________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬. યુરલ દ્રવ્ય શું ઉપકાર કરે છે તે કહે છે –
स्परसगन्धयणोः शबदो पंचश्व मृत्यता स्थौल्वर । વાન વાવો તાલ ૨૬ कर्मशरीरयनोदामविचेष्टितोच्यामदुःखसुरवाः स्युः ।
ચિતારો પ્રાપ્ય હંસારિક રજા ૨૨૭ || ભાવાર્થ–પ, રસ, ગાંધ, વર્ણ, શબ્દ, બંધ, સુદ્ધમતા, લતા, સંસ્થાન, ભેદ, અંધકાર, છાયા, ઉઘત અને આતપ એ સર્વ પુલસ્કો સંસારી જીવોને કમ, શરીર, મન, વાણા તથા ઉદ્યાસ દ્વારા દુ:ખ સુખ દેનારા અને જન્મમર'ણમાં સહાય કરનારા થાય છે. ૨૧૬-૧૭
વિવેચન-પુદગલે સંસારી જીવોને સ્કંધપણે અનેક પ્રકારે ઉપકારક થાય છે, પરમાણપણે તે કાંઈ પણ કરી શકતા નથી. હવે તેના ઉપકાર ગણાવે છે–પર્શ, વર્ણ, રસ ને રાંધ એ પુદગલ દ્રવ્યના ઉપકાર છે, શબ્દપરિણામ પણ યુગલ દ્રવ્યનોજ ઉપકાર છે, કર્મ પુદગલને આત્મપ્રદેશની સાથે ક્ષીર નીરની જે એકલી ભાવ થાય છે તે પણ પુરૂગલ દ્રવ્યનો જ ઉપકાર છે, અનંત પ્રદેશની સ્કંધ જે સુફસ પરિણામને પામે છે તે પુલનો ઉપકાર છે તેમજ તે છે અને ઇદ્રધનુષ્યાદિનાં ળપણે પરિણમે છે તે પણ પુદગલનો જ ઉપકાર છે. ઉર સાદિ સંસ્થાન (આકૃતિ) જે થાય છે તે પુગલનો ઉપકાર છે, અંડરૂપ ભેદ થાય છે તે પણ પુદગલનું પરિણામ છે, અંધકાર, છાયા, ચંદ્ર તારા વિગેરેનો ઉદ્યત અને સૂર્યાદિકને તપ એ સર્વ પુદગલના પરિણામ છે. જ્ઞાનાવરણાદિ કર્મ તે મુદ્દે ગલનેજ ઉપકાર છે, દારિકાદિ શરીર, મન, વચન ને કાયા, તેની ચેષ્ટા (કિયા), શ્વાસ દ્વારા એ સર્વ પુદ્ગલનાજ પરિણામ છે. દુ:ખને સુખ પણ પુદ્ગલજનિ તેજ છે. જીવિતને ઉપગ્ન કરનારા દુધ ઘી વિગેરે અને મરણને ઉપગ્રહ કરનારા વિષ ગરલ વિગેરે તે સર્વ પુગલનાજ ઉપકાર [પરિણામ છે, અહીં ઉપકાર, પરિ. શ્રામ, ના એકાવાચી સમજવા. એટલે ઉપર બતાવેલા બધા વાનાં યુગલ રકોવ જ થાય છે. તે તેને સ્વભાવ છે. તેમાંના કેટલાક ભાવ જીવના સાથે બળવાથી થાય છે અને કેટલાક સ્વાભાવિક થાય છેપરંતુ જીવન ભળવાથી જે થાય છે તે પણ સ્વભાવ કે પરિણામ તે પુદ્ગલ સ્કે ધોને સમજે. ૨૧૬-૧૭ હવે કાળ અને જીવદ્રવ્યના ઉપકાર બતાવે છે–
परिणामवर्तनाविधिपरापरत्वगुणलक्षणः कालः । सम्यक्त्वज्ञानचारित्रवीर्यशिक्षागुणा जीवाः ।। २१८ ॥
For Private And Personal Use Only