર્વ વૃત્તાંત ગુરૂને કહ્યા અને છેવટે કહ્યું કે-“ આનુ જ્ઞાન સર્વ સત્ય થયું અને મારૂં અસત્ય થયુ. તેથી આપે તેને લાવ્યા તેવા મને ભણાબ્યા નડી એને હું કહું છું, ” તે સાંભળીને ગુરૂએ પેલ્સ વિવાનને પૂછ્યું કે“ હે વત્સ ! કહે, આ સર્વ તે' શી રીતે બચ્ચુ ? ત્યારે તે મળ્યે કે મે આપના ચરણની કૃપાથી,વિચાર કર્યાં – આ પગલાં હાથી વાતનાં છે તે તે પ્રગટજ છે, પણ એ પગલાં હાથીનાં છે કે હાથીનાં હૈ ? તે સ ંબંધી વિશેષ વિચાર કરતાં તેનું સૂત્ર જોઇને હાથણીનાં આ પગલાં છે એનો મને નિશ્ચય થયેા. પછી માર્ગની જમણી બાજુએ વાડ ઉપર કરેલી લતાઓના સમૂહ તે હાથણીએ ઉખેડેલે જેંચે, અને ડાબી બાજુએ કાંઇ સ્પા કરેલા પણ તૈયા નહીં, તેથી મેં નિશ્ચય કર્યો કે તે ડાબી આંખે કાણી છે. તથા આવી રીતે પરિવાર સર્હુિત હાથણી ઉપર આઢ થઇને બીજી કોઇ જવાને લાયક નથી, માટે અવશ્ય કાઇ રાજાનું અંગભૂત માણસ જાય છે, એમ મેં નિશ્ચય કર્યો. પછી તેણે કોઇ એક ઠેકાણે હાથણી ઉપરથી ઉતરીને શરીરચિંતા કરી હતી, ની ચિકી એને તે રાણી છે એમ મે' નિશ્ચય કર્યાં. ત્યાં પાસેના કોઇ કાંટાળા વૃક્ષ ઉપર તેણીના રાતા વસ્ત્રના છેડાના ત ંતુ વળગેલા જોવામાં આવ્યા તેથી તે સધવા ( ભરવાળી ) છે એમ ど For Private And Personal Use Only ל: Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ. ફી પર ડાધ કે દઈને ઉડી જુદી થી તે ગતિ , , ન તેને જો પા પૃથ્વીમાં વધારે ખુંચી ગએ હતો તે જોઇને અને કાલ લોડા વખતમાં જ થશે, એમ મેં જોયું. હવે પિલી વૃદ્ધ સ્ત્રીએ જે વખતે પ્રશ્ન કર્યો. તે વખતે જ તેના રાધા ને ઘર પડી ગયેતે જોઈને મેં વિચાર કર્યો કે જે આ ઘડા જેમાંથી ઉત્પન્ન થશે તેમાંજ મળી ગયે, તેમ પુત્ર પણ જ્યાં ઉત્પન્ન થયે ત્યાં આવેલ છે. આ પ્રમાણેના તેના ખુલાસા સાંભળીને ગુરૂએ તે વિચારવાનની સામે આનંદિત રહસુવડે જોયું અને તેની પ્રશંસા કરી. પછી બીજાને કહ્યું કે-“આ બાબતમાં તાજ દેવ છે, કેમકે તું અભ્યાસ કર્યા પછી તેનું મનન કરતો નથી. એમાં મારો કોઈ પણ દેષ નથી. કારણ કે અમે તો માત્ર શાસ્ત્રના પાર્થને ઉપદેશ કરવાના અધિકારી છીએ, બાકી તેનો વિશેષ વિચાર કરવાને તમારે અધિકાર છે.” અહીં વિચારવાનની નચિકી બુદ્ધિ જાણવી. ૨ અર્થશાસ્ત્ર ઉપર કલ્પક નામના મંત્રીનું દષ્ટાંત છે. તે અન્ય સીબેથી જાણી લેવું. તેમાં પણ નચિકી બુદ્ધિની ધાન્યતા છે. ૩-૪ ટેવ એટલે લિપિનું જ્ઞાન અને શાન એટલે ગણિતનું જ્ઞાન છે. તેનાં અભ્યાસમાં જેટલે અંશે વિનયગુણ હોય તેટલે અંશે પલ્લવિત થાય છે. તેથી તે બન્નેમાં પણ નયિંકી બુદ્ધિનું પ્રાધાન્ય કહેવાય છે. ૫ મું દષ્ટાંત છે તે આ પ્રમાણે છે – પિતાની જમીનમાં કુ કરવા માટે કે કૃપીકારે તેના જાણનારાને પૂછ્યું, એટલે ખાતની કળામાં કુશળ પુરૂષે કહ્યું કે “આટલું ઉંડું ખેદવાથી આ જગ્યાએ પાણી નીકળશે. ” પછી તેટલું ઉંડું ખાવું, પણ જળ નીકળ્યું નહીં. ત્યારે તે ખેદનારાઓએ પેલા ખાતકળાના જ્ઞાનવાળાને જણાવ્યું કે તમારા કહ્યા પ્રમાણે ખાદ્ય છતાં જળ નીકળ્યું નથી.” ત્યારે તેણે કહ્યું કે-પટાની પાનીવડે કુવાની અંદરના પડખામાં પ્રહાર કરે.” તેને તે પ્રમાણે પાનીને પ્રહાર કર્યો કે તરત જ તે. માંથી પાણી ઉછળ્યું. અહીં ખાતની કળામાં કુશળ માણસની નચિકીબુદ્ધિ જણવી. ૬ છ વર્ષનું દષ્ટાંત આ પ્રમાણે— એકદા દ્વારકા નગરીમાં એના ઘણા વેપારીઓ અવો લઈને વેચવા આવ્યા. તે વખતે શ્રી કૃષ્ણ વાસુદેવના સર્વે કુમારેએ સ્થળ કાયાવાળા અને મોટા માટી અને તેમાંથી ખરીદ કર્યો. કૃષ્ણ વાસુદેવે તેવા એ ન લેતાં તેમાં એક નાને ને દુર્બળ છતાં સારા લક્ષણવાળ અશ્વ હવે તે ગ્રહણ કર્યો. તે અશ્વ ગમ For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ જૈન ધર્મ સકારા. નાદિક કાર્યમાં નિપુણ અને બીજા ઘણા અને લાભદાયી નીવડ્યો. રમીં કુણ વાસુદેવની નચિકી બુદ્ધિ જાણવી. ૭ સાતમું જોવે નું દષ્ટાંત આ પ્રમાણે— કોઈ એક રાજા નવીન યુવાવસ્થામાં આવેલ હોવાથી જુવાનને જ સુંદર અને સર્વ કાર્યમાં સમર્થ માનતો હતો, તેથી તેણે પિતાના સૈન્યમાં સર્વ જુવાનને જ રાખ્યા, અને જેટલા વૃદ્ધ હતા તે સર્વને રજા આપી. પછી તે રાજ એક દિવસ સન્ય લઇને દિવ્યાત્રા કરવા નીકળે. માર્ગમાં એક મોટી અટવીમાં પડ્યો. ત્યાં જળ નહીં મળવાથી સર્વ માણસો તૃષાથી પીડા પામવા લાગ્યા. તે વખતે રાજા “હવે શું કરવું ? ' તેના વિચારમાં મૂઢ બની ગયે. તેવામાં કોઈ માણસે તેને કહ્યું કે-“હે સ્વામી ! કઈ પણ વૃદ્ધ માણસની બુદ્ધિરૂપી નાવ વિના આ આપત્તિરૂપી સમુદ્ર આપણાથી તરી શકાશે નહીં, તેથી આ૫ કઈ પણ ઠેકાણે વૃદ્ધ પુરૂની શોધ કરા.” તે સાંભળીને રાજાએ આખા સૈન્યમાં પડતું વગડાવ્યું કે “આપણી, સાથે કઈ વૃદ્ધ પુરૂષ આવેલ હોય તે તેણે મારી પાસે હાજર થવું. ” તે સૈન્યમાં કે એક પિતૃભક્ત પુરૂષે ગુપ્ત રીતે પોતાના પિતાને સાથે આણેલો તે, તેથી તેણે હેર કર્યું કે-“મારી સાથે મારા પિતા છે તેવૃદ્ધ છે. તે સાંભળીને રાજસેવકે તેને રાજ પાસે લઈ ગયા. રાજાએ તેને માનપૂર્વક પૂછયું કે-“હે મહાપુરૂષ! કહે, આ સૈન્યને જળની પ્રાપ્તિ શી રીતે થાય? ” તેણે કહ્યું- હે દેવ! ગધેડાઓને છુટા મૂકી દે, તેઓ જે ઠેકાણે પૃથ્વીને સુંછે, ત્યાં પાણી ઘણું નજીક છે એમ જાણવું.” તે સાંભનીને રાજાએ તે પ્રમાણે કરાવ્યું અને ગધેડાએ જે જગ્યા સુધી ત્યાં ખોદાવ્યું એટલે પાછું નીકળ્યું, અને સર્વ સૈન્ય સ્વસ્થ થયું. અહીં વૃદ્ધ પુરૂષની નાયિકી બુદ્ધિ જાણવી. ૮ આઠમું સર નું દષ્ટાંત આ પ્રમાણે– કેટલાક ના સ્વામી એક વેપારીએ અમુક મુદતને નિયમ કરીને કઈ પુરૂને અશ્વપાલ તરીકે રાખ્યું. તેની નોકરીના બદલામાં તેની ઇચ્છામાં આવે તેવા બે અરે આપવાનું ઠરાવ્યું. પછી તે પુરૂષ અનું રક્ષણ કરવા લાગ્યો. કેટલાક કાળે તેને અધસ્વામીની પુત્રી સાથે પ્રીતિ થઈ. તેથી