________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તેને અને પતી તે વૃદ્ધા તેને એક વખતે વીરાવા પણ પોતાના દેશ ભગવાને નમન કર્યું અને તેણીએ પુત્રને વૃત્તાંત કા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાન પર ગઇ, તુ ચાર તો નાની
શા ી થા તે નિમિત્તિયાને
પછી તે વૃદ્ધાએ પુત્રને પૂછીને વસ્તુનો ભેટો વચ્ચે કેટલાક રૂપિયા લઈ પેલા બુદ્ધિમાન્ નિમિત્તિયા પાસે જઇને તેને આવ્યા. તે જેને અવિચારી શિષ્ય પેદ રાહિત નનમાં વિચાર કરવા લાગ્યા કે ખરેખર અને શુને સારી રીતે ભણાવ્યે જ નથી, એમ ન હોય તેા ને કેમ કાંઇ ન વ્નણ્યુ અનેદે મધુ શી રીતે જાણ્યુ ?” ત્યારપછી તે બન્ને ગુરૂનું કાર્ય કરીને પાતાના ગામ પ્રત્યે રૂ પાસે આવ્યા. તે વખતે વિચારાત્ શિષ્યે ગુરૂનું દર્શન થતાંજ માથું નમાલી હાથે જોડી ડુમાન પૂર્વક આનંદના અશ્રુથી આ નેત્રવાળા થઈ ગુરૂના ! કનળમાં પેાતાનું મસ્તક સૂકી પ્રણામ કર્યા અને બીજો તે પથ્થરના સ્તંભની જેમ રાતાના શરીરને જરા પણ નમાવ્યા વિના જ ઇર્ષારૂપી અગ્નિના સંબંધથી ધનધનના ઉભા રહ્યા. તે જોઈ ગુરૂએ તેને કહ્યું કે“ હે વત્સ ! તુ કેમ પગમાં પડતા નથી ? ” તે આવ્યે કે“ જેને તમે સારી રીતે ભણાવ્યે છે તેજ તમારા પગમાં પડશે; હું નહીં પડું'. શુરૂ બોલ્યા કે મે તને સારી રીતે નથી લાગ્યે એમ તે શી રીતે વ્લચુ ?” ત્યારે તેણે પૂર્વના સર્વ વૃત્તાંત ગુરૂને કહ્યા અને છેવટે કહ્યું કે-“ આનુ જ્ઞાન સર્વ સત્ય થયું અને મારૂં અસત્ય થયુ. તેથી આપે તેને લાવ્યા તેવા મને ભણાબ્યા નડી એને હું કહું છું, ” તે સાંભળીને ગુરૂએ પેલ્સ વિવાનને પૂછ્યું કે“ હે વત્સ ! કહે, આ સર્વ તે' શી રીતે બચ્ચુ ? ત્યારે તે મળ્યે કે મે આપના ચરણની કૃપાથી,વિચાર કર્યાં – આ પગલાં હાથી વાતનાં છે તે તે પ્રગટજ છે, પણ એ પગલાં હાથીનાં છે કે હાથીનાં હૈ ? તે સ ંબંધી વિશેષ વિચાર કરતાં તેનું સૂત્ર જોઇને હાથણીનાં આ પગલાં છે એનો મને નિશ્ચય થયેા. પછી માર્ગની જમણી બાજુએ વાડ ઉપર કરેલી લતાઓના સમૂહ તે હાથણીએ ઉખેડેલે જેંચે, અને ડાબી બાજુએ કાંઇ સ્પા કરેલા પણ તૈયા નહીં, તેથી મેં નિશ્ચય કર્યો કે તે ડાબી આંખે કાણી છે. તથા આવી રીતે પરિવાર સર્હુિત હાથણી ઉપર આઢ થઇને બીજી કોઇ જવાને લાયક નથી, માટે અવશ્ય કાઇ રાજાનું અંગભૂત માણસ જાય છે, એમ મેં નિશ્ચય કર્યો. પછી તેણે કોઇ એક ઠેકાણે હાથણી ઉપરથી ઉતરીને શરીરચિંતા કરી હતી, ની ચિકી એને તે રાણી છે એમ મે' નિશ્ચય કર્યાં. ત્યાં પાસેના કોઇ કાંટાળા વૃક્ષ ઉપર તેણીના રાતા વસ્ત્રના છેડાના ત ંતુ વળગેલા જોવામાં આવ્યા તેથી તે સધવા ( ભરવાળી ) છે એમ
ど
For Private And Personal Use Only
ל: