________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
શાળને કાર વલ ને પટે છે. ઉધ્ધક તિલોકની ઉપર એક વાળા શરાવ કરતાં કાંઈક નાના શરાવના રાપુટને આકારે છે. એક શરાવ ચતું ને થી શરાવ તેની ઉપર ઉંધું મૂકીએ તેને સંપુટ કહે છે. આ હકીક બંજી રીતે બતાવે છે-અલક નીચે સાત રજુ પ્રમાણ છે ને ઉપર ઘટો ઘટ એક રજુ પ્રમાણ છે,
તિબ્લેક એક રાજીપ્રમાણે સરખે છે અને ઉલક નીચે એક રજા પ્રમાણે, મધ્યે પાંચ રજનું પ્રમાણ ને ઉપર એક રાજુ પ્રમાણ છે. રજુ અસંખ્યાતા યોજન પ્રમાણ હોય છે. ર૧૦-૧૧
આ ત્રણે પ્રકારના લોક પૈકી અલક રત્નપ્રભાથી માંડીને મહાકાલા સધી સાત નરકના ભેદથી સાત પ્રકારે છે. તિર્થક અનેક પ્રકારનો છે, કારણ કે તેમાં જંબુદ્રીપાદિ અસંખ્યાતા દ્વીપ છે અને લવણસમુદ્રાદિ અસંખ્યાતા સમુદ્ર છે. તિષ્કના ભેદે પણ તિર્યકમાં જ છે. ઉદ્ઘલેકના ૧૫ પ્રકાર કહેલા છે. તે આ રીતે-૯મું ૧૦ મું અને ૧૧ મું ૧૨ મું એ બે બે દેવકના રવાની ઇંદ્ર એકજ હોવાથી ૧૦ પ્રકાર બાર દેવકના, નવ ગ્રેવેયકમાં ત્રણ અધે, ત્રણે મધ્ય અને ત્રણ ઉપરિતન હોવાથી ત્રણ પ્રકાર નવ ગ્રેવેયકના, એક પ્રકાર પાંચ અનુતર વિમાનનો અને એક પ્રકાર ઈપપ્રાગભારા પૃથ્વી કે જે સિદ્ધશિલાના નામથી ઓળ
ખાય છે, જેની ઉપર એક પેજને લેકાંત આવે છે તેને-એમ સર્વ મળીને ઉ. લકના ૧૫ પ્રકાર થાય છે. ર૧ર
હવે આકાશ લોકમાત્ર વ્યાપી જ છે કે વિશેષ છે? અને બાકીના દ્રવ્યો પણ શી રીતે વ્યાપેલા છે? તે કહે છે – ___ लोकालोकव्यापफमाकाशं मर्त्यलौकिकः कालः ।
लोकव्यापि चतुष्टयमवशेष वेकजीवो वा ॥ २१३ ॥ ભાવાર્થ...આકાશ લોકલોકાપક છે, કાળ મલ્ય( મનુષ્ય લોક સંબં ધી છે, બાકીના ચાર (૪) લેકવ્યાપી છે, તેમજ એક જીવ પણ (કેવળરસુદૂઘાત સમયે) લેકવ્યાપ થાય છે. ૨૧૩ - વિવેચન-આકાશ માત્ર લેકવ્યાપી નથી પણ લોકલોકવ્યાપી છે. જીવને અજીવના આધારભૂત જે ક્ષેત્ર તે લોક કહેવાય છે અને તેથી પર અલોક છે. જે આ કાશમાં છવાઇવાદિ પદાર્થ પંચક રહેલા છે તે લેકાકાશ છે અને જ્યાં જુવાદિ પદાર્થોને સર્વથા અભાવ છે તે અલકાકાશ છે. કાકાશ અને અલકાકાશ એ માત્ર જીવાદિકના આધારપણથીજ ભેદ પડે છે, બાકી છે તે બંને એકરૂપજ છે. કાળ દ્રવ્ય મનુષ્યલોકવ્યાપી છે, અર્થાત્ તેને મુખ્ય આધાર ચર જ્યોતિષી ઉ
For Private And Personal Use Only