તેણીને પૂછ્યું કે-“આ સર્વે અમાં કયા અને સારા છે?” તેણીએ કહ્યું કે-“આ સર્વ અમાં જે બે અ પત્થરથી ભરેલી મસકે વૃક્ષને શિખર ઉપરથી પડતી મૂકતાં છતાં પણ તેને શબ્દ સાંભળીને ત્રાસ ન પામે તે અ* સુંદર યુવા.” તે સાંભળીને તેણે તે રીતે ૧ પિતા ઉપર ભક્તિવાળ For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બુદ્ધિવરૂપ. પરીક્ષા કરીને તેમાંથી સર્વોત્તમ બે અવો જાણી લીધા. પછી પોતાની મુદત પૂર્વ થએ પોતાની નોકરીનું મૂલ્ય માગતી વખતે તેણે કહ્યું કે-મને અમુક અમુક બે અ આપો.” ત્યારે અધસ્વામીએ કહ્યું કે –“બીજ અમાંથી બે સારા અને ને લઈ લે, આ બે અ“થી જ તારે શું પ્રયોજન છે?” અશ્વપાળે બીજી અ* લેવાની ઈચ્છા બતાવી નહીં, પરંતુ તેજ બે અવે માગ્યા. ત્યારે તે અશ્વસ્વામીએ પિતાની સ્ત્રીને તે વાત જણાવીને કહ્યું કે-“આ પુરૂષને આપણે જમાઈ કરીને રાખીએ, નહીં તો તે આપણા બે મુખ્ય અને લઈ જશે.” તે સાંભળીને તે સ્ત્રીએ તેમ કરવાની ના કહી. ત્યારે ફરીથી અશ્વસ્વામીએ કહ્યું કે-આ સારા લક્ષણવાળા અાએ કરીને બીજા ઘણા અવે આપણને પ્રાપ્ત થાય છે, અને કુટુંબની વૃદ્ધિ થાય છે, માટે આ લક્ષણવાળા એ આપી ન દેતાં મારા કહેવા પ્રમાણે કરવું ઠીક છે.” તે સાંભળીને તેણીએ તેમ કરવાનું અંગીકાર કર્યું. પછી તેણે તે પુરૂષને - તાની પુત્રી આપીને તેને ઘરજમાઈ કર્યો. અહીં એ અને જાણી લેવામાં પિતાની પુત્રીને હાથ છે એમ સમજવામાં અશ્વસ્વામીની વૈનાયિકી બુદ્ધિ જાણવી. ૯ નવમું ગ્રંથનું દષ્ટાંત તે આ પ્રમાણે– પાડલિપુર નગરમાં મુડ નામે રાજા હતો. તેના પર બીજા દેશના કે રાજાએ ત્રણ વસ્તુઓ જૈતુને માટે મોકલી. તેમાં એક ગુપ્ત સૂત્ર હતું, જેને છેડા ભાણવામાં આવતું નહતું. બીજી બે છેડે સરખી જાડાઈવાળી લાકડી હતી, તેનું મૂળ તથા છેડે જાણી શકાય તેમ નહોતું. ત્રીજી વસ્તુ લાખથી લપેટેલ દાબડે હતો, તેનું દ્વાર (ઢાંકણ) જણાતું નહોતું. આ ત્રણે વસ્તુ મુરડ રાજએ પિતાના બધા સભાસદેને બતાવી, પરંતુ કોઈ તેને ભેદ જાણું શક્યું નહીં. પછી રાજાએ પાદલિપ્ત નામના આચાર્યને બોલાવ્યા. રાજાએ તેને પૂછયું કે-“હે પૂજ્ય ! આપ આ વસ્તુના સ્વરૂપને જાણે છે ?” ત્યારે સુરિએ કહ્યું કે-“હા” પછી સૂરિ મહારાજે સૂત્રને ગરમ જળમાંખાંવ્યું. ગરમ જળના સંબંધથી તેના પર પડેલું મીણ આગળી ગયું, એટલે તેને છેડે જાણવામાં આવ્યું. લાકડીને જળમાં નંખાવી એટલે તે લાકડીને જે ભાગ ગુરૂપણને લીધે પાણીમાં ડુતે તેનું મૂળ છે એમ જાણ્યું. તથા દાબડો ગરમ જળમાં નાંખે, તેથી તેને પડેલી લાખ ઓગળી જવાથી તેનું ઢાંકણું પ્રગટ દેખાયું. ત્યારપછી રાજએ સૂરિને કહ્યું કે “હે ભગવન ! આપ અમારાથી જાણી ન શકાય એવી કોઈ પણ કેતુકવાળી વસ્તુ બતાવો કે જેથી તેને હું ત્યાં એકલું.” ત્યારે સૂરિએ એક તુંબડું લઈ તેની એક બાજાને નાનો કકડે કાપી તે તુંબડામાં રત્ન ભર્યા. પછી તે કાપેલા કકડાને એવી યુક્તિથી સીવી લીધો કે તે કોઈ પણ જાણી શકે નહીં. પછી તેણે અન્ય દેશના રાજપુરૂને કહ્યું કે આ તુંબડાને ભાંગ્યા વિના તેમાંથી રત્નો For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન ધ ગા કી લેવો. ’ તે રાજપુષોએ ઘા પ્રયત્ન કર્યા પણ તેમાંધી તેવી રીતે અને કાર્ટી મા નહીં. ાથી પાલમ વૃત્તિની વનયી બુદ્ધિ જાણવી. ૬૦ દાસું દ રુડનુ દષ્ટાંત છે તે આ પ્રમાણે કોઇ નગરમાં એક રાન્ત તેિ!, તેના નગરને કાઇ શત્રુ રાજાએ ચાતરફથી પોતાના સેન્સર્ડ ફેટી લીધુ. તે હકીકત જાણીને રાજાએ સર્વ જળાશયને નકામા કરી નાખવા સારૂ તેમાં નાખવા માટે ચોતરફથી વિષ લાવવાના સર્વ પ્રજાને હુકમ કર્યો. તેથી સર્વ જનો પોતપોતાની શક્તિ પ્રમાણે વિધ લાવી લાવીને રાજાને આપવા લાગ્યા. તેમાં એક વૈધે જવના દાણા જેટલું વિષ લાવીને રાળને આપ્યું, અને કહ્યું કે- હું સ્વામિન્ ! આ વિષે ગ્રહણ કરાર ” રાજાએ ઘણુંજ ઘેડુ' વિષ જોઇને તેનાપર કાપ કર્યા. ત્યારે વૈદ્રે વિનતિપૂર્વક કહ્યું કે- “ હે દેવ ! આ આટલું વિષ પણ સહસ્ત્રવેધી એટલે હજાર પ્રાણીએને નાશ કરનારૂં છે, માટે મારા પર કાપ ન કરો. ” રાજાએ પુછ્યુ કે તે શી રીતે જાણવું ? ” વેદ્ય - હું દેવ ! કોઈ એક વૃદ્ધ હાચી મગાવા.” ત્યારે રાન્તએ હાથી મગાભ્યા. પછી વચ્ચે તે હાથીના પૂછડાને એક વાળ ઉખેડીને તે વાળના છિદ્રમાં વિષના સંચાર કર્યો. તે વિશ્વ હાથીના જે જે ભાગમાં પ્રસરવા લાગ્યું તે તે સર્વ ભાગ વિષમય થતા જોવામાં આવ્યા. પછી વઘે રાજાને કહ્યું કે હું દેવ ! આ આખો હાથી વિષરૂપ થઈ ગયે છે. જે પ્રાણી આ હાથીને ખાય તે પણ વિષમયજ થઈ જાય, એમ એક હજાર વાની પર’પરા સુધી તેની અસર થાય. આ રીતે આ ચેડુ' વિષ પણુ સહસ્ત્રવેત્રી છે. ” પછી હાથીના વિનાશ થતા દેખીને રાજાનું મન દુ:ખી થવા લાગ્યું. તેથી તેણે વૈદ્યને પૂછ્યું કે “ આ હાથીને સાર્કો કરવાને કાઈ ઉપાય છે ? ” વેદ્ય ક " 6 હા છે. ' એમ કહી તેણે તેજ વાળના છિદ્રમાં એક ઔષધ નાખ્યુ, તેથી પ્રથમને સમગ્ર વિશ્વવિકાર ક્ષણ માત્રમાં શાંત થયા અને હાથી સાજે થયે. તે તૈઈ રાજા વૈદ્ય ઉપર સંતુષ્ટ થયો. અહીં વૈદ્યની વૈનયિકી ક્ષુદ્ધિ ન્તણુ ૧૧-૧૨ રથિકનું અને ગણિકાનું એ બે દૃષ્ટાંત શ્રી સ્થૂલભદ્રની કથામાં છે. રથિક માણ ઉપર માણુ સાંધીને આમ્ર વૃક્ષના ફળની લુએ તોડી, અને ગણિકાએ સરસવના ઢગલા ઉપર સોય મૂકીને તેનાપર નૃત્ય કર્યું; તે અન્ને ચેનયિકી બુદ્ધિના ફળ તવા. ૧૩ મુ ભીની સાડી, લાંબુ તૃણુ અને કાંચ પક્ષીનું અપસવ્ય (જમણી બાજુ ) જવું એ હૃષ્ટાંત આ રીતે છે--- કોઇ નગરમાં કાઇ એક રાળ હતા. તેના પુત્રાને કોઇ એક આચાર્ય કળા For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડા લાગો. રાજકુમારએ તે આસાને ખાનગી રીતે ઘર દ્રા : તે દ્રવ્યન: લે. રાજાએ તેને મારી નાખવાને વિચાર કરો, તે કં. ર, કવરીની જાણવામાં આવી, તેથી તેમણે વિચાર્યું