Book Title: Jain Dharm Prakash 1903 Pustak 019 Ank 02 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री जैनधर्म प्रकाश. હા દેહરે, મનુ જન્મ પામી કરી, કરવા જ્ઞાન વિકાશ; કે છેનેહ યુકત ચિતે કરી, વા જન પ્રકાશ. ...છે છે છે કે, - પુસ્તક ૧૯ મું. શાકે ૧૮૨૫. વૈશાખ. સંવત ૧૫૯, અંક ૨ જે. श्री भावनगरमा प्रतिष्ठा महोच्छव. ભાવનગર શહેર કાઠીઆવાડમાં વ્યાપાર રોજગાર માટે પ્રખ્યાત છે. એ શહેરમાં શ્રાવકની વસ્તી સુમારે ૩૦૦૦ ઉપરાંત માણસની છે. ખુશી થવા જેવું એ છે કે એવડો મોટે સમુદાય છતાં તેમાં સંપ સારો છે. એ શહેરમાં આપણા દેરાસર ૩ છે. જેમાં એક મુખ્ય દેરાસર તો ભાવનગર વસ્યુ ત્યારનું બંધાવેલ છે, ભાવનગરના શ્રાવક વર્ગના પરમ ઉપગારી મુનિરાજ મહારાજશ્રી વૃદ્ધિચંદજીને વિચાર શહેર બહાર–રાજનગરમાં હઠીભાઈની વાડીમાં છે તેમ-દાદાવાડીમાં એક સુંદર જિનમંદિર હોય તે ઠીક એવો થવાથી તેમણે શ્રાવક વર્ગને ઉપદેશ આપ્યો અને એટલા ઉપરથી તે વિચાર અમલમાં મુકવાનો નિર્ણય થયો તેથી સંવત ૧૮૪૬ ના શ્રાવણ શુદિ ૬ કે દાદા સાહેબના નામથી ઓળખાતી વાડીમાં નવીન દેરાસર માટે ખાતમુહુર્ત કરવામાં આવ્યું, ખાતમુહુર્ત કર્યા પછી દિનારદિન વિચાર વૃદ્ધિ પામવા લાગ્યા અને એટલા ઉપરથી જે દેરાસર ઉપર પંદર હજાર રૂપીઆ ખરચવા ધારણ - તી તેની ઉપર તેથી પાંચગણું રૂપીઆ ખરચાયા, દેરાસર ફરતો ઘણે સુંદર કોટ બંધાયે, સામે પુંડરિક સ્વામીનું દેરાસર બંધાયું અને ભૂમિતળ પણ સુંદર થયું. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28