Book Title: Jain Dharm Prakash 1903 Pustak 019 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/533218/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Samb At 6265ન ૫.૧૯ સુ મકરે. જો www.kobatirth.org REGISTER B. 10. 156 श्री સ ૧૯૫૯ જૈનધર્મ પ્રકાર શાખા Acharya Shri Kailassagarsuri Gyanmandir उपजाति. धार्यः प्रबोधो हृदि पुण्यदानं शीलं सदांगीकरणीयमेव । तथ्यं तपो भावनयैव कार्या, जिनेंद्रपूजा गुरुभक्तिरुद्यमः ॥ પ્રગટ જા श्री जैनधर्म प्रसारक सभा. ભાવનગર I ho अनुक्रमणिका ૧ શ્રી ભાવનગરમાં પ્રતીષ્ટા મહાત્સવ. ૨ ભાવનગરમાં થયેલી ભયંકર આગ ૩ પાલીતાણા દાર અને જેના, ૪ ભદ્રેશ્વરમાં મહેાત્સવ પ બનારસ સમાચાર વીર સંવત ૨૪૨૯ વાર્ષિક મૂલ્ય ૩૧) અમદાવાદ. એગ્લા વનાક્યુલર પ્રિન્ટીંગ પ્રેસ”માં નથુભાઈ રતનચંદ્ર મારફતીયાએ છાપ્યુ સને ૧૯૦૩ શાકે ૧૮૨૫ પોસ્ટેજ ચાર આના For Private And Personal Use Only ૨૫ ४० ४२ ૪૬ ४८ Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચોપાનીયુ મૃત જ્ઞાન છે તેથી તેને રખડતુ મુકવાથી થતો આશાતના વજવા ચેપગ્ય છે. અમારી સભા સંબંધી વિશેષ સમાચાર, | ગયા અંકમાં આપેલા ખબર ઉપરાંત નવા ખબર આપવાના એ છે કે-સભાની ઓફીસની અંદરની બુકા વિગેરેના રૂ. ૧૨૦૦૦) વીમા ઉતરાવેલા તે રૂપીયા આલારા કપની તરફથી તેના અત્રેના એજટ દાશી લલુભાઈ છગનલાલ ભાત સભાને મુળા ચુક્યા છે, વેચવાની બુકે મુંબઇ, અમદાવાદ, જામનગર, કલકત્તા બી. ગેરે સ્થળાથી આવી ગઈ છે, બાકીની આવતી જાય છે. | સભાની માફીસ રાંધણપરી બજારના ના : ઉ રિનો મેડી પર રાખવામાં આવી છે ચાપાનીઆ ન્યુસ પેપરા પ્રથમ પ્રમાણે જ આવવા લાગ્યા છે જે વાંચવાની સર્વ જન બધુઓને છુટ છે. લાયબ્રેરી માટે બુકા મગાવવાની શરૂઆત કરી છે. કેટલાક આવી ગઇ છે, બાકી આવવાની છે. લખેલી પ્રતે ખરીદવાનુ તેમજ લખાવવાનું હવે પછી શરૂ કરવાનું છે, બહારગામથી બહુ જ થાડા ગૃહસ્થાએ પોતાની પાસે સભાનું અમુક લેણું છે એમ લખ્યું છે. બાકીના ગૃહસ્થાને લખી મોક લવા ફરીને સચવીએ છીએ, જનધન પ્રકાશનો આ બીજો એક પ્રતિષ્ઠા સંબધી કાર્ય પ્રસંગને લીધે કાંઇક મોડે બહાર પડયા છે. હવે પછી જેઠનો અંક તરતજ બહાર પડશે. ચાલુ શાહુકામા જેઓ રહી ગયા | હોય તેમણે તેમજ નવા ગ્રાહકોએ તાકીદે પત્ર લખ મંગાવવુ. સભાનુ’ વેચાણ પુસ્તકા મોકલ્યા સંબંધી તેમજ એજ'ટ વગેરેની પાસે ધણી રકમનું લેણુ' છતાં તે બાબત પત્ર લખીને ખબર આપવામાં પ્રમાદ થાય છે તે પાન ખાતાના દુષણમાં આ યુવાનુ પ્રબળ કારણ છે માટે હવે તરતમાં પત્રદ્વારા ખબર આપવી. સભાના સભાસદોને તેમંજે હતેચ્છુઓને સભાના કામકાજ તરફ લક્ષ આપી સતેજ કરવાની સાથે સંભાની લાઈબ્રેરીને સારાં યાયાપર લાવવા માટે નવી નવી જાતની ઉપગા બુકાનો સંગ્રહ For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री जैनधर्म प्रकाश. હા દેહરે, મનુ જન્મ પામી કરી, કરવા જ્ઞાન વિકાશ; કે છેનેહ યુકત ચિતે કરી, વા જન પ્રકાશ. ...છે છે છે કે, - પુસ્તક ૧૯ મું. શાકે ૧૮૨૫. વૈશાખ. સંવત ૧૫૯, અંક ૨ જે. श्री भावनगरमा प्रतिष्ठा महोच्छव. ભાવનગર શહેર કાઠીઆવાડમાં વ્યાપાર રોજગાર માટે પ્રખ્યાત છે. એ શહેરમાં શ્રાવકની વસ્તી સુમારે ૩૦૦૦ ઉપરાંત માણસની છે. ખુશી થવા જેવું એ છે કે એવડો મોટે સમુદાય છતાં તેમાં સંપ સારો છે. એ શહેરમાં આપણા દેરાસર ૩ છે. જેમાં એક મુખ્ય દેરાસર તો ભાવનગર વસ્યુ ત્યારનું બંધાવેલ છે, ભાવનગરના શ્રાવક વર્ગના પરમ ઉપગારી મુનિરાજ મહારાજશ્રી વૃદ્ધિચંદજીને વિચાર શહેર બહાર–રાજનગરમાં હઠીભાઈની વાડીમાં છે તેમ-દાદાવાડીમાં એક સુંદર જિનમંદિર હોય તે ઠીક એવો થવાથી તેમણે શ્રાવક વર્ગને ઉપદેશ આપ્યો અને એટલા ઉપરથી તે વિચાર અમલમાં મુકવાનો નિર્ણય થયો તેથી સંવત ૧૮૪૬ ના શ્રાવણ શુદિ ૬ કે દાદા સાહેબના નામથી ઓળખાતી વાડીમાં નવીન દેરાસર માટે ખાતમુહુર્ત કરવામાં આવ્યું, ખાતમુહુર્ત કર્યા પછી દિનારદિન વિચાર વૃદ્ધિ પામવા લાગ્યા અને એટલા ઉપરથી જે દેરાસર ઉપર પંદર હજાર રૂપીઆ ખરચવા ધારણ - તી તેની ઉપર તેથી પાંચગણું રૂપીઆ ખરચાયા, દેરાસર ફરતો ઘણે સુંદર કોટ બંધાયે, સામે પુંડરિક સ્વામીનું દેરાસર બંધાયું અને ભૂમિતળ પણ સુંદર થયું. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ, દેરાસર તૈયાર થયા બાદ મૂળ નાયકજી માટે તેમજ બીજા પ્રતિમાજી માટે તજવીજ ચાલી. પ્રાચિન પ્રતિમાઓ લાવવા માઢે ચારે તરફ માણસો મેકલી શોધ કરાવી. છેવટે સંઘના આગેવાન પાંચ ગૃહસ્થી શ્રી ઉને ગયા અને ત્યાંથી ૨૦ પ્રતિમાજી, ૨ કાઉસગીયા અને ૧૦ પરઘવાળા આરસનાં પંચતીથી લાવ્યા. તે બદલ દશ વર્ષ રૂ ૧૫૦ નું વર્ષાસન ભાવનગરના દેરાસર તરફથી તેમને બાંધી આપવામાં આવ્યું. આ પ્રમાણે જિનબિંબો લાવ્યા છતાં પણ મૂળનાયક સંબંધી ધારણા પાર પાડી નહીં. કારણ કે ગુરૂ મહારાજને વિચાર શાસનાધિપતિ મહાવીર સ્વામી અથવા વિહરમાન તીર્થ કર શ્રી સીમંધરસ્વામીનું તીર્થ કરવાનો હતો. તેને માટે અમદાવાદ, ખંભાત, સુરત, પાલીતાણું વિગેરે માં શેધ ચલાવી અને શંખલપુર, ગીરનારજી વિગેરે સ્થાનકેથી લાવવાને પ્રયાસ સુદ્ધાં કયો પણ પાર ન પડે, છેવટે શ્રી પાલીતાણે શત્રુંજય ઉપર