કે- આ આચાર્ય આપા વિ યા હોવાથી ખરેખર પિતા છે, તેથી કોઈપણ પ્રકારે એમને આપણે આપત્તિમાં રાવા જોઈએ. પછી જ્યારે તે આચાર્ય ભજન કરવા માટે આવ્યા અને તેણે સ્ના કરવા માટે સાડી માગી ત્યારે તે કુમારે સાડી સૂકી છતાં પણ કહેવા લાગ્યા “હિસા તો હજી ભીની છે. તથા દ્વારની સન્મુખ તૃણ રાખીને બોલવા લાગ્યા કે-“અહો. રજા તૃણ બહુ લાંબું જણાય છે.” વળી પહેલાં ક્રેચ પક્ષી પાસે હમેશાં તે આચાર્યની પ્રદક્ષિણા કરાવતા હતા, તેને હમણાં તેઓએ આચાર્યની જમણી બાજુએ ભમા. એ વણે નિશાની જેઈને આચાર્ય જાણ્યું કે-“સર્વ રાજલક મારી વિરૂદ્ધ થયા છે, માત્ર આ કુમારે મારા પરની ભકિતને લીધે મને જતા રહેવાની ચેતવણી આપે છે. અહીં કુમારની વૈયિકી બુદ્ધિ જાણવી. ૧૪ મું તીત્ર વરસનું દષ્ટાંત આ પ્રમાણે છે – કોઈ એક વણિકની સ્ત્રીએ પોતાનો પતિ ચિરકાળથી પરદેશ ગયેલ હેવાથી દાસીને બોલાવીને પિતાને અભિપ્રાય જણાવ્યું કે “હે દાસી! કે જુવાન પુને લાવ.” તે સાંભળીને દાસીએ કે પુરૂષને આણે. પછી તેનું નખકર્મ, ર, સ્નાન વિગેરે કરાવ્યું. રાત્રીએ તે બન્ને વિલાસને માટે બીજા માળ પર ચઢ્યા, તે સમયે મેઘ વરસવા લાગે એટલે તૃષાથી પીડિત થયેલા તે પુરૂષે તે વૃષ્ટિનું તીવ્ર ઉદક ( ભારે પાણી પીધું. તે પાણી વિષ સર્ષના વિધવાળું હતું તેથી તેનું પાન કરવાથી તે તરત મરણ પામ્યો. એટલે તેને વણિકની સ્ત્રીએ રાત્રિના પાછલા પહેરે એક શૂન્ય દેવકુળ (દેવાલય) માં મૂકાવ્યો. પ્રાત:કાળે કોટવાળે તેને જેઈને તપાસ કર્યો તો તેનું નખકર્મ વિગેરે તાજું કરેલું જોયું. તે ઉપરથી તેમણે સવ હજામને ભેગા કરીને પૂછયું કે-“આનું નખકર્મ વિગેરે જેણે કયું છે ?”તેમાંના એક હજાએ કહ્યું કે અમુક વણિકની સ્ત્રીની દાસીના કહેવાથી મેં આનું નખકર્મ વિગેરે કાલેજ કર્યું છે.” તે સાંભળીને કેટવાળે તે દાસીને બોલાવીને પૂછયું. એ પહેલાં તો હા કહ્યું નહીં, પણ પછી તેણીને ખુબ માર માર્યો ત્યારે જેવું બન્યું હતું તેવું તેણીએ કરી આપ્યું. અહીં કેટવાળની નચિકી બુદ્ધિ જાણવી. ૧૫ મું વઝ, ગર્વ અને ઇલ પરથી પડવું તેનું દષ્ટાંત આ પ્રમાણે છે. કઈ એક અકુતપુણ્ય પુરૂષ હતો. તે જે જે કાર્ય કરતા તે તે સર્વ તેને શા- જેણે પુણ્ય નથી કર્યું તે. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર પતિને એ જતું હતું. એકદા તેણે પોતાના મિત્ર પાસેથી બે બળદ માં લઇને ખેતર છે, અને બીજે દિવસે સાયંકાળે તે કાન પાછો લાવીને મિત્રના વાડામાં મૂકયા. તે વખતે ત્રિ ભોજન કરતા હતા. તેથી તેની પાસે ગયે નહીં. માત્ર તે મિ તે બાળકને પોતાની દ્રષ્ટિથી જોયા હતા. તેથી તે અપુષ્ય પોતાને ઘેર ગ. પછી તે બળ વાડામાંથી નીકળીને ગામ બહાર ગયા. ત્યાંથી તેને શરો લઈ ગયા. હળદના ધણીએ બળદને વાડામાં જોયા નહીં, તેથી તેણે તે વિચારી શકુત પુણ્ય પાસે પોતાના બળદ માગ્યા. પણ તે કયાંથી આપી શકે ? ત્યારે બાળકને સ્વામી તેને રાજદ્વારમાં લઈ ગ્રા. માર્ગે જતાં અશ્વપર આરૂઢ થયેલા કોઈ પુરૂષ તેની સન્મુખ આવતો હતો. તે પુરૂષને અવે પાડી નાંખ્યો. પછી તે અશ્વ નાગી જતા હતા, તે વખતે ઘેડાવાળ કહ્યું કે આ અશ્વને લાકડી વડે મારા.” તે સાંભળીને પેલા અમૃતપણે તે અને મર્મસ્થાનમાં લાકવને પ્રહાર કર્યો. તેથી તે મૃત્યુ પામે. તે જોઈને તે પુરે પણ તે વરકને પક તે ત્રણે જણ જેટલામાં નગરની સમીપે આવ્યા, તેટલામાં નગરના દ્વાર બંધ થયેલા હોવાથી તેઓ નગરની બહાર રહ્યા. ત્યાં બીજા ઘણા નો સુતેલા હતા. તે વખતે તે અકૃત પુણે વિચાર્યું કે-આ આપત્તિરૂપી સમુદ્રથી મારે વિસ્તાર થવાનો નથી, માટે હે ગળામાં ફસા નાખી આ વૃક્ષ પર લટકીને મરી જાઉં.” એમ વિચારીને તેણે તે પ્રમાણે કરવા માંડ્યું. જીર્ણ વસના કકડાવડે તેણે ગળામાં ફસે નાંખે. તે જીર્ણ વસ્ત્ર અત્યંત ઝી હોવાથી તરત જ તુટી ગયું. તેથી તે બિચારે તે વૃક્ષની નીચે સુતેલા નાના રાની ઉપર પશે. તે નટના હવામીના ગળાના પ્રદેશ ઉપર તેનો સર્વ ભાર આવવાથી તે મૃત્યુ પામે. તેથી તે નટોએ પણ તેને પક. પ્રાત:કાળે સર્વે રાજકારમાં ગયા. પ્રથમ ફરીયાદી ત્રણે જણાએ પોતપોતાનો વૃત્તાંત કહ્યા. તે સાંભળીને અમારા રાજકુમારે તે અમૃતપુણ્યને પૂછ્યું, ત્યારે તે દીનના લલા મુખે બધી હકીકત સવિસ્તર કહુને બોલ્યો કે-“હે દેવ! તેઓ જે કહે છે, તે સર્વ સત્ય છે. તે સાંભળીને તે અમાત્યરાજકુમારને તેના પર દયા આવી. તેથી પહેલા ફરિયાદીને કહ્યું કે- આ તારા બળદ પાછા આપશે, પરંતુ તે તારા જેને ઉખેડશે. જે વખતે તે તારા નેત્રોવડે બળદને જોયા, તે જ વખતે આ તારા બળદના દેવાહિત થઈ ગયો છે. જે કદાચ તે તારા નેત્રવડે બળદને ન જોયા હેત તે આ પિતાને ઘેર ગ જ ન હોત. કેમકે જે માણસ જેને જે વસ્તુ આપવા આવ્યો હોય તે માણસ તેને નિવેદન કર્યા વિના આપવાની વસ્તુ એમની એમ મૂકીને પિતાને ઘેર જાય જ નહીં.” આ ઈનસાફ સાંભળીને તેણે રસ્તો પક ૧ રાજકુમારજ અમાત્યપણાનું કામ કરનાર હતો. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે, પછી અમાત્યે અશ્વના સ્વામીને કહ્યું કે આ માણસ તેને અધ આપશે, પરંતુ તારી જિલ્ડા તે કાપો. કેમકે ત્યારે તારી જિહાએ કહ્યું કે આ “અને લાકડે માર? ” ત્યારે જ તેણે લાકટીવતી અને માર્યો છે, નહીં તે આ મારત ૭. વળી જે લાકડી વડે મારનાર આ માણસને દંડ થાય, તે તારી જિલ્ડાને દંડ કેમ ન થાય ? ” આ પ્રમાણેને ઈનસાફ સાંભળીને તે પણ રસ્તે પડ્યો. પછી રાજકમા ને કહ્યું કે-આની પાસે કોઇ પણ નથી, તેથી તમને શું અપાવીએ? પરંતુ તેને એટલી શિક્ષા તો કરી શકીએ કે આ માણસ વૃક્ષની નીચે મૃત્યુ પામેલા નટની જેમ સુએ અને તમારામાંથી કોઈ પણ નટ આની જ જેમ ગળામાં ફો નાંખી ઝાડ ઉપર લટકીને પિતાના શરીરને આની ઉપર પડતું મૂકે.” આ ઈનસાફ સાંભળીને તે પ્રમાણે કરવાને અશકત એવા નટએ પણ તેને છોડી દે છે. અહીં કુમાર અમાત્યની