________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને પરના હકાદ જે ર થાય છે તે વ્યા અને કન્યાદિપણું પુગળ બે પરિણામે છે તે તેનામાં સાદિ (આદિવાળે) પારિશાનિક ભાવ છે. વર્ણ, ગંધ, રસાદિ પરિણામ જે પરમાણુ તથા ધના થાય છે તે દયિકભા છે, તેમજ કાદિ સહુતિના પરિણામ પણ દચિક ભાવના છે. છવદ્રવ્ય તે પામિક સર્વ ભાવમાં બને છે એ હકીકત જીવતત્વના સ્વરૂપમાં કહેવાલ છે. ૨૦૯
હવે આ લોક તે શું છે ? જદ્રવ્ય રૂપજ લોક છે કે તે કોઇ બીજી વસ્તુ છે? અને તે લેકની આકૃતિ કેવી છે? તે કહે છે:–
जीवाजीबा द्रव्यमिति पाविधं भवति लोकपुरषो ऽयम् । वैशाखस्थानस्थः पुरुष इव कटिस्थकरयुग्मः ।। २१० ।। तंत्राघोमुखमल्लकसंस्थानं वर्णयन्त्यधोलोकम् । स्थालमिव च तिर्यगलोकममथ मलकसमुद्गम् ।। २११ ॥ सप्तवियोऽधोलोकस्तिग्लोको भवत्यनेकविधः ।
વશ્વસાવધાનઃ નવેજો પાન !! ૨૨ | ભાવાર્થ_એવી રીતે જીવ અને અજીવરૂપ વિવિધ દ્રવ્ય થાય છે, આ લેકપુરૂષ કેડ ઉપર કચુમવાળા અને બંને પગ પ્રસારીને ઉભા રહેલા ધનુષધારી પુરૂષ જેવી આકૃતિવાળે છે. ૨૧૦
તેમાં અલેક અધોમુખ રાખેલા મલક ( રામપાત્ર) ના જેવા સં. સ્થાનવાળો,
તીલક થાળ જેવા આકારવાળા અને ઉલેક મહૂકના યુગ્મ જે અથવા ઉભા રાખેલા મૃદંગના આકાર જેવો છે. ૨૧૧
અધિક સાત પ્રકારનો, તીલોક અનેક પ્રકારના અને ઉદર્વલોક પન્નર પ્રકારને સંક્ષેપથી કહ્યો છે. ૨૧૨
વિવેચન–હવાદિ દ્રવ્યના આધારભૂત જે ક્ષેત્ર તે લોક શબ્દથી બનાવાય છે-કહેવાય છે. લેક તે પદ્ધથી તિરિક્ત અન્ય કોઈ નથી. લોકનો આકાર શાસ્ત્રમાં વૈશાખસ્થાને રહેલા અને કેડ ઉપર બે હાથ રાખેલા એવા પુરૂષની જે કહેલો છે. વૈશાખસ્થાન પગ પહોળા રાખીને ઉભા રહેલા પુરૂષનું કહેવાય છે. આ લેકના ત્રણ મુખ્ય વિભાગ છે. ૧ અલેક, ૨ ઉલક, ૩ તિલોક. તેમાં અલક ઉંધા રાખેલા મોટા શરાવલાને આકારે છે, ઉપર સંક્ષિપ્ત હોય ને નીચે જતાં વધતું વધતું વિશાળ હોય તે અધમુખ શરાવ કહેવાય છે. તિય લેક રૂપાના
For Private And Personal Use Only