મૂળનાયકજીના દેરાસર માંહેના જમણી બાજુના દ્વાર પાસેના એક ગોખલામાં રકત વર્ણવાળા શ્રી મહાવીર સ્વામીના બિંબ નજરે પડતા શેઠ. આ દજી કલ્યાણજીના પ્રતિનિધિઓને અરજ કરી રૂ. ૧૫૦૦) નકરાના આ પી તે બિંબ ભાવનગર લાવવામાં આવ્યા. પરંતુ યાત્રાળુના સમુદાયને તે વાત રૂચી નહીં જેથી તે બિંબ આભુષણ સહીત પાછા અસલ ઠેકાણે ૫૦ ધરાવવામાં આવ્યા અને શેઠ. મનસુખભાઈ ભગુભાઈના પ્રયાસથી શ્રી અમદાવાદથી સંભવનાથજીના દેરાસર નીચેના ભૂમિગૃહના એક ગોખલામાં પરિકર સહિત શ્રી મહાવીર સ્વામીના અતિ સુંદર અને ૩૩ તસુ ઊંચા બિંબ હતાં તે મળવાનો નિશ્ચય થયો. તે બિંબ ઘણી ધામધુમ સાથે ભાવનગર લાવી શહેરમાંહેના મુખ્ય દેરાસરના મંડપમાં પ્રાહુણ તરીકે પધરાવવામાં આ વ્યા. તેમજ બે બાજુના બે ગભારાના મૂળ નાયકજી કરવા માટે એ સહેસફણ પ્રાર્શ્વનાથજીના બિંબ પણ શ્રી પાલીતાણાથો શેઠ અમીચંદ સાકરચંદ પાસેથી યોગ્ય નકર આપીને લાવવામાં આવ્યા. તેને દાદાવાડીમાં જ રાખવામાં આવ્યા. ઉપર પ્રમાણે જરૂર પૂરતા પ્રતિમાજી મળી જવાથી હવે પ્રતિષ્ઠા સંબંધી મુહુર્ત જોવાની શરૂઆત થઈ. બે ત્રણવાર મુહુર્ત જોવરાવવામાં આવ્યા પણ તેમાં અનેક જાતિના વાંધાઓ ઉઠવાથી તેમજ ઉપરા ઉપર નબળા વપે આવવાથી નિરધાર થઈ શક્યો નહીં, છેવટે ગયા ફાગણ માસમાં આ ખા સંઘને વિચાર “હવે તો જરૂર એણુ પ્રતિષ્ઠા કરવી જ' એવો થવાથી For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રા ભાવનગરમાં પ્રતિષ્ઠા મહોત્સવ. ર૭ સંધના આગેવાન ગૃહસ્થ શ્રી પાલીતાણે પન્યાસજી શ્રીગંભીરવિજયજી પાસે ગયા, ભાવનગર આવવા સંબંધી વિનંતી કરી અને પ્રતિષ્ઠાના મુહુર્ત સંબંધી પૃચ્છા કરી. પન્યાસજીએ સંધની લાગણી ખરેખરી ચેકસ જણવાથી આવવાની હા પાડી અને વૈશાખ શુદિ ૪ શુક્રવારનું મુહુર્ત આપ્યું. અનુક્રમે ફાગણ વદી ૭ મે પન્યાસજી શ્રી ગંભીરવિજયજી ૫રિવાર સહિત ભાવનગર પધાર્યા, સંઘે સામૈયું કર્યું, સને આનંદ થયે અને પ્રતિષ્ટા થવા સંબંધી વાતો ચાલવા લાગી. પન્યાસજીની પ્રેરણાથી શ્રી સંઘે એકઠા થઈ વૈશાખ શુદિ ૪ નું મુહુર્તે નક્કી ઠરાવ્યું. અને તરતમાં જ પ્રતિષ્ઠા સંબંધી ખર્ચ માટે સુમારે ચાર હજારના પ્રમાણપર ટીપ ભરવાનું ઠરાવ્યું. વદ ૧૧ શે ટીપની શરૂઆત થઈ અને નીચે લખેલા ગૃહસ્થોએ પ્રથમ સારી રકમ ભરી આપી. ૫૧૧) વેરા. જસરાજ સુરચંદ ૫૦૧) શા આણંદજી પુરૂષોત્તમ ૫૦૧) રા. ઝવેરચંદ સુરચંદ ૫૦૧) વાગડીઆ ગુલાબચંદ અમરજી ૫૦૧) શેઠ. રતનજી વીરજી ત્યાર બાદ ટીપનું કામ આગળ ચાલ્યું, તેમાં દરેક ગૃહસ્થ પિતાની શકિત અનુસાર યોગ્ય રકમ ભરી આપી જેથી બીજો સુમારે બે હજાર રૂપીઆ ભરાયા. હવે પ્રતિષ્ઠા સંબંધી કામકાજની શરૂઆત થઈ. દાદાસાહેબના બગીચામાં મુખ્ય ડેલીમાં પ્રવેશ કરતાં જમણી બાજુ બગીચે છે અને ડાબી બાજુ ધર્મશાળા છે. મધ્યમાં સે ફુટનો ચેસ ચેક છે. જે કે ચારે બા જુની દીવાલથી શોભીત છે. ડેલીની સામે જ દેરાસરજીનું દ્વાર છે. આ વિશાળ ચોકમાં એક સુશોભિત મંડપ કરવાનો નિર્ણય થયો અને તે મંડપ ના મધ્યમાં મેરૂ પર્વતની સુવર્ણમય, ચારે વન, ચુળીકા તથા તેની અંદરના જિન મંદિરને દેખાવ આપનારી રચના કરવી ઠરી. આ મંડપનું પ્રથમ ચતર શુદિ ૪થે માંડવા મુહુર્ત કરાવવામાં આવ્યું અને પછી મંડપ બાંધવાનું કામ શરૂ થયું. મંડપને માટે ઘણી વિશાળ જગ્યા રોકવામાં આવી. મંડપ ઉત્તર દક્ષિણ લાંબે ફુટ-૭૫ અને પહોળે ફુટ-૫૪ નાખવામાં આવ્યો. તેમાં બે જુદા જુદા વિભાગ કરવામાં આવ્યા. આગળને મંડપ પૂજા ભણાવવા માટે અને પાછળને મંડ૫ મેરૂ પર્વતની રચના વિગેરે કરવા માટે ઠરાવ્યું. અને પાછળના ભંડમાં સ્ત્રી પુરૂષો માટે જુદી જુદી પ્રદક્ષિણા કરી શકાય તેવી ગોઠવણ કરવામાં આવી For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જનધર્મ પ્રકાશ પ્રતિષ્ઠાના મહેચ્છવમાં તે સંબંધી કાર્યો માટે અનેક વસ્તુઓ જેઈએ તેની માગણી કરવા તેમજ આ મહાનું કાર્ય સંબંધી હકીકત નિવેદન કરી સંમતિ મેળવવા જનવર્ગનું એક ડેપ્યુટેશન સંસ્થાન ભાવનગરના મુ ખ્ય દિવાન સાહેબ રા, રા, પ્રભાશંકરભાઈ દલપતરામ પટણી પાસે ગયું અને બધી હકીકત નિવેદન કરી જે. ઉપરથી તેઓ સાહેબે ઘણી ખુ. શીથી સંમતિ આપી અને જે જે વસ્તુઓ જોઈએ તે તે આપવા માટે યોગ્ય અધિકારીઓ ઉપર ચીઠ્ઠી લખી આપી ભાવનગરના રાજ્યની આ અનુકુળતા સર્વ રાજ્ય કરતાં અતિ શ્રેષ્ઠ છે. પ્રજા વર્ગને માટે જે વસ્તુઓ જોઈએ તે ઘણી ખુશી સાથે આપવામાં આવે છે. પ્રા શબ્દની ખરેખર વ્યાખ્યા ભાવનગરમાં જ સાર્થક થાય છે એટલે કે રાજા પ્રજાની વચ્ચે પિતા પુત્ર તૂલ્ય સંબંધ ખરેખર ત્યાંજ દષ્ટિએ પડે છે. ઉપર પ્રમાણે બધી સગવડ થઈ ગઈ, કામકાજ શરૂ થયું, પ્રતિષ્ઠાની સામગ્રી એકઠી કરવા માંડી, પ્રતિષ્ઠા કરાવનાર ગૃહસ્થને માટે આમંત્રણ પત્રો ખાયા, એવામાં એકાએક દેવેછા વિપરિત હોવાથી અણધાર્યું વિદ્ધ આવી પડ્યું. ચત્ર શદિ ૮ ની બપોરે રાજમહેલની સામેના મકાનમાંથી એકદમ અગ્નિ ઉત્પન્ન થયા અને પંદર મીનીટમાં તે આખું મકાન અગ્નિ રૂપ થઈ ગયું; એટલું જ નહીં પણ વચમાં ૫૦ ફટ રસ્તો છતાં એકદમ સામી બાજુએ રાજમહેલને પણ અગ્નિ સ્પર્શ થયો અને સાંજ સુધીમાં સુમારે છે લાખનું નુકશાન કરીને ઉઠેલે અગ્નિ કેટલેક અંશે વિરામ પામ્યો. લોકોના દિલ હાલ કલ થઈ ગયા, ચારે બાજુ ખિન્નતાની છાયા લાગી ગઈ, રાજા, પ્રજા અને અધિકારી વર્ગ તમામ ઉદાસ થઈ ગયો, હૃદયમાં ભય હિનીએ એક છત્ર રાજ્ય જમાવ્યું, લેકો દૂર રહ્યા. છતાં પણ પિત પિતાના રક્ષણમાં તત્પર થઈ ગયા, અગ્નિ પ્રકોપ વિના પણ સર સામાનનો ફેરફાર કરવાથી કોને હજારો રૂપીઆનું નુકશાન થઈ ગયું, નુકશાની માટી રકમની અંકાવા લાગી. દેશાવરમાં તારે ફરી વળ્યા અને લાગતા વળગતાએને દૂર દેશાવરમાં રહ્યા છતાં પણ દિલગિરિએ પિતાને તાબે કર્યો. આ અગ્નિ પ્રકોપમાં શ્રી જૈન ધર્મ પ્રસારક સભાની ઓફીસ તમામ પુસ્તકો લાઈબ્રેરી, ફરનીચર, વહીવટી દફતરે વિગેરે સહિત બળીને ભસ્મ થઈ ગઈ, કાંઇ પણ નીકળી શક્યું નહીં. આ બનાવ અનિવાર્ય ખેદકારક બન્યો. છેવટે ઉપરના ઉપદ્રવથી થયેલા નુકશાનની ખરી રકમ અંકાણી, કુલ નુકશાન છ લાખને સુમારે ગણાયું. જેમાં અધ ભાગનું દરબારશ્રીને થયું, For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થી ભાવનગરમાં પ્રતિષ્ઠા મહોત્સવ. ર૯ ચોથા ભાગનું જનવર્ગને થયું અને બાકીનું બીજાઓને થયું. પ્રતિષ્ઠા સં. બંધી કાર્યમાં ખલેલ આવી પડી, લોકોના દિલ તે બાબતને વિચાર કરતા બંધ પડી ગયા. અગ્નિએ પણ ત્યારપછી બે ચાર વખત સહેજસાજ દેખાવ આપ્યા કર્યો. ધીમે ધીમે માણસના દિલ કાંઈક શાંત થવા લાગ્યા. ચિતરવદિ ૧૧ શે ફરીને સંધ એકઠા થયો. વૈશાખ શુદિ ૪ બહુ નજીક હોવાથી હવે પહોચી શકાય એમ ન જણાવવાને લીધે બીજું મુહુર્ત લેવાનો વિચાર કર્યો.પ્રવીણ જોશીઓને પન્યાસજી પાસે બોલાવ્યા અને વૈશાખ વદિ ૨ નું મુહુર્ત મુકરર કરવામાં આવ્યું, તેના અંગના બીજા મુહુને પણ નિરધાર કર્યો અને બંધ પાડેલા મંડપ વિગેરેના કામે પાછાં શરૂ કરવાના હુકમ અપાયું. ધીમે ધીમે પણ સારા ઉત્સાહથી કામ આગળ ચાલ્યું. પ્રથમ કરેલું માંડવા મુહુર્ત ફેરવીને વૈશાખ શુદિ ૪ થે ફરીને માંડવા મુહુર્ત કરવું ઠર્યું. કોની પાસે માંડવા મુહુર્ત કરાવવું એને વિચાર ચાલતાં ભોળા દિલવાળા અને જુના જમાનાના વોરા જસરાજ સુરચંદ પાસે કરાવવું ઠર્યું, તેઓએ ઘણા હર્ષ સાથે સ્વીકાર્યું અને શ્રી સંઘના ઉત્સાહ વચ્ચે વૈશાખ શુદિ ૪ ના દશ કલાકે તેમણે હાર્ષિત ચિત્ત માંડવા મુહુર્ત કર્યું. તેજ અવસરે દેરાસરજીના મધ્યમાં મૂળનાયકજીને પધરાવવા માટે વેદી રચવામાં આવી. આજે આકાશ ઘણું સ્વચ્છ હતું, જેનો ઉત્સાહ તાજો થયેલો જતો હતો અને વહેમ ભરેલા વિચારે નિર્મળ થયેલા માલમ પડતા હતા. ત્યારબાદ વૈશાખ શુદિ ૫ મે શહેરની અંદર પધરાવેલા મૂળનાયકજીના બિંબને વૃષભના વાહનમાં પધરાવી ઘણી ધામધુમ સાથે અને મોટો વરઘેડ ચડાવીને દાદાવાડીએ લઈ જવામાં આવ્યા અને બરાબર વિજય મુહુર્ત જિન. મંદિરમાં પ્રવેશ કરાવી તેમને માટે નિર્માણ કરેલી વેદી ઉપર પધરાવવામાં આવ્યા. રાજાના આવવાથી જેમ રાજ્યની શોભા વૃદ્ધિ પામે તેમ મૂળનાયકજીના પધારવાથી દેરાસરજી દીપી નીકળ્યું, લોકોના વિચાર પણ બહુ સુધરી ગયા, શાંત વૃત્તિએ ખેદવાળી વૃતિને પલાયન કરાવી પોતાનું રાજ્ય ફેલાવવા માંડયું. જૈન સમુદાયના ઉત્સાહમાં નવું તત્વ ઉમેરાયું, કામકાજમાં શિપ્રતાએ પ્રવેશ કર્યો અને લોકો પિતાને મળેલા દ્રવ્યને સાર્થક કરવાની આ ઉત્તમ તક મળી છે એમ માનવા લાગ્યા. આ પ્રતિષ્ઠાના પ્રસંગમાં મૂળનાયકવાળા ગર્ભગૃહમાં ૮ બહાર ગોખલામાં ૨, સામા પુંડરિકજીવાળા દેરાસરમાં કાઉસગી આ સુધાં પ, અને મૂળ દેરાસરજી ઉપરના ત્રણ શિખરની અંદર ત્રણ ગભારામાં ૧૦ કુલ ૨૬ બિંબ પધરાવવાનો For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦ શ્રી જનધર્મ પ્રકાશ. શ્રી સંઘે નિર્ણય કર્યો. જેમાંથી ૮ બિંબને માટે આદેશ પ્રથમ ચેતર શુદ અમે અપાયા હતા. બાકીના બિંબને માટે આદેશ આપવાની વાત ચાલતાં મૂળના યકછ માટે રૂ.૪૦૦૧) થી શા ત્રીભુવનદાસ ભાણજી કાપડીઆને આદેશ આપવામાં આવ્યો. તે સાથે તેમણે નવકારશીના સ્વામિવાળમાં રૂ.૧૦૦૧) આપવા વિચાર જણાવ્યો. ત્યારબાદ બીજા પ્રતિમાજીઓના ક્રમે ક્રમે આદેશ અપાયું જેમાં પુંડરિકછના દેરાસરમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથજીને મૂળનાયક તરિકે પધરાવવાનો રૂ.૧૦૦૧ થી આદેશ અપાય. ચારે મુખ્ય શિખર ઉપર તેમજ બીજા ઘુમટ ઉપર ધ્વજાદંડને કળશે ચડાવવાના આદેશ અપાયા જેમાં એકંદર રૂ.૧૪૭૨૫) ઉપજ્યા. વૈશાખ શુદિ ૮ મે વિધિપૂર્વક કુવામાંથી જળ લેવામાં આવ્યું અને ૧૦૮ વીલડા કરાવીને નદીમાંથી પણ વિધિ સાથે જળ મંગાવ્યું. આવતી કાલે મહોત્સવની શરૂઆત થવાની હોવાથી કુંભસ્થાપન કરવાના અને મેરૂ શિખર ઉપર જુદી જુદી ૧૩ દેરીઓમાં ૧૬ જિનબિંબ પધરાવવાના આદેશ અપાયું. મંડપ પણ તૈયાર થઈ ગયો. આ મંડપ એ સુશોભિત રચવામાં આવ્યો હતો કે તેનું વર્ણન કરતાં કેટલાક પૃ ભરાઈ શકે. ભાવનગરમાં પ્રથમ ઘણું મહત્યા થઈ ગયા છે અને અન્યત્ર પણ ઘણી જગ્યાએ એવા મંડપે જોવામાં આવ્યા છે પરંતુ આ મંડપ તે સર્વેમાં ઉત્કૃષ્ટ ભાવાળો બન્યો હતો. નાની મોટી ૬૧ કમાનો ચિરંસ સ્થભવડે બનાવવામાં આવી હતી. મેરૂ પર્વત ફરતા મંડપને તે તમામ સેનેરી બનાવવામાં આવ્યો હતો. મંડપની અંદર ચીની કામ પુષ્કળ બાંધવામાં આવ્યું હતું. નાના મોટા ૨૫ ઝુમરે બાંધ્યા હતા. બાકી હાંડી ગેળા અને વાલશે તો સંખ્યાબંધ હતા. આખા મંડપમાં ઉપરના ભાગમાં ફરતા એક સરખી સાઈઝના સુમારે ૭૦૦ ઉપરાંત કાચે બાંધ્યા હતા. મોટા જંગી કાવડે મંડપને ભાવી દીધો હતો. રોશની વખતે આખો મંડપ જળહળી રહેતો હતો. કાગળના કૃત્રિમ હારેની શેડે સળંગ ફરતી ને અંદર તરફ બાંધી દીધી હતી તે સાચા ફુલના હારને પણ ભૂલાવી દેતી હતી. ઝીણું ગોળાના તોરણીઆ આખા મંડપમાં ખૂલી રહ્યા હતા. આવા સુશોભિત મંડપને માટે જોવા આવનાર તમામ દષ્ટાએ એક અવાજે વખાણ કરતા હતા. ડેલીની બહાર પણ એક નાનો સરખે મંડપ બાંધી દૂરથી પ્રેક્ષકોના દિલ આકર્ષાય તેમ કરવામાં આવ્યું હતું. શહેરમાંથી ત્યાં જવાના માર્ગને વાવટા અને તારણથી શોભાવી દીદ્યો For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ભાવનગરમાં પ્રતિષ્ઠા મહોત્સવ. ૩૧ હતે. મેટા મેટા ધ્વજાઈડ નાખીને તેની સાથે લેકે જેવા લલચાય એવા ચિત્રવાળા પાટીઆઓ જડી દીધા હતા.ગ્રીષ્મઋતુ હેવાથી દર્શન કરવા આવનારને અગવડ ન પડવા માટે માર્ગમાં નાના નાના પાંચ તંબુઓ નાખી તે સાથે પુષ્કળ છાંયે બાંધી ચોકી પહેરાને તથા પાણીની પરબેને મધ્ય રાત્રી સુધીને માટે બંદોબસ્ત કર્યો હતો. માર્ગમાં પણ દીપક શ્રેણી ગોઠવી દીધી હતી. ડિલી બહારના લઘુ મંડપને રંગ બેરંગી ફાનસેથી અને સુશોભીત રાજ્યચિન્હોથી શોભાવી દીધું હતું. ટુકામાં બની શકે તેટલી શોભા અને બની શકે તેટલી સગવડ કરવામાં કોઈ પ્રકારની કચાશ રાખવામાં આવી નહોતી. મેરૂશિખરવાળે મંડપ સર્વ કરતાં વધારે ચિત્તાકર્ષક બનાવવામાં આવ્યા હતું. તેમાં પાંડુક વન, મનસ વન અને નંદનવનમાં ચાર ચાર જિન મંદિરે કરીફટની જેમ ઝુલતા બનાવવામાં આવ્યા હતા. નંદનવનના ચારે મંદિરે બહુ નીચા ઠીક ન લાગે માટે તે કરતાં જરા ઉંચા ગોઠવ્યા હતા. મેરૂને આબેહુબ સુવણનો જ બનાવી દીધું હતું. ચારે તરફ ડુંગરનો દેખાવ કરવામાં આવ્યો હતો અને તેના ગાળામાં કૃત્રિમ લીલોત્રી કાગળની બનાવીને પુરી દેવામાં આવી હતી. નંદન વનને જુદા જુદા ધાન્ય વાણી-ઉગાડીને હરી આળું બનાવી દીધુ હતું. ભૂમિતળ ઉપર ભદ્રશાળવનની ચાર ગજદંતાની, તથા દેવકુફ ઉત્તરકર વિગેરેની રચના કરવાની હતી પરંતુ વખતના સંકેચને લીધે બની શક્યું નહોતું. ત્રણ વનને બાર સિદ્ધાયતનોને સ્થાને બાર દેરીઓ તમામ કાચની બનાવી હતી અને મધ્યની ચૂળિકા ઉપરની દેરી તો અત્યંત સુંદર બનાવી હતી કે જે રેશન વખતે સ્થાટિકમય હોય તે દેખાવ આપતી હતી. અન્ય ઘણી જગ્યાએ મેરૂની રચના તો થઈ હશેપરંતુ આ રચના તો ખરેખરી અભૂતજ બની હતી. વૈશાખ શુદિ ૧૦ બુધવારે પ્રભાતમાં આખે સંધ દાદાસાહેબની વાડીમાં એકઠો મળ્યો હતો અને બરાબર આઠ કલાકે કુંભસ્થાપન ત્રણ સ્થાનકે કરવામાં આવ્યું હતું. ૧ મૂળ દેરાસરમાં, ૨ સામેના દેરાસરસ્સાં અને ૩ મૂળ નાયકવાળી વેદી પાસે કુંભસ્થાપનની સાથે જુવાર વાવવામાં આવ્યા હતા. અને મેરૂ પર્વત ઉપર બાર દેરીઓમાં ૧૨ અને મુખ્ય દેરીમાં ચામુખના ૪ મળી કુલ ૧૬ જિનબિંબ એક સાથે પધરાવવામાં આવ્યા હતા ચંદ્રથી રાત્રી અને જળથી સરોવરની જેમ પ્રભુ પધરાવવાથી દેરીઓની અને મેરને શેભામાં અત્યંત વૃદ્ધિ થઈ હતી. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ શ્રી જનધર્મ પ્રકાશ. વૈશાખ શુદિ ૧૧ શે ગૃહ, દિગ્ધાળ, અમિંગળિક, નંદાવર્તે તથા જ્ઞાન દર્શન ચારિત્રનું પૂજન શા, ત્રીભુવનદાસ ભાણજી પાસેજ કરાવવામાં આ વ્યું હતું. જેમાં ગૃહદિપાળ પૂજન ઘણું વિસ્તારથી કરવામાં આવ્યું હતું. આ વિધિ સવારથી શરૂ થયો હતો અને પાંચ છ કલાક ચાલ્યો હતો. વિધિ કરાવવા માટે ઘણું ગૃહસ્થોને આમંત્રણ કરેલા તે પછી થી છાણી છલ્લે વડોદરાવાળા શ્રાવક જમનાદાસ હીરાચદ પધાર્યા હતા. તેમની વિધિ કુશળતા સારી જણાતી હતી. સાથે પન્યાસજી ગંભીરવિજયજી પણ પોતાને યોગ્ય ક્રિયા કરાવવા માટે તમામ વખત બેસી રહેતા હતા. જેથી તમામ વિધિ અવિચ્છિન્ન અને શુિદ્ધ થતી હતી. વૈશાખ શુદિ ૧૨ શુક્રવારે દૂરદેશથી લાવેલા જિનબિંબોને માટે અછાદશસ્નાત્ર તથા ધ્વજદંડને કળશની પ્રતિષ્ટા માટે તÈગ્ય સ્નાત્ર કરવાની વિધિ પ્રભાતમાંથી જ શરૂ કરવામાં આવી હતી, ૧૮ સનાત્રને માટે પ્રથ પૃથફ અનેક ઔષધીને શાસ્ત્રોકત રીતે સંગ્રહ કરી ખંડાવીને તેના પર બાંધી રાખ્યા હતા. તીર્થ જળ તરીકે ગંગાજળ તથા શત્રજયી અને સૂર્ય કુંડનું જળ મંગાવી રાખ્યું હતું કૃતિકાઓ અનેક પવિત્ર સ્થથી મંગાવી એકઠી કરી હતી. પ્રારંભમાં તમામ સામ પી એકઠી મેળવીને જળ ના નંબરવાર ૧૮ મોટાં પાત્રો ભરાવી તેમાં ક્રમવાર અરધી વિગેરે ભેળવી દીધું હતું. પછી યોગ્ય સમયે સ્નાત્ર કરવાનું કામ શરૂ થયું હતું. એક સાન થે બહાર ગામથી લાવેલા તમામ જિન બિબો ઉપર તથા ધ્વજદંડને કેળશે. ઉપર અભિષેક કરવા માટે જુદા જુદા સ્નાત્રીઓ નીમી દીધા હતા. તે સંબંધમાં ઉપજ પણ સારી થઈ હતી. સ્નાત્ર ક્રિયા પૂરી થયા બાદ ધ્વજદંડ ને કળશની પ્રતિષ્ઠાનું કામ શરૂ થયું હતું. ધ્વજદંડના મસ્તક પર પાઘડીઓ બંધાવવામાં આવી હતી અને સુશોભિત દવાઓ પણ શિખાતરિકે બાંધી લીધી હતી. કળશોને પણ પાઘડીઓ બંધાવી હતી. તેની પ્રતિષ્ઠા કરવાની ક્રિયા પન્યાસજી શ્રી ગંભીરવિજયજીએ કરી હતી, ત્યારબાદ બધા ધ્વજને જિનમંદિર ફરતી ત્રણ પ્રદક્ષિણાઓ કરાવી હતી. તેજ દિવસે રાત્રીએ ચિત્યપ્રતિષ્ઠાની વિધિ કરવામાં આવી હતી. બે દેરાસરજી માટે બે સેવન કાષ્ટના પટ ઉપર કુર્મને આલેખ અષ્ટગંધવડે કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ચિત્યની અંદર ફરતે કુમારિકાએ કાંતેલ સૂચનો ૨૧ તારનો દોર વીંટી લેવામાં For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ભાવનગરમાં પ્રતિષ્ઠા મહોત્સવ. આવ્યો હતો અને બંને જિનમંદિરે માટે બે કુંભ તયાર કરાવી અનેક જાતિના વાજિં વાગતે દેરાસર ફરતી પ્રદક્ષિણા કરાવી મૂળ નાયકવાળે સ્થાને પધરાવવામાં આવ્યા હતા. તે સિવાય તેને લગતો અન્ય સર્વ વિધિકરવામાં આવ્યો હતો. અઠ્ઠાઈ મહેસવની શરૂઆત શુદિ ૧૦ થી જ કરવામાં આવી હતી. અને પ્રતિષ્ઠાની આગળને પાછળ મળીને નવ દિવસ પૂજ ભણાવવામાં આવિી હતી. તેમાં સરભેદી પંચકલ્યાણકની, નપદજીની એકવિશ પ્રકારી,નવાણુ પ્રકારી, અષ્ટપ્રકારી બાર વતની, અગ્યાર અંગની અને વિશસ્થાનની પૂજાએ શાત્રને પવિત્ર ક્યા હતા. પૂનમાં ફળ નૈવેધ પુષ્કળ ઢોવામાં આવતું હતું. પૂળ ભણાવવા માટે તેમજ ભાવના માટે બહુ લાયક અને પ્રવીણ ભોજકોની સગવડ કરવામાં આવી હતી. શ્રી પાટણથી હરીલાલને તેનો ભાઈ આવ્યા હતા. તેમજ રાધણપુરવાળા ભોજક ગીરધર હેમચંદ અને તેને બે ભાઈઓ ઉતમને પીતામ્બર આવ્યા હતા. ભાવનગર રાજ્યમાં રહેલા ભોજક દલસુખરામ પણ વખતો વખત આવતા હતા. બી ન ભેજક પણ બે ચાર આવ્યા હતા અને શ્રી પાલીતાણી નુસ કશી બાળકોને તેડાવવામાં આવ્યા હતા. આ શી રીતે બR સામગ્રી હારમોનીયમ, સારંગી, સતાર, દી લરૂબા મુદગ વિગેરે ઉતમ વાછત્રો સહિત મળવાથી પૂજા અને ભાવનામાં પરમ આનંદ થતો હતો. અનેક પ્રકારની દ્રવ્ય પૂજા કરવાનો મુળ હેતુ શુ. ભ ભાવ ઉત્પન્ન કરવા માટે હોય છે. તે કેટલીક વખત ભૂલી જવામાં આવે છે પરંતુ અહીં કેટલેક સુત બાવનું મંડળ સારૂં હોવાથી તે બાબત માં સારૂ લક્ષ અપાતું દલિત થતું હતું. આ પ્રતિ મહેસવની કંકોત્રીઓ . ત્રીકુવનદાસ ભાજીના નામથી દેશાવરમાં મોકલવામાં અાવી હતી, અને શહેરની અંદર રાજ્યના મોટા મોટા અધિકારીઓને તથા ગ્રહોને આમંત્રણ કાર્ડ મોકલવામાં આવ્યા હતા. તે ઉપરથી શેહેરનો મોટો ભાગ દર્શનાથે આવી ગયો હતો. રત્રીએ દશ વખતે માણસને ચાલીને આ '; એટલી વિશાળ જગ્યા છતાં મુશ્કેલીમાં મળી શકતો હતો, એ ટા આધકારીઓને યોગ્ય સકાર કરવામાં આવતું હતું અને સાથે રહીને બધું બતાવવામાં આવતું હતું. ભાવનગરના નામદાર દરબાર શ્રી ભાવસિંહજી બહાદુરને ૫ણ આ શુભ પ્રસંગ ઉપર દર્શને પધારવા આમંત્રણ જૈન વર્ગના આગેવાન ગ્રહરએ રૂબરૂમાં જઈને કર્યું હતું જે કે તે નામદારે ઘણી ખુશી સા For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ . શ્રી જેનધામ પ્રકાશ, થે સ્વીકાર્યું હતું. તે ઉપરથી તેમના સત્કારને લગતી કેટલીક ખાસ ગોઠવણે કરવામાં આવી હતી. રાત્રીના બરાબર છ કલાકે છડો સ્વારીએ માત્ર રાજકુંવરી શ્રી મનહર કુંવરબાને લઈને દરબારશ્રી પધાર્યા હતા મુળ ડેલીમાં પ્રવેશ કરી મંડપમાં પ્રવેશ કર્યા અગાઉ પોતાની મેળે જ બુટ ઉતાર્યા હતા અને કીનખાપના સુંદર બુટ પહેરવા માટે ધર્યા છતાં તેની જરૂર નહીં જાણીને પિતાના મોજાંથીજ ચલાવી લીધું હતું. મંડપની રચના જોઇને તેમનું દિલ બહુ ખુશી થયું હતું. બાદ દેરાસરમાં પ્રવેશ કરી ચારે બાજુ ફરી અંદર જઈ આવી, ઉપર ચડ્યા હતા. ત્યાં રહીને ખુલી હવાને ઉપભોગ લેતાં દેરાસરના મજબુત બાંધકામના તેઓ સાહેબે બહુ વખાણ કર્યા હતા. ત્યારબાદ બહારના મંડપમાં આવી છેડે વખત ખુરશી પર બીરા જ્યા હતા. તે વખતે પ્રવીણ ગઆનું ગાયન અને જૈન કન્યાશાળાની બાળકીઓએ ગાયેલાં ગીતો સાંભળી ખુશી થયા હતા. ત્યારબાદ પુષ્પના હાર ગોટા વિગેરેથી તે નામદારની એગ્ય સંભાવના કરવામાં આવી હતી. પ્રાંતે પિતાને આવા શુભ પ્રસંગમાં યાદ કરીને આમંત્રણ કરવા માટે જેન વર્ગને ઘણી સાબાસી આપી તેઓ સ્વસ્થાને પધાર્યા હતા. પિતાની સંપીલી જૈન પ્રજા પ્રત્યે તેમને પ્રતિભાવ આ વખતે મૂર્તિમાન થયેલે ટુરી એ પડતું હતું. વૈશાખ શુદિ ૧૫ મે રથયાત્રાને વરઘોડે ચડાવવામાં આવ્યો હતો. આ મહા પ્રતિષ્ઠામહોચ્છવનો પ્રસંગ જન વર્ગને ભાવનગર શહેર વસ્યાબાદ પ્રથમજ મળેલો હોવાથી દરબારશ્રી તરફથી તમામ પ્રયાસત મળવાનો હુકમ થયેલો હતો. પ્રાતઃકાળથીજ શ્રાવક શ્રાવિકાઓનો સમુહ દાદાસાહેબમાં એકત્ર થવા માંડયો હતો. બહારની તમામ સડક હાથી, ઘોડા, રથ અને ઘોડાગાડીઓથી ભરચક થઈ ગયેલી હતી. વધેડે બરાબર હલા કલાકે ચાલ શરૂ થયો હતે. જરીનું તથા સાદું નગારું નીશાન, હાથીઓ, ઇંદ્રધ્વજ, ઘેડાગાડીમાં નોબત, કોતલના ઘડાઓ, સાંબેલાઓ, આરબોની બેરખ, પિલીસ, લાવદાન, પાલખી, માને, મેટા પાટ ઉપર નૃત્ય કરનાર છેકરાઓ, દરબારશ્રીના બેડીગાર્ડ, બેંડે, ઢોલ શરણાઈઓ,જિન પ્રતિમા સહિત બનારસી હાદાવાળા હાથી, પુસ્તક લઈને બેઠેલ રૂપાના હોદાવાળો હાથી, ચાંદીની પાલખી, ચાંદીનો રથ અને તેની પાછળ રામણદીવડો તથા સૂવર્ણને રેપ્ય ભય જળ પૂર્ણ કુંભ લઈને ચાલતો સ્ત્રીવર્ગ તેમજ તેની પાછળ જરીના પડદાવાળા સશમિત રથો તથા ઘોડાગાડીઓ વડે આ વરડાની એ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ભાવનગરમાં પ્રતિષ્ટા મહેરાવ ૩૫ પૂર્વે અતી હતી. ચાંદીની પાલખીની સાથે રૂપાના ધેાકા, ઝાંઝરી, છત્રી, અદાગિરિ તથા ચામર અને પ ખાઓ લઇને ચાલતા જૈન બાળકો દૃષ્ટિને આનંદ આપતા હતા. દુધની ધારાવાડી, બળીબાકુળ, ધુપના કુંડાએ, ધીના દોવા તથા દશાંગ ધુપવાળા પધાણા માર્ગની અશુચિ વિગેરેનુ નિવાસ્તુ કરતા દૃષ્ટિએ પડતા હતા. આ પ્રમાણે તમામ સામગ્રી સાથે ચાલતે વરઘોડા શહેરમાં આવી ચારે દવા કરી સુમારે અઢી કલાકે દાદાસાહેબજ ઉતર્યો હતા. વરઘોડાની શૈાબા અપૂર્વ આવી હતી. વૈશાખ વિદ ૧ મે ઉપર જણાવ્યા પ્રમાણેની તમ!મ સામગ્રી સહીત શા ત્રીભોવનદાસ ભાણુને ઘરેથી કુળ નૈવેધના વઘેાડે ચડાવવામાં આવ્યે હતા. તેની શૈાભા પણ આગલા વઘેડા જેવીજ આવી હતી. આ વાડા ૧૦ા વાગે દાદાસાહેબ ઉતર્યા હતા અને અપેારે તેમના તરફથી ખારવ્રતની પૂજા ભણાવવામાં આવી હતી. વૈશાખ વદ ૨ જે પ્રાતઃકાળમાંજ પ્રતિક્ષા હોવાથી તે સંબંધી તમામ તૈયારી રાત્રીએ કરવામાં આવી હતી. સ્નાત્રીએ તેમજ પ્રતિમાજી પધરાવનારા અને ધ્વજકળશ ચડાવનારા બહેને બાગે ત્યાંજ રાત્રી રહ્યા હતા. પાછલી રાત્રે બે વાગે ક્રિયાની શરૂઆત કરવામાં આવી હતી. વિધિ પૂર્વક સામૈયું કર્યા બાદ ગૃહદ્દિપાળને અળિદાન દીધામાં આવ્યું હતું. ત્યારબાદ બરાબર સૂર્યોદય વખતે મુળનાયકજીતે ગર્ભગૃહની અંદર લેવામાં આવ્યા હતા. બિંબ બહુ મોટા અને તેાલદાર છતાં તેને અદર લેવા માટે રેલવે જેવી એવી સડક બનાવી હતી કે માત્ર એક બે મીનીટમાંજ પ્રભુને વેદી ઉપરથી આસન ઉપર લઇ જઇ શકાય. ત્યારબાદ સૂર્યોદય પછી અર્ધા કંલાકે પ્રતિનું મુહુર્ત હતું તેથી તેને લગતી તમામ તૈયારી કરીને દરેક પ્રતિમાજી એસાડનારાએને તથા ધ્વજદંડ ને કળશ ચઢાવનારા એને તપેાતાને ઠેકાણે સાવધાની પૂર્વક ઉપસ્થિત્ કરવામાં આવ્યા હતા. મૂળનામૂકજીની પ્રતિષ્ટા કરવાને લાભ શા. ત્રીભુવનદાસ ભાણુજીએ પાતાની માતુશ્રી બાઇ પાર્વતીને આપવાને ધારેલો હાવાધી મધ્યમાં તેઓ અને તેની બંને બાજુ એ બાંહ્ય તરીકે તેમના પુત્ર ત્રીજીવનદાસ તથા નરેતમદાસ ઊભા રહ્યા હતા. મુળનાયકજીની નીચે નાખવાના પદાર્થો સેાનામહેર (ગીની) રૂપા મહોર (ચાખડે! રૂપીષા), પંચરત્ન, કુમ વિગેરે સેવવામાં આવ્યા હતા, અને બાકીના ભંડાર તામ્ર દ્રશ્ય વગેરેથી પૂર્ણ કરવામાં આવ્યેા હતેા. ખીજા પ્રતિમાજીની નીચે પણ માએ પોતપેાતાની શકિત મુજબ રૂપ:નાણું, સૂણું, For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ. કર્મ વિગેરે ક્ષેપવ્યું હતું. સામે પુંડરિક જીવાળા દેરાસરમાં મૂળનાયકજી ચિંતામણી પાર્શ્વનાથજીની સ્થાપના કરવા માટે વેરા અને જીવણ તથા મગન જીવણની વિધવાઓ ઉભી રહેલી હતી. આવી રીતે તમામ તૈયારીઓ થઈ રહ્યા બાદ શ્રાવક વર્ગ પૂષ્ણાહું ભૂખ્યાë, ઘતાં પ્રિયંતા, ની ઘોષણા કરી રહ્યા હતા. એ પ્રમાણેની સાવધાની ચાલતાં બરાબર મુહુર્ત સમય આવ્યો એટલે પન્યાસજી શ્રી ગંભીરવિજયજીએ સંg કસ્તાં તરતજ થાળી વેલણ શબ્દ થયું હતું અને તે સાથેજ મૂળનાયકજી વિગેરે તમામ જિન બિંબેની સ્થાપના કરવામાં આવી હતી. તેમજ બધા ધ્વજદંડ અને કળશનું પણ આરે પણ કરવામાં આવ્યું હતું. તે વખતે ચારે તરફ થતા વાછત્રોના નાદ અને આનંદનો ધ્વની લેકના કર્ણને બધિર કરી નાખતો હતો. પ્રતિષ્ટા થયાના વાછત્રોના શબ્દવડે ખબર પડતાંજ દર્શન કરવા માટે શ્રાવક શ્રાવિકાઓને મોટો સમુહ દેરાસરની અંદર આવ્યું જેથી પ્રતિષ્ઠા કારકે વિશ્રામ માટે બહાર આવ્યા હતા. માણસની ભીડ એટલી બધી થઈ હતી કે જેમાંથી પસવું નીકળવું પણ ભારે પડતું હતું. આવી ભીડ કલાક દેઢ કલાક રહ્યા પછી જ્યારે ભીડ મળી પડી ત્યારે પ્રથમ પિોંખણું કરાવવામાં આવ્યા અને ત્યારબાદ પ્રતિષ્ઠા સંબંધી બાકીનો નાત્ર, દેવવંદનાદિ તમામ વિધિ યાવત બળિદાન દઈને દેવેનું વિસર્જન કરવા પર્યત કરવામાં આવ્યું હતો. આ વિધિમાં પણ પન્યાસજી પિતાને યોગ્ય તમામ ક્રિયા કરાવવામાં સામેલ રહ્યા હતા અને સૂરિમંત્ર પૂર્વક તમામ જિનબિંબ ઉપર તેઓ સાહેબે સપરિવાર વાસક્ષેપ કર્યો હતો. એ પ્રમાણે પ્રતિષ્ઠાનો વિધિ ખલાસ થયો હતો. શા. ભીભુવનદાસ ભાણજીને પ્રતિષ્ઠાનો આદેશ આપે તે વખતે તેને ભણે નવકારસી બાબત માં ૨૧૦૦૧, આપવાના કહ્યા હતા પરંતુ પાછળથી પ્રણામ વૃદ્ધિ પામતાં તેમણે પિતાના નામથી જ નવકારશીના નોતરાં દીધાં હતાં. ત્યારબાદ સ્નેહી વર્ગની પ્રેરણાથી વાણીઆ માત્રને તે દિવસે જમાડવા માટે ચોરાશી નાતના આગેવાન ગૃહસ્થોને બોલાવીને વાણુઆ માત્ર (ચોરાશી)ના નેતરાં પણ દીધાં હતાં જેથી વૈષ્ણવ વણિક વર્ગને પણ આજે જમવાના નેતરાં હતા. ઉપરાંત ભાવસારે જૈન ધર્મ પાળતા હોવાથી તેમને પણ જમવાનું હતું. એને માટે જુદા જુદા ચાર રસોડાં કરવામાં આવ્યા હતા. બપોરને વખત થયો એટલે તો ચારે તરફ આખા શહેરમાં For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ભાવનગરમાં પ્રતિષ્ટા મહેાત્સવ. ૩૭ . સ્ત્રી વર્ગ વસ્ત્રાલ કાર પહેરીને જમવા તર? હર્ષમાં ચાલ્યા જતા નજરે પડતા હતા. વૈષ્ણવ વર્ગની સ્ત્રીએ પણ કોઇના પ્રશ્નના ઊત્તરમાં આજે શ્રાવકોની પ્રતિષ્ટા છે તેમાં અમને પણ જમવાના છે એવા ઉત્તર આપતી હતી. અને ચારે તરફ જૈનશાસનની ઉન્નતિ શબ્દય થઇ રહી હતી. આ સ્વામીવાસત્ખનું કાર્ય ઘણા આનદ સાથે દિવસ છતાં ખલાસ થયું હતું અને દિલ ઉદાર હોવાથી ધાર્યા કરતાં પણ ઓછા ખર્ચ થયેલા જણાતા હતે. આ પ્રતિષ્ટાને દિવસ મહા પવિત્ર હોવાથી આરંભના તમામ કાર્યો અધ રાખાવવામાં આવ્યા હતા. તમામ વ્યાપારીઓએ પોતાની રાજી ખુશીથી અણાજો પાળ્યો હતેા કાપડની મીલ, જીન, પ્રેસ, લાકડા વેરવા પ્રેસ, સાકરના કારખાના, માણું માપ, કાંટા, બંદરમાં માલનુ ઉતરવું, ગાડીએ ભરાવી, જકાત ચૂકવવી વિગેરે તમામ ખધ હતું. અનાજ બજાર, કાપડ બાર, ગેળ ખાર, ધી ખાર, ગાધી માર, શાક બજાર વિગેરે તમામ ખજા માં અણુજા પડ્યા હતા. સેાની તથા લુહારાએ પણ દુકાનો બંધ રાખી હતી. માછીની નળ પણ બંધ રખાવવામાં આવી હતી. આ પ્રમાણે અનેક જીવેતે અભયદાન કળવાના બની શકયા તેટલા તમામ માર્ગ લેવામાં આવ્યા હતા; કરણ કે આવા શુભ પ્રસંગને માટે તેની મુખ્યતા છે. પ્રતિના મહાન મહેચ્છવની પાછળ મહાસ્નાત્ર કરવુંજ જોઇએ એવે વિધિ હેવાથી વદ ૪ શુક્રવારેજ અઠ્ઠાત્તરી સ્નાત્ર ભણાવવાનું ઠરાવ વામાં આવ્યું. તેને લગતી પીડ઼ીકા તથા જે બીજી તૈયારીઓ વદ ૩ તે કરવામાં આવી અને તે રાત્રેજ પૂર્વવત્ સવિસ્તર વિધિથી ગૃહદિગ્પાળનું પૂજન કરવામાં આવ્યુ. વિદે ૪ ના પ્રાતઃફાળથીજ વૃદ્ધનાત્રની તૈયારીએ ચાલી રહી હતી. મડપના મધ્ય ભાગમાં બંને તરફ્ જાત જાતના કુળ નૈવેધના ઢગલા કરેલા દૃષ્ટિએ પડતા હતા. ભાવનગરમાં મળતા તમામ જાતિના કળા લાવવા ઉપરાંત મુંબઇથી પશુ મંગાવવામાં આવ્યા હતા. નવેઘ અનેક જાતિનું ખાસ કરાવવામાં આવ્યું હતુ. નવી કરેલી વેદિકા ઉપર ચાર પંચ તીર્થીએ (યાદેવ, અજીતનાથ, શાંતિનાથ, પાર્શ્વનાથ,)નું સ્થાપત કર્યા બાદ દીપક, પામૃત વિગેરેની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારબાદ દેવ નેતરીને તથા દેવબંદન કરી અત્તર (૧૦૮ ) સ્નાત્ર ભણાવવાની શરૂઆત કરવામાં આાવી હતી બધ સ્નાત્રા પન્યાસજી ગભીર વિજ્યજી તથા શ્રાવક જમન્તાદાસ હીરાચંદે ભણાવ્યા હતા. ધી વિગેરેની ઉપજ પણ સારી થઇ હતી. સાંજના પાંચ વાગતા લગ ભગ ૧૦૮ For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ શ્રી જેના પ્રકાશ સ્નાત્રો ભણાઈ રહ્યા હતા. ત્યાર પછી બાકીનો વિધિ કરી, આરતિ ઉતરાવીને શાંતિકુંભ ભરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ દેવતાઓનું વિસર્જન કરીને મહાત્માત્ર સંબંધી વિધિ પૂર્ણ કરવામાં આવ્યો હતો. શાંતિકુંભ શા, આણંદજી પરશોતમને ત્યાં લઈ જવામાં આવ્યો હતું અને રાત્રે ત્યાં રાત્રી જગે કરવામાં આવ્યો હતો. તે કુંભ વાદિપની પ્રાત:કાળે દાદા સાહેબ આવ્યા બાદ અત્તરી સ્નાત્રના હવભુવડે શહેર ફરતી ધારાવાડી દેવરાવવામાં આવી હતી. અને બપોરે ઘણું આનંદ સાથે વિશસ્થાનકની પૂજા ભણાવવામાં આવી હતી. સ્નાત્રીઆઓ સંબંધી અનુકુળતા થવા માટે તેમજ તેમની બધી રીતે વિશુદ્ધિ રહેવા માટે પ્રારંભથી જ તેમને ખાવા પીવાનો તેમજ યુવાનો બંદોબસ્ત દાદાસાહેબની વાડીમાં જ કરવામાં આવ્યો હતે. તે સાથે પરદેશી તમામ શ્રાવક ભાઇઓને પણ શુદિ ૧૩ થી વદિ ૫ સુધી ત્યાં જ જમાડ વામાં આવ્યા હતા. તેને માટે જાહેર રીતે શેહેરમાં નોતરા ફેરવવામાં આવ્યા હતા. જેથી બહાર ગામથી આવનારા શ્રાવકભાઈઓની યોગ્ય સગવડ જળવાઈ શનતી હતી અને બની શકતી ભકિત પણ થતી હતી. આ મહોત્સવ ઉપર સાધુ સાધવીનો સમુદાય પણ બહુ સારે મળે હતે. સુમારે ૫૦ ઠાણું ઉપરાંત એકઠા થયા હતા. પન્યાસજી શ્રી ગંભીર વિજ્યજી ઉપરાંત મુનિરાજ શ્રી કેવળ વિજ્યજી તથા મુનિરાજ શ્રી નેમવિજ્યજી પણ સપરિવાર પધાર્યા હતા. જેથી આ મહોત્સવ ઉપર આવનારને જંગમ તીર્થનાં દર્શનને પણ પરમ લાભ મળતું હતું. આ મહા પ્રસંગને ઘટે તેવી રીતે શ્રી સંઘે સલાટ, સુતાર, કડીઆ વિગેરે કારિગરેને તથા સંઘના તમામ નેકર, પૂજારીઓ, મહેતાઓ તથા કામકાજ કરનારાઓ વિગેરેને સારે શિરપાવ આપીને ખુશ કર્યા હતા. આ બાબતમાં કોઇને પણ ભૂલી જવામાં આવ્યા નહતા એટલું જ નહીં પણ સારી ઉદારતા વાપરવામાં આવી હતી. વદિ ૧ રવીવારને દિવસે પ્રભાતે પ્રતિષ્ઠા દેવતા વિસર્જન તથા કંકણું દર છોડવાની વિધિ કરવામાં આવી હતી અને સાંયકાળે વૃદ્ધિ કરીને જિન મંદિર બંધ કરવામાં આવ્યા હતા. જો કે વદિ ૭ી સવારમાં શ્રી સંઘે મળીને પ્રતિષ્ઠાકારકની પાસે પ્રાતઃકાળમાં વહેલા ઉઘડાની યથાશક્તિ નજરાણે ધરીને પરમાત્માના દર્શનનો પરમલાભ લીધે હતો. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ભાવનગરમાં પ્રતિષ્ટા મહાત્સવ. ૩૯ વદ ૭ મે મેરૂ પર્વત ઉપર પધરાવેલા જિનબિબેને સારી ધામધુમ સાથે શેહેરમાં પાછા પધરાવવામાં આવ્યા હતા અને મંડપનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રમાણે આ મહોત્સવ ૧૨ દિવસ ચાલીને નિર્વઘ્ને સ માપ્ત થયા હતા. આ પ્રતિષ્ટા મહેચ્છવ બહુ શ્રેષ્ટ, દિનપરહિત ઉત્સાહમાં વૃદ્ધિ કરનારા અને અગ્નિ તથા મરકી વિગેરે ઉપદ્રવાને શાંત કરનારા થયા છે. દે રાસરજીમાં સુમારે સતર હજારની ઉપજ થઇ છે. લોકોના દિલ શાંત થયા છે અને જૈનશામનને સર્વત્ર જયજયકાર એલાયા છે. આ પ્રસંગમાં પન્યાસજી શ્રી ગંભીરવિજયજીએ વિધિ વિધાન વિગેરેમાં તેમજ દરેક કાર્યને રસ્તે પડાવવામાં અત્યંત પ્રયાસ કર્યેા છે. તેઓ સાહેબને ભાવનગરના સત્ર ઉપર ઉપકાર તેા હતેાજ પરંતુ આ ફાર્યથી તેમાં ઘણી છંદુ થઇ છે. એટલે કે શ્રી સધ ઉપર તેમને અનહદ ઉપકાર થયાં છે. શ્રી છાણીવાળા શ્રાવક જમનાદાસ હીરાચઢે આ કાર્યમાં તદ્દન નિસ્પૃહી પણે પારાવાર પ્રયાસ કર્યેા છે. એવા વિધિ કરાવનારા મળવાથી ભાવનગરના સંઘને પ્રતિષ્ટાદિ વિધાનમાં બહુજ સવળતા થઇ ગઇ હતી. ભાવનગરને સધ એને માટે એમને