________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ
ગલતને વંદન કરી
ાત્મિક ઋદ્ધિમાં અગ્નિમાં ન્યૂનાલિકપણ હોય
ભગવત વલદેવ, નિનાચ, કેશુ છે અને શ્વરનાથ આ તેત્રીશમા વર્ષમાં પ્રવેશ કરૂ છું. સર્વ ની કર ભગવંતની કે બળમાં કંઇ હફાવત હેાતા નથી, પણ લક કે--મારુષિક ઇં લગવત ઋષસદેવ આ ફળનાં આદિ તીથ કર થયા છે. તેની ઉત્કૃષ્ટ પુણ્યાઈ ને મહિમા જેટલા વધુ વીએ તેટલા દે છે.. તે પોતાના ખાત્માને ઉદ્ધાર કરી ગયા, એટલુંજ નહિ પણ પશ્ચાત જગજીવાના ઉદ્ધારને. માટે શુદ્ધ ધર્મનું બીજ રોપી ગયા કે જેના આરાધનથી અનંતા છવા પાતાના આત્માને ઉદ્ધાર કરી માપદ મેળવે છે. તેમ્બ્રેના વશમાં અસ ંખ્ય મનુખ્યા શુદ્ધધનનું આરાધન કરી આત્માના ઉદ્ધાર કરી કૃતકૃત્ય થઇ ગયા છે. ભગવત શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ એ ત્રણ તીર્થંકર એ પદવીના ધારક હતા, કેમકે તેએ વ્યકતિ પણ હતા. આ ચારે તીર્થંકર ભગવંત આ મનુષ્ય ક્ષેત્રમાં સર્વાર્થ સિદ્ધ વિમાનથી આવીને પેાતાની માતાની કુલીમાં ઉત્પન્ન થયા હતા. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવનુ આયુષ્ય તેત્રીશ સાગરોપમનુ હાય છે. તેમાં ઉત્પન્ન થનારા દે! એકાવનારી હોય છે. ચાર ગતિમાં દેવગતિ ઉત્તમ ગણાય છે, તેમાં પણ અનુત્તર વિમાનના દેવે ઉત્તમ ગણાય છે. પાંચ અનુત્તર વિમાનમાં સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દેવે નિયમા એકાવતારી હાય છે. અને તેમનું આયુષ્ય નિયમા તેત્રીશ સાગરેપનતુ હોય છે. બાકીના ચાર વિમાનનાં આયુષ્યમાં જઘન્ય ઉત્કૃષ્ટની તારતમ્યતા છે. આ સર્વાસિદ્ધ વિમાન ઉપરાંત દેવે વસવાનું શ્રીંન્તુ સ્થાન નથી. જીવાના આયુષ્યમાં ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ કરતાં વધતુ આયુષ્ય કોઈનું હતુંજ નથી. માગાની ભવ માટે બાંધેલ તેત્રીશ સાગ પમના આયુષ્યવાળા વેનેઉત્પન્ન થવાના સ્થાન એ છે. સર્વોઈસિદ્ધ વિમાન અ સાતમી ન . સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દેવે નિયમા સમકિતી હૈાય છે. એટલે જેએ નેસમકિત (સેલું નથી એવા જીવે ત્યાં ઉપ થવાની લાયકાત ધાવતાં નથી. સાંતન નર્ક ઉત્પન્ન થનારા જવા મિથ્યાત્વી હોય છે, સમિતી જીવ ત્રીજી ન કરવું ઉપરની નર્કમાં જઈ શકે નહી. અપ્રમત્ન ગુણુડાણાથી ઉપલા જુગુડાને વ મુનિમહાત્માએ જે ઉપશમ શ્રેણી માંડીને ગીરમા ગુગુડાણા મુ પહોંચી સત્તામાં રહેલા મેહુનીય કમને ઉપશમાવી શુદ્ધ આત્મધ્યાનમાં રમજુતી કરતા હોય છે, તેનુ આયુષુ તે ત્યાં પૂર્ણ થાય છે તે તેઓ સાતાવેદની કર્મન અધ કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે. તેએ નિમળ અવધિ જ્ઞાનવાનું હોય છે અને તેના યોગે વિચરતા એવા તીર્થંકર મડ઼ારાજના મનના પ્રણામને
વનની શુદ ૧૩ ને છે. માથા પવિત્ર ના બને તે મ
ભાગ્યશાળી માનું છું
For Private And Personal Use Only
r