વેનચિકી બુદ્ધિ રણવી. વૈનાયિકી બુદ્ધિપરના દષ્ટાંતે સંપૂર્ણ -- --- मारूं तेत्रीशमुं वर्ष. મને બત્રીશ વર્ષ પુરા થયાં, એ કાળ એવી રીતે ગયે કે જેની અંદર મારી આવસ્થાના પ્રમાણમાં જે કંઈ પણ કર્તવ્ય મારાથી થાય તે કરવાનો મેં પ્રયાસ કર્યો છે. કાળનું સ્વરૂપ વિચિત્ર છે. અતીત કાળ અનંત ગયા, તેમાં દર સમયે સમયે વધારે થયેજ જવાનો તે પણ તે અનંતજ રહેવાને. કાળની આદિ કોઈ જોઈ શકયું નથી, તેથી તેને અનાદિ ગણેલે છે. અનાગત કાળ પણ અનંત છે, તેમાંથી પ્રતિસમયે સમયે ઘટાડો થાય છે તે પણ તે અનંતજ રહેવાને. ફક્ત વર્તમાન કાળને એક સમયજ વર્તમાન તરીકે રહેવાને. એક સમય બીજા સમય પછી અનીત કાની ગણત્રીમાં આવે છે. તે ગમે તે ગજ-રીતે હાથમાં આવતા નથી. તેથી વર્તમાન કાળનોજ સફ૬પગ કરી લેવાનું રાની મહારાજાઓનું કથન છે. એ તત્ત્વ ધ્યાનમાં રાખી વર્તમાન કાળને જે અવસર મને પ્રાપ્ત થાય છે, તેને ઉપયોગ કરવાને હું બત્રીશ વર્ષથી ચાશકિત પ્રવૃત્તિ કરું છું. જેમાં વર્તમાન કાળનો સદુપયોગ કરે છે તેઓ જ સ્વપર ઉન્નતિ સાધી શકે છે. આ ચૈત્ર માસમાં શાશ્વતી એળ-આંબલ તપની આવે છે. તે નિમિત્તે પવિત્ર પરમ કલાકારી નવપદ આરાધના કરવાનો મહિમા છે. ચૈત્રી પુનમને દિવસે પવિત્ર હું જય તીર્થની યાત્રા પણ ઘણે મહિમા છે. ચરમ તીર્થકર ભગવત મહાવીર“સ્વામી જેના શાસનમાં આપણે વસીએ છીએ તેમના જન્મ કલાણુકને દિવસ આ. For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ ગલતને વંદન કરી ાત્મિક ઋદ્ધિમાં અગ્નિમાં ન્યૂનાલિકપણ હોય ભગવત વલદેવ, નિનાચ, કેશુ છે અને શ્વરનાથ આ તેત્રીશમા વર્ષમાં પ્રવેશ કરૂ છું. સર્વ ની કર ભગવંતની કે બળમાં કંઇ હફાવત હેાતા નથી, પણ લક કે--મારુષિક ઇં લગવત ઋષસદેવ આ ફળનાં આદિ તીથ કર થયા છે. તેની ઉત્કૃષ્ટ પુણ્યાઈ ને મહિમા જેટલા વધુ વીએ તેટલા દે છે.. તે પોતાના ખાત્માને ઉદ્ધાર કરી ગયા, એટલુંજ નહિ પણ પશ્ચાત જગજીવાના ઉદ્ધારને. માટે શુદ્ધ ધર્મનું બીજ રોપી ગયા કે જેના આરાધનથી અનંતા છવા પાતાના આત્માને ઉદ્ધાર કરી માપદ મેળવે છે. તેમ્બ્રેના વશમાં અસ ંખ્ય મનુખ્યા શુદ્ધધનનું આરાધન કરી આત્માના ઉદ્ધાર કરી કૃતકૃત્ય થઇ ગયા છે. ભગવત શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ એ ત્રણ તીર્થંકર એ પદવીના ધારક હતા, કેમકે તેએ વ્યકતિ પણ હતા. આ ચારે તીર્થંકર ભગવંત આ મનુષ્ય ક્ષેત્રમાં સર્વાર્થ સિદ્ધ વિમાનથી આવીને પેાતાની માતાની કુલીમાં ઉત્પન્ન થયા હતા. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવનુ આયુષ્ય તેત્રીશ સાગરોપમનુ હાય છે. તેમાં ઉત્પન્ન થનારા દે! એકાવનારી હોય છે. ચાર ગતિમાં દેવગતિ ઉત્તમ ગણાય છે, તેમાં પણ અનુત્તર વિમાનના દેવે ઉત્તમ ગણાય છે. પાંચ અનુત્તર વિમાનમાં સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દેવે નિયમા એકાવતારી હાય છે. અને તેમનું આયુષ્ય નિયમા તેત્રીશ સાગરેપનતુ હોય છે. બાકીના ચાર વિમાનનાં આયુષ્યમાં જઘન્ય ઉત્કૃષ્ટની તારતમ્યતા છે. આ સર્વાસિદ્ધ વિમાન ઉપરાંત દેવે વસવાનું શ્રીંન્તુ સ્થાન નથી. જીવાના આયુષ્યમાં ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ કરતાં વધતુ આયુષ્ય કોઈનું હતુંજ નથી. માગાની ભવ માટે બાંધેલ તેત્રીશ સાગ પમના આયુષ્યવાળા વેનેઉત્પન્ન થવાના સ્થાન એ છે. સર્વોઈસિદ્ધ વિમાન અ સાતમી ન . સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દેવે નિયમા સમકિતી હૈાય છે. એટલે જેએ નેસમકિત (સેલું નથી એવા જીવે ત્યાં ઉપ થવાની લાયકાત ધાવતાં નથી. સાંતન નર્ક ઉત્પન્ન થનારા જવા મિથ્યાત્વી હોય છે, સમિતી જીવ ત્રીજી ન કરવું ઉપરની નર્કમાં જઈ શકે નહી. અપ્રમત્ન ગુણુડાણાથી ઉપલા જુગુડાને વ મુનિમહાત્માએ જે ઉપશમ શ્રેણી માંડીને ગીરમા ગુગુડાણા મુ પહોંચી સત્તામાં રહેલા મેહુનીય કમને ઉપશમાવી શુદ્ધ આત્મધ્યાનમાં રમજુતી કરતા હોય છે, તેનુ આયુષુ તે ત્યાં પૂર્ણ થાય છે તે તેઓ સાતાવેદની કર્મન અધ કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે. તેએ નિમળ અવધિ જ્ઞાનવાનું હોય છે અને તેના યોગે વિચરતા એવા તીર્થંકર મડ઼ારાજના મનના પ્રણામને વનની શુદ ૧૩ ને છે. માથા પવિત્ર ના બને તે મ ભાગ્યશાળી માનું છું For Private And Personal Use Only r Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ રના ગુના : નાનું હોય છે. . . કાયાને પાર રહે છે, જે શુદ્ધ દબાયે--તારાના ડિવા પડતા કાળ બત કરે છે. આ સાંઈસદ્ધ વિમાનવાહી દે નગર પગલાના વિસામારૂપ તે સ્થળમાં ઉત્પન્ન થાય છે, એવી તેમને ઉપમા અપાય છે. જે ગ્યા તે ઉત્પન્ન થાય છે તે એવી મક સુંદર હેય છે કે જેનું વર્ણન શાસ્ત્રમાંથી ખાર: સાંભળવા જેવું છે. તે ખ્યા ઉપર ચંદો હોય છે. તેના ઉપર મિનાં ઝુમખા લેય છે. તે સઘળાં વાયુના ચગે અફળાય છે, તેથી તેની અંદરથી રાડારાગણ નાટક પ્રગટ થાય છે. આ આ કુદરતી હોય છે. ત્યાં તેઓ સતાવે કર્મના હૃદયના પ્રતાપે શાંતિમાં રહે છે. સાતમી નરકે લાટ રૂદ્રપરિણામવાળી મા અને જળચર જી ઉત્પન્ન થાય છે. ચક્રવર્તિપણાની અદ્ધિ જોગવતાં જ કાળ કરે તે તે નિયમ રાતની નકે ઉત્પન્ન થાય છે. તેને ચક્રવર્તિ પણું છોડી ચારિત્ર અંગીકાર કરી ધર્મ આરાધન કરતાં કેવળજ્ઞાન ઉત્પન્ન કરે તે મોક્ષે જાય, નહિ તો દેવામાં જાય છે. જળચર માં સાતમી નરકે જનારા તંદલીઆમનું દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે, નર્કની અંદર અસતાવેદની કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા છેને માન દુ:ખ ભોગવવું પડે છે. જેનું વર્ણન શાસ્ત્રકારોએ કરેલું આપણે સાંભળીએ છીએ. તે સાંભળતાં ભવ્ય જીવને આંખમાંથી કમળ હૃદયને લીધે અશુ નિકળી જાય છે. જગતની અંદર દરેક જીવ સુખને ઇ છે છે, સુખનું કારણ સતાવેજની કરના ઉદય છે. દુ:ખને કઈ ઈચ્છતું નથી. છતાં અસાતા વેદની કર્મના ઉદયને લીધે દુઃખ ગવવું પડે છે. એ સાતા અસાતાપદની કર્મને આધાર આવે છે, અને તેજ તેને શિત છે. જ્યારે આ પ્રમાણે વસ્તુસ્થિતિ છે ત્યારે માતા અસાતા વેદની કર્મ બંધનના કારણે મારા વાંચકોના લક્ષ ઉપર લાવવાની મને આવશ્યકતા લાગે છે. મારે વાંચો અસાતવેદની કર્મબંધનના કારણે જાણી. તે ન થધાય તેવા પ્રકારની પ્રવૃત્તિ કરે એવી મને ઈરછા થાય એ સ્વાભાવિક છે, કેમકે સંસારમાં સંવેદની - કર્મના ઉદયવાળા રાજાને પામે છે, તેઓ વિશેષ પ્રકારે ઉન્નતિ સાધી શકે છે. મેક્ષ મેળવવાની જીજ્ઞાસાવાળા સાધુ ભાડાત્મા સારા અસાતા બનેના હાય માટે ઉદ્યમાન હોય છે. કેમકે તે બન્નેનું બંધન છુટ્યા સિવાય સિદ્ધસ્થાન પ્રાપ્ત થઈ શકતું નથી. એ સ્થિતિ ઘણા ઉંચા પ્રકારની છે. સામાન્યવર્ગ જેઓએ સ્થિતિ પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા હોય છે તેમને સાતવેદની કર્મના ઉદયપ્રસંગમાં ધર્મ આરાધન જેટલું સારી રીતે થઈ શકે છે તેટલું અસાતાના ઉદય વખતે થઈ નું નથી એ સ્વાભાવિક છે, For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાડ કારના કર્મમાં વેદનમાં જે નંબરે આવે છે. તેના સાત અજાતા એવા છે જેક છે. કર્મબંધના કારણે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચોગ છે. અહોર પાપાનના સેવનથી, ળિનું ખંડન કરવાથી, બીજાઓને દળવાથી, વિધ્યાત્વનું સેવન કરવાથી અને તે સેવવાને ઉપદેશ આપવી તથા તેનું અનુમદન કરવાથી, કુડાં તેલ તથા કુડાં માપવડે વેપાર કરવાથી, કુકર્મની વાત કરવાથી અને તેનું સેવન કરવાથી, ઉત્તમ વસ્તુ બતાવી હલકી વસ્તુ આપવાથી તથા ભેળસેળ કરીને વેચવાથી, માયા કપટ કરવાથી, ખોટી સાક્ષી પૂવાથી, ખોટા લેખ લખવાથી હરેશ આદ્ર ધ્યાન સેવવાથી-વ્યસનનું સેવન કરવાથી, અતિ વિષથી, મહા આરંભી, વ્રત લઈને ભાંગનાર, અભક્ષનું ભક્ષણ કરનાર, રાત્રી ભોજન કરનાર, ગુણીની નિંદા કરનાર ઈત્યાદિ પાપાચરણ સેવનાર છે અસતા વેદનકર્મ આવે છે, અને તેના વિપાક તેને દુઃખરૂપે ભોગવવા પડે છે. જે વખતે અસાતાને ઉદય થાય છે તે વખતે અજ્ઞાનના બળે પોતાને પડતા દુ:ખથી પિતાને દુ:ખી માની તેનાથી છુટવાને બને તેટલા પ્રયાસ કરે છે, પણ જ્યાં સુધી બાંધેલું કર્મ જોગવાઈ જાય નહી, અથવા તપથી નિર્જરી જાય નહિ ત્યાં સુધી તેને વિપાકઉદય અવ યે ભોગવે જ પડે છે. બંધ સમયે ચેતવાનું છે, ઉદય આવ્યા બાઢ સંતાપ કરવાથી કંઇ વળતું નથી. આ વાત વાંચકવ લક્ષમાં રાખી જેમ બને તેમ અસાતાવટની કર્મના બંધનના સ્થાનકોનું ઓછું સેવન થાય તેવી રીતનું પિતાનું વર્તન રાખવું એ તેની પિતાને ખાસ ફરજ છે. અસાતવેદની કર્મબંધનના જે કારણે ઉપર બતાવ્યા છે, તેના પ્રતિપક્ષી કાર સાતવેદની કર્મબંધનના છે. તેમ જ શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મનું આરાધન કરવાથી, તેમને વંદન, પૂજન અને તેમના ગુણાનુવાદ કરવાથી, ગૃહસ્થના સામાન્ય અને વિશેષ ધર્મ સમજી તદનુસાર વર્તન રાખવાથી સાતારની કર્મ બંધ પડે છે કાર નરેશ રહેવું, સુલભ રીતે દ્રવ્યની પ્રાપ્તિ થવી, કુટુંબના માણસની અd બ, સંસારની અંદર ઈજત આબરૂ, રાજ્યદરબારમાં માન ચારિ બાહ્યદષ્ટિથી જેને સુખ માનવામાં આવે છે, તે બધાં સાતાની કર્મના ઉદયવિપાકના લક્ષણ છે. ' આ કારણોને વિચાર કરી છેવોએ પિતાના જીવન-વર્તનની લાઈન મુક કરવાની છે. ભાવી સુખ દુઃખનો આધાર તેના વર્તમાન કાળના વિચાર અને વર્ત ઉપર છે. ભવિષ્યમાં સુખ કે દુઃખના પંજામાં સપડાવું એ ઘણું લાગે તેને પોતાના જ હાથમાં છે. વર્તમાન સમયમાં જ તેણે સદસદ વિચાર કરવાને જેને પિતાની ભાવી ઉન્નતિ કરવી હોય તેણે અસદ્ વિચાર અને આચારનો ત્યા કરવાને ઢઢ સંકલ્પ કરવો જોઈએ, પ્રસંગે પ્રાપ્ત થતાં તેનું સેવન પિતાનાથી For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થાય તે માટે ના છે ત્યારે પાસ નળીઓ કરે છે. જે લોકવ્યારા અશુદ્ધ પ્રહમાં ફરમની ખાતર કે ખોટી મોટા ય માની લીધેલી ઈજ-- રૂની ખાતર અશુદ્ધ આચાર અને વિચારને ત્યા ન કર્યો ને એક વખત તેમ ફસાયા તે પછી અસાતવેદની કર્મબંધનના પંજામાં સપડાયા સિવાય રહેવાવાનું નથી. અને તેના વિપાકના ઉદય પ્રર . દુઃખના ડુંગરે તેની પાસે ખડા થઈ જવાના. અહિં મનુષ્ય જીવનની મહત્તાની એક અગત્યની વાત વાંચકવર્ગના પ્રધાન ઉપર લાવવી જરૂરી લાગે છે, સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેને સાતારની કમને ઉદય ઘણો છે. તે પણ તેઓને વિરતિનો ઉદય નથી. તેમના સ્થાનથી સિદ્ધસ્થાન ઘણું નજીક છે, તો પણ ત્યાંથી અવીને તેમને મનુ ગતિમાં જ ઉત્પન્ન થવું પડે છે. તેઓ પરમાર્યા ત્યાંથી સિદ્ધક્ષેત્રમાં જઈ શકતા નથી. તેમનામાં તેટલું વિર્ય નથી. તે વિર્ય મનુષ્યમાં જ છે. ચાર પ્રકારના કર્મથી રહીત થઈ નિર્મળ કેવળજ્ઞાન ઉત્પન્ન કરી પંચમગતિ જે સિદ્ધ થાન તેને પ્રાપ્ત કરવાની શક્તિ મનુષ્યગતિવાળા જ ધરાવે છે. તેથી તે અપેક્ષાએ દેવો પોતાના કરતાં મનુષ્યગતિને ઉત્તમ માને છે. દેવો અવિરતિવાળા છે તેથી વિરતિવાળાને દેવે તે શું પણુઇ સરખા પણ પ્રણામ કરે છે. શુદ્ધ ચારિત્રનું મહત્વ કેટલું છે? શુદ્ધ ચારિત્ર સિવાય મિક્ષ નથી. 1. લગવંત મહાવીર સ્વામીને વંદન કરવા જનાર દશાભિદ્ર રાજા અને ઇનો પ્રબંધ આ સંબંધે પ્રસિદ્ધ છે. દશાર્ણભક રાજાને ભગવંનંબડાવીર સ્વામીને પોતાની રાજ્યાદ્ધિ સહિત વંદન કરવા જતાં ગર્વ ઉત્પન્ન થયો કે મારા જેવી કાઢિ સહિત વંદન કાને હજુસુધી કેઈ ગયું નથી. ઇદ્ર મડારાજ આ અભિપ્રાય જાણીને પિતાની ક્રિયલશ્વિના એળે એટલી બધી ઉત્તમ કહિ સહિત ભગવંતને વંદન કરવા આવ્યા છે તે જોઈને રાજાને મોડુ ગળી ગયો. અને તેણે ચારિત્ર અંગીકાર કર્યું. કે તેમને વંદન કર્યું, કેમકે ચારિત્ર અંગીકાર કરવાની તેનામાં શક્તિ નહતી. આવા દુર્લભ મનુષ્યભવને જે કેવળ વિષય અને કષાયની અંદર પૂર્ણ કરવામાં આવે છે તેનું ભાવિ પરિણામ કેવું આવે તેનો કે વિચાર કરવાને છે. વેદની કમની પહેલાં જ્ઞાનાવરણીય કર્મ અને દર્શનાવરણીય કર્મ એ બે પ્રકુતિઓ છે. તે અને કર્મના આવરણથી જ પોતાનું કર્તવ્ય ભૂલી જાય છે, તેથી તેમણે એ બે કર્મના આવરણ અપાવવાને માટે ખાસ કરવાનું છે. દર્શનાવરણી કર્મબંધનના કારણે અને જ્ઞાનાવરણ કર્મબંધનના કારણે બહુ નીકટ નીકટ છે, તેથી દરેક જીવની એ ફરજ છે કે તે પોતાના જ્ઞાનાવરણ કર્મ ખપાવવાને ઉદ્યોગ કરવો જોઈએ. જ્ઞાનાચાર અને દર્શનાચારનું સેવન કરવાથી તે કર્મ ઓછાં થાય છે. તેમનું સેવન કરવાના કાર્યમાં હું વાંચકવર્ગને મદદગાર થાઉં એ મારા ઉપ For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કોને આશય છે. આ વાં છે : કરવાને હું વિશેષ શક્તિ આવું તેવા પ્રકારને ઉગ ફરવાને મારા પર પ્રયાસ છેએ અને ખાસ ભો છે. નંદલાલ લલુભાઈ, हितशिक्षाना रासनु रहस्य. ( અનુસંધાન પૃષ્ટ ૨૧ થી ) શ્રાવક પ્રભાત સમયે કેવી રીતે જાગે તે સંબંધીની હકીકત કહેતાં તેના પ્રા. રંભમાં કર્તા કહે છે કે-રાત્રે શ્રાવકને કોઈ પ્રસંગે કોઈનું કામ પડે તો તેને મધુર અને ધીમે વરે જગાડે. તાણીને-ઉંચે સ્વરે ન લે. ખારે કે હંકારે પણ ન કરે. એનું કારણ શું ? એમ પ્રશ્ન થતાં તેના ઉત્તરમાં કહે છે કે-પ્રભાતમાં વહેલા ઉંચે સ્વરે બોલવાથી તે શબ્દ સાંભળીને નજીકમાં રહેનારા અનેક પ્રકારના આરંભ કરનારા સ્ત્રી પુરૂષે જાગી જાય અને તે પોતાને ધંધે વળગી જાય તો તેને વહેલા, જગાડવાને કારણુક ઉંચે સ્વરે બોલનાર થાય. તેને સ્વરથી કેઈ દળવા બેસે, કે ખાંડવા બેસે, કઈ રાંધવાનું શરૂ કરે, કેઈ પાણી ભરવા જાય, વ્યાપારી વ્યાપારમાં પ્રવતે, પંથી માગે પડે, ધી ધોવા જાય, ખેતી કરનાર હળ વિગેરે લઈને ખેતરે જાય, લુહાર, નાર, કદઈ, ભાડભું જ ચુલ સળગાવે. ઇત્યાદિ અનેક આરંભના કાર્યોની વહેલી શરૂઆત થાય, માટે જ્યાં સુધી રાત્રિ દેય ત્યાંસુધી શ્રાવકે બહુ જ ધીમે સ્વરે બોલવું, કેઈને જગાડવા હોય તે ધીમા સ્વરે જગાડવા, પ્રતિક્રમણાદિક ધર્મક્રિયા પણ ધીમે સ્વરે કરવી. ચાર ઘડી રાત્રિ હોય ત્યારે અથવા પાછલા પહેરે જાગવું અને જ્ઞાન, થાન, જાપ, સમરણ તેમજ આવશ્યકાદિ કરવું. જે માણસ દિવસ ઉગતા સુધી અોર નિદ્રામાં સુઈ રહે છે. ઉંચા કરે છે અથવા આળોટયા કરે છે તેના બને ભવ સીજાય છે અને ધર્મ, અર્થ ને કામ એ ત્રણે વયથાર્થ સધાતા નથી તેથી અવશ્ય વહેલા ઉઠવું. શ્રાવક અથવા ઉત્તમ પુરૂ તો રાત્રિએ નિદ્રા બહુ અઢ૫ જ લે છે, એટલે તેઓ ખરી રીતે જાગૃત જ કહેવાય છે. તેમને જાગૃત રહેવાના કારણો શું શું છે? તેને માટે શાસ્ત્રકાર કહે છે કે– जन्मदुःखं जरादुःखं, मृत्युदुःखं पुनः पुनः । संसारसागरे दुःखं तस्माज्जागृत जागृत ॥१॥ माता नास्ति पिता नास्ति, नास्ति भ्राता सहोदरः । For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિ, : ર. en m , . 11 રાત ર ! કાશ ણ બૈરાન કવિ, ના થતા | आयुक्षयं न जानाति, तस्माजागृत जायत ।। ३ ।। काम क्रोधस्तथा लोभो, देव निटंति तस्काराः ज्ञानरवड्गप्रहारेण, तस्माज्जागृत जागृत ॥ ४ ॥ આ સંસારમાં વારંવાર જન્મનું દુ:ખ છે, જરાવસ્થાનું દુઃખ છે અને મૃત્યુ નું દુ:ખ છે, એકંદર રીતે વિચારતાં આ સંસારસમુદ્રમાં દુઃખરૂપી જળ જ ભરેલું છે તેથી જાગ જાગ અથવા જાગતો રહે, જાગતા રહે. ” આ સંસારમાં તું જેને સ્થિર માને છે તે બધા નાશવંત છે, પણ કાયમ રહેનાર નથી. માતા નાશવંત છે, પિતા નાશવંત છે, ભાઈ કે કુટુંબીઓ તમામ નાશવંત છે, દ્રવ્ય નાશવંત છે અને ઘર પણ નાશવંત છે તેથી જાગ જાગ જાગતે રહે, જાગતે રહે.” આ પ્રાણીને બહુ પ્રકારના સંકલ્પ વિકપ કરાવીને આ કર્મવડે બંધાવે છે-કર્મબંધ કરાવે છે. પરંતુ તેવી મોટી મોટી-પૂરી ન થાય તેવી આશાઓ બાંધતી વખતે આયુષ્યના ક્ષયને તે ધ્યાનમાંજ લેતા નથી-તેની ઉપર લક્ષ પણ અપાતું નથી માટે જાગ, જગ"૩” આ શરીરની અંદર કામ, ક્રોધ અને લેબ વિગેરે ચાર-તારું આત્મિક ધન લુંટી જનાર નિવાસ કરીને રહેલા છે. તેને જ્ઞાનરૂપ ખર્શના પ્રહારવડે હણી નાખવા ગ્ય છે, તેથી તું જાગતે રહે, જાગતો રહે. ઘરમાં ચર ભરાયા હોય છતાં જે ઘરવાળે સુઈ રહે-ઉંધી જાય તેની શી દશા થાય છે તે વિચારી છે. ૪ રાતિ ગમાવી સેવિતે, દિવસ ગમાયા ખાય; હીરા જેસા મનુષ્યભવ, સૈડી બલે જાય, કામ ધણા ઘણી, કંધલ ઝાઝે આહાર; માન ઘણું નિદ્રા બહુ, દુર્ગતિ વણહાર. નિકા આળસ પરરી કરજે તત્વવિચાર, શુભ ધ્યાને મન રાખજે, શ્રાવક તુઝ આચાર, આ પ્રમાણે વિચાર કરીને પ્રભાતે વહેલા ઉઠવું. ઉઠતી વખતે નાસિકા તરફ યાન આપવું. નાસિકાના બે વિવર પૈકી જેમાંથી વાયુ વહેતો હોય તે બાજુને. પગ જમીન પર પહેલે મૂક. આ સ્વદયને વિષય છે પરંતુ ખાસ ઉપગી છે. For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહીં તે શું વિસ્તાર કરવામાં આવ્યો નથી. તેમાં એ દાન વિગેરે જેવું. શાથી બીચે ઉતરી શુદ્ધ વક્સ પહેરી પવિત્ર સ્થળે પૂર્વ કે ઉત્તર દિશાની સારે છે, અને કારના કાનમાં ચિત્ત ન આપતાં નમસ્કાર, મંત્રાલિંકને લેપ કરે, તેમાં પણ ચિતને સ્થિર રાખવા માટે નંદાવર્ત, કમળ, શાવર્ત ઈત્યાદિ પ્રકારે અથવા અંગુરીના અગ્રભાગવડે નવકાર ગણવા. આ નંદાવત્તરિ પ્રકાર અન્ય શાસથી અથવા ગુરૂગમથી જાણવા કાર મંત્રની અંદર પંચ પરમેષ્ટિને નમસ્કાર કરવામાં આવે છે. કર્તા કહે છે કે-આ નવકાર મંત્ર પરમ મંત્ર છે, તેના સમાન અન્ય કોઈ મંત્ર નથી અને પરમેષ્ટિને નમસ્કાર કરવા સમાન અન્ય કઇ વિશેષ પુયધનું કારણ નથી. નવકાર મંત્રનું ધ્યાન કરવાથી મન નિર્મળ થાય છે અને મુક્તિનો માર્ગ તેને સરલ થાય છે. તેની અંદર પ્રથમ પરમ ઉપકારી અરિહંતને નમસ્કાર કરવામાં આવે છે, પછી સાદિ અનાદિ સિને નમસ્કાર કરવામાં આવે છે, પછી છત્રીશ ગુણ યુક્ત આચાર્યને, ૨૫ ગુણ યુક્ત ઉપાધ્યાયને અને સર્વ સાધુને નમસ્કાર કરવામાં આવે છે. અર્ધી સર્વ શિદ અવધિજ્ઞાની, મનપર્યવજ્ઞાની, કેવળજ્ઞાની, ચોદ પુવી અનેક પ્રકારની લબ્ધિવાળા, મહા તપસ્વી, આહારક અને વૈક્રિય શરીર કરવાની શક્તિવાળા વિગેરે સર્વ પ્રકારના મુનિઓનો સમાવેશ કરવા માટે મૂકવામાં આવેલો છે. આરાર્ય, ઉપાધ્યાય, પ્રવક, સવિર. ગણાવદક વિગેરે પદવીધારી સુનિઓને પણ તેની અંદર સમાવેશ થઈ શકે છે. મુનિપર ઘણું વિશાળ છે. તેની અંદર એકાવનારી વિગેરે અપસંસારી અનેક ઉત્તમ જીવોને સમાવેશ છે. આ પંચ પરમેષ્ટિને જાપ નવકારવાળી વિના હાથે કરે તેને ઘણા ફળની પ્રાપ્તિ થાય છે. શંખની, પરવાળાની અથવા રતાજગી (રક્તચંદન)ની નવકારવાળી વડે જાપ કરવાથી હજારગણું ફળ કહ્યું છે, સ્ફટિકની નવકારવાળીથી દશ હજાર ફળ કહ્યું કે, મેતી ની નવકારવાળીધી લાખગણું ફળ કહ્યું છે, ચંદન (૩ખડીની નવકારવાળીથી કોડગણું ફળ કહ્યું છે, સેનાની નવકારવાળીથી દોડ ગણું ફળ કયું છે, કમળધે નવકાર ગવાયી કેડાછેડયું ફળ કહ્યું છે, રૂદ્રાક્ષની નવકારવાળીથી અસંખ્ય ગણું ફળ કહ્યું છે. પત્રજીવાની નવકારવાળીથી અનંત ગ ળ કહ્યું છે અને સૂવની નવકાર થી પૂર્ણ ફળની પ્રાપ્તિ કર્યું છે. આ પ્રમાણે નવકારવાળીની પૃથઃ પૃથક્ જાતિને અંગે ફળમાં તરતતા કડી ૧ આ વસ્તુ સમજવામાં આવતી નથી. જાણનાર લખી મોકલશે તે પ્રગટ કરું For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કિયાના નું ને થતું પરમટિના કે તે અા નિમિત્તુપ સમજવી. બાફી વ્ય ંતર માળની વૃદ્ધિ કુળ પ્રાપ્ત થાય છે. જેમ જેમ લવની નિર્માંળતા, ચિત્તની એક ગુણાનું ચિ ંતવન વિશે, તેમ તેમ તેના ફળમાં પણ વિશેષતા સમજવી. બા નિમિત્તરૂપ નવકારવાળીમાં ઉપર કહ્યા પ્રમાણેના ફળની ભાવિતિ પણે અથવા લાવની મંદતા હોય તે ભજના જાણુકી, પરંતુ ભાવની વિશુદ્ધિએ તે ફળના નિરધાર સમજવા. વળી એમાંથી એક મીજી રહસ્ય સમજવા યોગ્ય છે તે એ છે કે-પ્રથમ બતાવેલી નવકારવાળી, શખની, પરવાળાની, રતાંજળીની, સ્ફટિકની, મેાતીની, સેનાની. રૂદ્રાક્ષની વિગેરે શ્રીમતે મેળવી શકે છે ત્યારે તે બધી નવકારવાળીના કુળ કરતાં સુખડની, પત્રજીવાની અને છેવટે સૂત્રની નવકારવાળાનું ફળ વિશેષ કહ્યું છે, એટલા ઉપરથી નવકાર મંત્ર.ગણવાના ફળના લાભ શ્રીમતેજ રોહળવી શકે એમ નથી પણ ગરીબ-સામાન્ય સ્થિતિવાળાના પશુ તેમાં સમાન હક છે, ઉલટા વિશેષ હક છે એમ સૂચવ્યુ છે, આ વાત ખાસ લક્ષમાં રાખવાની છે. ધર્મીના અધિકારીપણામાં ગરીબ કે શ્રીમતના ભેદ નથી, તેમાં તે સેના સમાનું હક છે, કેટલીક રીતે વિચારતાં શ્રીમતને અભિમાન, લાભ અનેતૃષ્ણા વિગેરે મા નિમિત્તાની વિશેષતા ડાવાથી તેને ધર્મના અધિકારી થવામાં વિઘ્નની એવી વધારે છે, આ વાત શ્રીમતાએ ખાસ લક્ષમાં રાખવાની છે. અત્યારે પ્રત્યક્ષ પ્રમાણુથી પણુ શ્રીમતા કરતાં સામાન્ય કે ગરીબ સ્થિતિવાળા સામાયક, પેસડુ, પ્રતિકમણુ, દેવકુલ, તપ, જપ, વ્યાખ્યાન શ્રવણ, તીથયાત્રા, ગુક્તિ વિગેરે ધર્મક્રિયા વિશેષ કુતા દેખાય છે. માત્ર લક્ષ્મીવાન તે કૃપણ ન હાય-લક્ષ્મીપરની મતા છુટી ડ્રાય---ગ્ય માર્ગે લશ્કરી વાપરવાના વિવેક પ્રાપ્ત થયે! હાય તા લકમીના પડે ધર્મકા વિશેષ કરી શકે છે, પરંતુ લક્ષ્મીવાની એકદર સંખ્યામાંથી દિલના ઉદાર અને ચેાગ્યમાગે લક્ષ્મીના વ્યય કરનારની સ ંખ્યા કેટલા ટકા લક્ષ્ય છે તે ધ્યાનમાં લેવા લાયક છે. લક્ષ્મી પ્રાપ્ત થઇ એટલે એક રાă પ્રાપ્ત થયું, તે શસ્ત્રઉં આત્મઘાત પણ થાય છે અને પરના તેમજ આત્માના બચાવ પશુ થાય છે. ઘણા લક્ષ્મીવતા દ્રવ્યના ગુમાનમાં આવી જઇ અનેક ગરીબોને ઉલટા કચરી નાંખે છે અથવા તે અનેક પ્રકારના પાપારલમાં, કર્માંદાતમાં, પાપવ્યાયારમાં અધવા તા ઇતિચેના વિષયમાં, વ્યભિચારીપણાનાં, અભક્ષ્ય ભક્ષગુાદિ પ્રસંગમાં દ્રવ્યને વ્યય કરીને ઉલટા પાપના ભારથી ભારે થઇ દુતિમાં ચાલ્યા જાય છે. અથવા ત પુષ્કળ દ્રવ્ય છતાં અત્યંત કૃપણુ થઇ પેાતાના નજીકના સ ંબધીની દુ:ખી સ્થિતિની પશુ ઉપેક્ષા કરી પાછળ સતતિ પશુ ન હોવા છતાં દ્રવ્યને તેમ્બુરીમાં કે એ કેટમાં ગોલી ખી આયુ પૂર્ણ થયે ખાલી હાથે ચાલ્યા જાય છે. આટલા ઉપરથી શ્રીમતાઇ પ્રાપ્ત For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાત નથી, પણ તે પુણ્ય ન આજનું આ છે જી એ તેજ વિધાનુ છે એ પાનુ કામ છે તે ગામ ત તૈયતને પાયમાલ ફરી, “જ્યના ચાર ભરીને કવિએ શ્રી જામ છે થવા પ્રાંત અધ થઈ, અનેક પ્રકારના અન્યાય કરી, ગરીબેને દાવી ટુ મેળવીન સાથે જાય છે. અનુની છે. જેમાં કથી થઇ આ હકીકત તા પ્રસ ંગે કડી હવે નવકારવાળી કઈ માંગળીએ અને કેવી રીતે ગણવી ? તે કહે છે કે જે મુક્તિના અથી ભવ્ય છવા હોય તે તે અડા ઉપર નવકાર જાળી રાખીને તર્કની વડે ગણે છે. તેને તેવા પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે. મધ્યમાં વડે ગણે તેને દ્રવ્યાદિકની પ્રાપ્તિ થાય છે, અનામિકા વડે ગણે તેને ઘરમાં શાંતિથાય છે અને કનિષ્ઠિકા વડે ગણુનારના શત્રુ તેની પાશે આવીને નમે છે. આ પ્રકારના ફળથી પ્રાપ્તિમાં ખાસ સ્ય એ હેતુ છે કે નવકાર જેવા મંત્રની ગણના એટલે નવકા વાળી ગણવી. તે ઐહિક સુખ માટે ન ગણતાં આત્મિક સુખની પ્રાપ્તિ માટેજ ડાલુલી, આત્મિક સુખની જયાં પ્રાપ્તિ થાય છે ત્યાં તેની સાથે અહિક સુખ-માહ્ય સુખ તે મળે જ છે-તેની ઇચ્છા જ કરવી પડતી નથી. ટ હવે નવકાર ગણવાનું ફળ કહે છે. નવકાર મહામત્રના એક પ્રથમ અક્ષર ‘ન’ એટલું પણ જે ગણે ભારે તેના સાત સાગરોપમના પાપ નાશ પામે, તે આખુ નો હેતાળ એટલુ પદ જે ગો તેના પચાસ સાગરોપમ પર્યંત ભગ વના પડે તેટલાં દુ:ખ અથવા પાપ નાશ પામે અને ડા વખતમાં મોટો પશુ જાય, આખા નવકાર મંત્ર ગલું-૬૮ અક્ષરના શુધ્ધાચાર પૂર્વક પાર કરે તેના પાંચસા સાગરોપમના હુ:ખ ને પાપ નાશ પામે, એટલું જ નહિ પણ તે ચારે ગતિના દુઃખ થી મૂકાય અને યુક્તિસુખના અત્યુત્ક્રુષ્ટ રસનું ૧૫ કાળમાં પાસ્વાદન કરી નવકારવાળીવડે નવકાર મંત્રના તપ કરવા કરતાં અનાનુપૂર્વી વડે જે પંચ પરમેષ્ઠિના જાપ કરે તે અધિક ફળ પામે. એટલે તેને ” માસી તપ જેટલા ફળની પ્રાપ્તિ થાય અથવા એક વર્ષના ખંધાયેલા અશુ નાશ પામે. પાટલા ઉપર નવપદ જનારને આનુની લડે. નવકાર ગણું કરતાં પશુ અધિક ફળની પ્રાપ્તિ થાય. આ તપ કેવી રીતે ગણવા કરવે તેનું વિધાન ગુરૂગમથી જાણવું. For Private And Personal Use Only નવકારવાળની અ ંદર ૧૦૮ મણુકા અથવા પારા હોય છે તેને હેતુ એ છે કે રિડુતના ૧૨ ગુણ, સિદ્ધ પરમાત્માના ૮ ગુણુ, આચાર્યના ૩૬ ગુણુ, ઉપાશ્ચાયના ૨૫ ગુણુ અને સાધુના ૨૭ ગુણુ-એમ સર્વ મળીને પંચ પરમેષ્ઠિના ૧૦૮ ગુણુ છે તે ૧૦૮ મણુકા સૂચવે છે. પંચપરમેષ્ટિના ૧૦૮ ગુડ્ડા જેને સ્મરણમાં હોય તે ૧૦૮ પારા વડૅ ૧૦૮ ગુણ્ણા સભારે વિચારે તેનું ધ્યાન કરે તેા તે પણ ઉત્તમ છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાઈ જવા કહી હા, હાડની માથા પથ્થરની હોય છે તે , - 9 નથી. તેવી નાકા રતિ અપ ફડ: આપે છે. જો . ઉપ કરે છે, અરિહંતની આજ્ઞા પાળનારાએ તેવી શાળાને ઉપચાર કરતા નથી. નવકાળી મંગુડા ઉપર રાખીને તર્જની અથવા ડીજી કોઈ પણ લિ. વડે ગણવી પણ તે આંગળીના ટેરવાડે નખ નવકારવાળીને અડે તેમ ? :- હા અને એરૂને ધૂંઘો નહીં. નવકારવાળી પૂરી થાય એટલે મેર ન ઉધનાં નવકારવાળી પાછી ફેરવીને ગણવી. આ વાત ખાસ ધ્યાનમાં રાખવી. તે સાથે જ ચિત્ત પણું ન ગણવી. નવકાર ગણવામાં ધ્યાન રાખવું. મનમાં તે કેક સંક૯૨ વિફ ચાલ્યા કરે અને નવકારવાળી ગણાતી જાય એવી રીતે ગણી નહીં. એમ ગણવાથી રમતિ અય ફળ પ્રાપ્ત થાય છે. શબ્દવડે એટલે બોલીને નવકાર ગણવા કરતાં મનપણે ગણકા તે ય દે. શબ્દ કરતાં મન અને મન કરતાં માત્ર મન વડે જાપ કરે ઉત્તમ કો છે. પ્રાતઃકાળ ૯ી શુદ્ધ કથાને બેસી પ્રથમ ઉપર પ્રમાણે નવકાર મંત્રના જપ કરવાનું કહ્યું છે. જાપ કરતાં થાકે ત્યારે પરમેષ્ઠિનું ધ્યાન કરે અને છ ન કર પણ થાકે ત્યારે પ્રભુના સ્તોત્ર ગણે. દ્રવ્યપૂજા કરતાં કેડગણું ફળ સ્તોત્ર ગણવામાં કહ્યું છે અને તેનાધી કોડગણું ફળ જાપ કરવાથી થાય છે, તેથી ડગલું ફળ ધ્યાન કરવાથી થાય છે, તેથી કોડગણું ફળ લય કરવાથી થાય છે. કારણ કે વધ કરવાથી–પરમાત્માના ધ્યાનમાં લીન થઈ જવાથી પ્રાણી અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામી શકે છે. ભરત ચક્રવતી, તેના આઠ પાટ અને મરૂદેવા માતા એ સર્વ પર માત્માના ધ્યાનમાં લીન થઈ જવાથીજ કેવળજ્ઞાન પામેલા છે. આ સંબંધમાં ચીનું ચરિત્ર છે કે પ્રસિદ્ધ છે તે પણ તેની ભાવના ખાસ લક્ષ આપવા લાયક છે તે હવે પછીના અંકમાં આપવામાં આવશે. હાલ તે નવકાર મહામંત્રનું અર્નિશ જ્યારે અને ત્યારે ધ્યાન કે જાપ કરવાનું સુચવી આ પ્રકરણ સમાપ્ત કરવા આવે છે. મિત્રતા, (અનુવાદ–દફતરી નંદલાલ વનેચંદ મેરબીવાળા. દરેક માણસના ઉપર સુખ દુઃખતું (અસ્તાદયનું ચક નિરંતર ફર્યા કરે છે, એટલે સુખની પાછળ દુખ અને દુઃખની પાછળ સુખ લાગેલું જ છે. કારે પુને ચોગ પૂરે થઈ રહેતાં સુખ સંપત્તિ ચઢિી જાય છે અને દુ:ખ યા વિપતિ મુખ આથી ઉભા રહે છે, અને તેથી મનમાં બહુ અકળામણ ચા કલેશ થવા માંડે છે - ભારે ઉદાર મનને સાચી સલાહે આપનારયા સહાય કરનાર મિત્રની જરૂર પડે છે. For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે ! ન હોય તો દુ:ખી થયેલા નિશશ શાણસને દર : - :: વા ર્થિક મદદ કરી છે કે આપે ? અને સંકટના સમયમાં સહાય કે કરે ? આ ટે દરેક રારા મિત્રોની સાથે મિત્રતા રાખવાની જરૂર છે, સંસા. ઉમા વિના ઝાવના મન અને તનને આશ્વાસન અને હિતને અ લખવામાં . માસ કોઈ વખતે એની સારી અવસ્થામાં પણ હોય કે જે વખતે તે િતના જાનની કે રાયની કિવા સલાહની જરૂર ન હોય, પરંતુ એ અવસ્થા હરેશ ટકી રહેશે એવું રોકસ હેતું નથી. કાળ બદલાય છે તેથી સરખપદા થાય છે અથવા આર્થિક હીન દશા આવી પડે છે, ત્યારે મિત્રના : નાં, સલાહની તેમજ ધન રાબંધી મદદની જરૂર પડે છે. આ વખતે નવા વિ. ! ' જા જવાથી કશો લાભ થતો નથી. પરંતુ જે વખતે મિત્રોની જરૂર છે હિ. . ૬પ કિ કરી રાખેલા હોય છે તો તે વખતને ન મિજ કામ લાગે છે. મા અવામાં નવામિત્રે થતા નથી પરંતુ જીના અને ખરેખર મિત્રો હેય છે જે તે વખતે-આપત્તિ વખતે ઉપયેગી થાય છે. અંગ્રેજી એક કહેવત છે કે - tines are sweetezi, and old friends are Suresi છે કે જે વસ્તુના નાની વાતો મધુર લાગે છે અને જુના વખતના મિત્રો પુરતી ખાત્રીવાળા હોય છે. આ કારણથી જ ખરેખરા અંત:કરણના થોડા મિત્રો મનુષ્ય કરી રાખવા જોઈએ. રિનાએ તે સંપૂર્ણ હોવા છતાં પણ મિત્રો કરવા, કેમકે સમુદ્ર પરિ. આ છે વાપણુ રચંદ્રના ઉદયને ઇછે છે. અશકય લાગતાં કાર્યો પણ મનુષ્ય મિત્રની ડાશી કરવાને ફાતિમાન બને છે. ઘણી વખત સગાં જેટલાં સહાયભૂત થઈ શકે છે. તે કરતા વધારે થઈ શકે છે. તેનાથી આપણું વિશેષ હિત થઈ શકે છે. કપટ ભૂકો, જવું જ જોઈએ કે આવશ્યકતા છે તે સુમિની જ છે. : - સ પિતાના મિત્ર ઉપર વિશ્વમમાં વિષમ વિપત્તિનો સમય આવ્યે - ર ર ને પણ જર એ મનને કેયા વગર ખરા ઉલ્લાસથી ત્રિતાનો ના ડા: શા કાર રહે છે, એટલું જ નહીં પણ સુખની પકે દુ:ખનાં પર્ણ ભાગ લેવાં હાજર રહે છે, ત્રિનું દુઃખ દૂર કરવા પિતાની ફરિત ઉપરાંત પણ મદદ કરવા બહાર પડે છે, કિંગડુના ! કદાચ મિત્રને માટે પોતાનું મસ્તક અર્પણ કરવું પડતું છે તે પશુ એકવાર તે આપવા તૈયાર થાય છે, હરવખતે મિત્રને સાચી લાવું પતો હ છે. મિત્ર કદાચ અવળે માર્ગે ચડી જતો હોય કે દુરાચારી થતી હોય તેને ગમે તે સમજાવી યુક્તિ પ્રયુક્તિથી તેને અવળે ભાગે જતાં અટકાવી સન્મા લકો : હિટ તથા પાલાકિક સુખ મળે તેવા સાધનો મેળવવામાં તેને સાડા કે તે હો માસ એ ઉપર મિત્રતાના ઉત્તમ અધિકાને લાયક છે For Private And Personal Use Only