Book Title: Jain Dharm Prakash 1917 Pustak 033 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાત નથી, પણ તે પુણ્ય ન આજનું આ છે જી એ તેજ વિધાનુ છે એ પાનુ કામ છે તે ગામ ત તૈયતને પાયમાલ ફરી, “જ્યના ચાર ભરીને કવિએ શ્રી જામ છે થવા પ્રાંત અધ થઈ, અનેક પ્રકારના અન્યાય કરી, ગરીબેને દાવી ટુ મેળવીન સાથે જાય છે. અનુની છે. જેમાં કથી થઇ આ હકીકત તા પ્રસ ંગે કડી હવે નવકારવાળી કઈ માંગળીએ અને કેવી રીતે ગણવી ? તે કહે છે કે જે મુક્તિના અથી ભવ્ય છવા હોય તે તે અડા ઉપર નવકાર જાળી રાખીને તર્કની વડે ગણે છે. તેને તેવા પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે. મધ્યમાં વડે ગણે તેને દ્રવ્યાદિકની પ્રાપ્તિ થાય છે, અનામિકા વડે ગણે તેને ઘરમાં શાંતિથાય છે અને કનિષ્ઠિકા વડે ગણુનારના શત્રુ તેની પાશે આવીને નમે છે. આ પ્રકારના ફળથી પ્રાપ્તિમાં ખાસ સ્ય એ હેતુ છે કે નવકાર જેવા મંત્રની ગણના એટલે નવકા વાળી ગણવી. તે ઐહિક સુખ માટે ન ગણતાં આત્મિક સુખની પ્રાપ્તિ માટેજ ડાલુલી, આત્મિક સુખની જયાં પ્રાપ્તિ થાય છે ત્યાં તેની સાથે અહિક સુખ-માહ્ય સુખ તે મળે જ છે-તેની ઇચ્છા જ કરવી પડતી નથી. ટ હવે નવકાર ગણવાનું ફળ કહે છે. નવકાર મહામત્રના એક પ્રથમ અક્ષર ‘ન’ એટલું પણ જે ગણે ભારે તેના સાત સાગરોપમના પાપ નાશ પામે, તે આખુ નો હેતાળ એટલુ પદ જે ગો તેના પચાસ સાગરોપમ પર્યંત ભગ વના પડે તેટલાં દુ:ખ અથવા પાપ નાશ પામે અને ડા વખતમાં મોટો પશુ જાય, આખા નવકાર મંત્ર ગલું-૬૮ અક્ષરના શુધ્ધાચાર પૂર્વક પાર કરે તેના પાંચસા સાગરોપમના હુ:ખ ને પાપ નાશ પામે, એટલું જ નહિ પણ તે ચારે ગતિના દુઃખ થી મૂકાય અને યુક્તિસુખના અત્યુત્ક્રુષ્ટ રસનું ૧૫ કાળમાં પાસ્વાદન કરી નવકારવાળીવડે નવકાર મંત્રના તપ કરવા કરતાં અનાનુપૂર્વી વડે જે પંચ પરમેષ્ઠિના જાપ કરે તે અધિક ફળ પામે. એટલે તેને ” માસી તપ જેટલા ફળની પ્રાપ્તિ થાય અથવા એક વર્ષના ખંધાયેલા અશુ નાશ પામે. પાટલા ઉપર નવપદ જનારને આનુની લડે. નવકાર ગણું કરતાં પશુ અધિક ફળની પ્રાપ્તિ થાય. આ તપ કેવી રીતે ગણવા કરવે તેનું વિધાન ગુરૂગમથી જાણવું. For Private And Personal Use Only નવકારવાળની અ ંદર ૧૦૮ મણુકા અથવા પારા હોય છે તેને હેતુ એ છે કે રિડુતના ૧૨ ગુણ, સિદ્ધ પરમાત્માના ૮ ગુણુ, આચાર્યના ૩૬ ગુણુ, ઉપાશ્ચાયના ૨૫ ગુણુ અને સાધુના ૨૭ ગુણુ-એમ સર્વ મળીને પંચ પરમેષ્ઠિના ૧૦૮ ગુણુ છે તે ૧૦૮ મણુકા સૂચવે છે. પંચપરમેષ્ટિના ૧૦૮ ગુડ્ડા જેને સ્મરણમાં હોય તે ૧૦૮ પારા વડૅ ૧૦૮ ગુણ્ણા સભારે વિચારે તેનું ધ્યાન કરે તેા તે પણ ઉત્તમ છે.

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31