________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ. ફી પર ડાધ કે દઈને ઉડી જુદી થી તે ગતિ , , ન તેને જો પા પૃથ્વીમાં વધારે ખુંચી ગએ હતો તે જોઇને અને કાલ લોડા વખતમાં જ થશે, એમ મેં જોયું.
હવે પિલી વૃદ્ધ સ્ત્રીએ જે વખતે પ્રશ્ન કર્યો. તે વખતે જ તેના રાધા ને ઘર પડી ગયેતે જોઈને મેં વિચાર કર્યો કે જે આ ઘડા જેમાંથી ઉત્પન્ન થશે તેમાંજ મળી ગયે, તેમ પુત્ર પણ જ્યાં ઉત્પન્ન થયે ત્યાં આવેલ છે. આ પ્રમાણેના તેના ખુલાસા સાંભળીને ગુરૂએ તે વિચારવાનની સામે આનંદિત રહસુવડે જોયું અને તેની પ્રશંસા કરી. પછી બીજાને કહ્યું કે-“આ બાબતમાં તાજ દેવ છે, કેમકે તું અભ્યાસ કર્યા પછી તેનું મનન કરતો નથી. એમાં મારો કોઈ પણ દેષ નથી. કારણ કે અમે તો માત્ર શાસ્ત્રના પાર્થને ઉપદેશ કરવાના અધિકારી છીએ, બાકી તેનો વિશેષ વિચાર કરવાને તમારે અધિકાર છે.” અહીં વિચારવાનની નચિકી બુદ્ધિ જાણવી.
૨ અર્થશાસ્ત્ર ઉપર કલ્પક નામના મંત્રીનું દષ્ટાંત છે. તે અન્ય સીબેથી જાણી લેવું. તેમાં પણ નચિકી બુદ્ધિની ધાન્યતા છે.
૩-૪ ટેવ એટલે લિપિનું જ્ઞાન અને શાન એટલે ગણિતનું જ્ઞાન છે. તેનાં અભ્યાસમાં જેટલે અંશે વિનયગુણ હોય તેટલે અંશે પલ્લવિત થાય છે. તેથી તે બન્નેમાં પણ નયિંકી બુદ્ધિનું પ્રાધાન્ય કહેવાય છે.
૫ મું દષ્ટાંત છે તે આ પ્રમાણે છે –
પિતાની જમીનમાં કુ કરવા માટે કે કૃપીકારે તેના જાણનારાને પૂછ્યું, એટલે ખાતની કળામાં કુશળ પુરૂષે કહ્યું કે “આટલું ઉંડું ખેદવાથી આ જગ્યાએ પાણી નીકળશે. ” પછી તેટલું ઉંડું ખાવું, પણ જળ નીકળ્યું નહીં. ત્યારે તે ખેદનારાઓએ પેલા ખાતકળાના જ્ઞાનવાળાને જણાવ્યું કે તમારા કહ્યા પ્રમાણે ખાદ્ય છતાં જળ નીકળ્યું નથી.” ત્યારે તેણે કહ્યું કે-પટાની પાનીવડે કુવાની અંદરના પડખામાં પ્રહાર કરે.” તેને તે પ્રમાણે પાનીને પ્રહાર કર્યો કે તરત જ તે. માંથી પાણી ઉછળ્યું. અહીં ખાતની કળામાં કુશળ માણસની નચિકીબુદ્ધિ જણવી.
૬ છ વર્ષનું દષ્ટાંત આ પ્રમાણે—
એકદા દ્વારકા નગરીમાં એના ઘણા વેપારીઓ અવો લઈને વેચવા આવ્યા. તે વખતે શ્રી કૃષ્ણ વાસુદેવના સર્વે કુમારેએ સ્થળ કાયાવાળા અને મોટા માટી અને તેમાંથી ખરીદ કર્યો. કૃષ્ણ વાસુદેવે તેવા એ ન લેતાં તેમાં એક નાને ને દુર્બળ છતાં સારા લક્ષણવાળ અશ્વ હવે તે ગ્રહણ કર્યો. તે અશ્વ ગમ
For Private And Personal Use Only