પૂર્ણ આભારી છે. આ શુભ પ્રસંગમાં ભાવનગરના સંધના આગેવાને એ વારવાર એકઠા થઇ, વિચારી મેળવી, યથાશક્તિ દ્રવ્યને પણ વ્યય કરી મારો લાભ લીધે છે અને પ્રશંસાપાત્ર પ્રયાસ કર્યેા છે. તેમાં પણ વેરા. અસરઃ જસરાજ અને શા. કુંવરજી આણંદજીને પ્રયાસ સર્વે કરતાં વિશેષ તેમજ ખરેખર પ્રશ`સનીય છે કારણ કે એમણે ધડ્ડા દિવસે તે અહર્નિશ એ કાર્યમાંજ વ્યતિત કર્યા છે. મડપ વિગેરે કાર્યમાં શા, વેલગઢ ઢલીચને પ્રયાસ પણ તેવેજ સ્તુતિ પાત્ર છે. આવા ઉત્તમ કાર્યમાં ભાગ લે!, બનતે પ્રયાસ કરવેશ, સદ્બુદ્ધિના ઉપયાગ કરવા, દ્રવ્યને વ્યય કરવા અને બીજી રીતે જે પ્રકારે અને તે પ્રકારે સહાય આપવી તે સર્વ પુણ્યાનુબંધી પુણ્યના કારણુ છે. ઉત્તમનનેએ આવી અમૂલ્ય તકને લાભ અવશ્ય લેવા. જેથી આત્માનું હિત થાય, આ વિષયને વિસ્તાર્ આગળ ઉપર સ્મરણમાં રહેવા માટે તેમજ વાંચનારા બંધુઓને ધર્મકરણીનું અનુમેાદન બની શકવા માટે કરેલા છે. તેથી આધત વાંચીને તેમાંથી સાર ગ્રહણુ કરવા જૈનબંધુએ પ્રત્યે અમારી પ્રાર્થના છે. ઇતિ શ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૦ શ્રી જૈનધર્મ પ્રકાશ भावनगर मां थयेली नयंकर आग. તે ઉપરથી ઉત્પન્ન થતા વિચારે. શ્રાવક વર્ગને થયેલું નુકશાન. ગયા ચૈતર શુદ ૯ ની બપારે શેહેર ભાવનગરમાં રાજ્ય મહેલની સામેના બદાણી ગભીર રામજીના મકાનમાંથી એકાએક આગ ઉત્પન્ન થઈ હું. તી અને તેણે ધણા ધેડા વખતમાં ૫૦ ફીટને રસ્તા વચ્ચે છતાં સામે રહેલા રાજ્ય મેહેલતે સપાટામાં લઈ લીધો હતે. આ આગમાં સુમારે ૨૫૩૦ દુકાનેા અને ૫૦ ઉપરાંત ધરે ચાર પાંચ કલાકના અરસામાં બળીને ભસ્મ થઇ ગયા છે. તેથી સુમારે છ લાખનું નુકશાન અટકળમાં આવ્યુ છે. તેમાં ત્રણ લાખ જેટલું નુકશાન તે માત્ર રાજ્ય મેહુલ બળી જવાથીજ થયું છે બાકીનું ત્રણ લાખનું નુકશાન પ્રજા વર્ગને થયું છે. તેમાંધી અર ઝાઝે' જનવગતે થયેલું જણાય છે. આ અગ્નિ પ્રકોપમાં શ્રી જૈનધર્મ પ્ર સારક સભાની ઓફીસ પણ આવી ગઇ છે. તેની હકીકત ગયા અંકમાં ટાઇટલ ઉપર કરેલા લખાણુથી ગ્રાહક વર્ગના જાણવામાં આવેલી છે. આ અગ્નિ પ્રકોપની તાત્કાળાક અસરતા અનૅ દાદા સાહેબની વાડીમાં શ્રીધે કરેલા દેરાસરજીની પ્રતિષ્ટા ઉપર થઇ હતી. એ પ્રતિષ્ટાન મુપુત્ત ભેંશાક સુદ ૪ નું નક્કી કરવામાં આવેલું તે આ કારણને લઇને ફેરવું પડયુ અને વૈશાક વદ ૨ નું રાખવામાં આવ્યુ હતું. અત્રેના જૈન સમુદાયને કેટલા ભાગ અત્રે થયેલા અગ્નિ પ્રકોપથી પ્રતિષ્ટાના મુહુર્ત્તાદિકના સબંધમાં વહેમાઇ ગયા હતા. અને પોતાની મંળે પોતાના અવર્ણવાદ એલવાની જેમ તદન અણુસમપણાની વાતો કરવા લાગ્યા હતા. આ વખત પ્રથમ તે એ હકીફત વિચારવાની છે કે કાઇ પણ મુ હુર્ત્તની અસર તેની અગાઉના દિવસે માં થઇ શકતી નથી. વળી એવા કારણથી આવા પ્રકારની હાનીને યત્ કિંચિત્ પણ સમર નથી કે જે હાનીમાં મુખ્ય ભાગ તે દરબારશ્રીને અને બાકીને ભાગ ુટી, બ્રાહ્મણો અને વૈષ્ણવા વિગેરેને છે. વળી એક વૈષ્ણુવ મંદિર પણ નાશ પામ્યું છે. સમકિત દૃષ્ટિ જીવેએ તે આ વખત ખરેખરી રીતે ભગવતે ભાપેલી વસ્તુની અસ્થિરતાને ચિત્તમાં દ્રઢ કરવાની છે, સર્વને બધી ભાવના એ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનગરમાં થયેલી ભયંકર આગ. ના પ્રારંભમાં અનિત્ય ભાવના એટલા માટે જ કહેલી છે કે, આ જગતમાં રહેલ વસ્તુ માત્ર સ્ત્રી પુત્ર પરિવાર વિગેરે, ઘર હાટ હવેલી વિગેરે, સેનુ રૂપું કે ઝવેરાત વિગેરે સર્વ વિનાશી છે. એકની એક સ્થિતિમાં તેમજ એકના એક માલેકની માલકીમાં કદાપિ પણ કોઈ વસ્તુ રહેતી નથી, રહેવાની નથી અને રહેલ પણ નથી. તેમ છતાં પણ સંસારના મેહમાં આસકત થઈ ગયેલ અજ્ઞાની પ્રાણી તેવી વસ્તુઓને તેની તે સ્થિતિમાં તેમજ પિતાનાજ સ્વામીત્વમાં અખંડ રાખવા ઈચ્છે છે, તેને માટે બનતા પ્રયત્ન કરે છે, અનેક પ્રકારના પાપ સેવે છે, અનેકની સાથે વિરોધ કરે છે અને તેને મ છતાં પણ તેનો વિનાશ થાય છે અથવા સ્વામીને ફેરફાર થાય છે ત્યારે હાથપીટ કરે છે, શોક સમુદ્રમાં ડુબે છે જેના તેનાપર ખેદ કરે છે, ધર્મ કાર્યને વિસારી દે છે અને ધર્મ કાર્ય તરફ નિરાદરપણું દેખાડે છે. આ બધી ક્રિયા અને પ્રવૃત્તિ તેને ઉલટા નવા કાનો બંધ કરાવે છે અને પૂર્વ કમની જો કે વેદવાવડે નિર્જરા થાય છે પરંતુ તેથી બંધ વધી પડે છે. આ કારણથી જે વસ્તુના અનિત્યપણાની આ પ્રાણીના હૃદયમાં ખરેખરી ખાત્રી થાય, તેમા ચિત્તમાં તે વાત ઠસે, નિરંતર અનિત્ય ભાવના ભાવતે થાય તો પછી તેને ઈષ્ટના વિયોગે કે અનિષ્ટના સંગે હર્ષ કે શાકમાં નિમગ્ન થવાપણું ન રહે અને ધાર્મિક વૃત્તિ જેવીને પી બની રહે.. વસ્તુ માત્રને સ્વભાવજ અનિત્ય હેવા છતાં આ પ્રાણ જ્યારે તેનું અનિત્યપણું દેખે છે ત્યારે જાણે ચમત્કાર પામતો હોય તેમ જણાય છે. કારણ કે તે વખતે તેનું અનિત્યપાનું ભૂલી જ છે. તેમ ન થવા માટે સવ7 મહારાજે સર્વ ભાવનામાં અનિત્ય ભવનાને અગ્રપદ આપ્યું છે કે જે થી પાણી નૂડલો ન ખાય. સ્ત્રી ''રાદિકના અભાવ વખતે અથવા અગ્નિ વિગેરેના ઉ૫૮ થી મીલકતના વિનાશને વખતે કેટલાક અજ્ઞાનીઓનું હૃદય છીન્ન ભિન્ન થઈ જતું જણાય છે તે પ્રત્યક્ષ તેનું અજ્ઞાનપણું જણાવે છે. નીતિશામાં ગતવસ્તુ શાક કરે તેને મુખતા કહેલ છે. ભોજરાજાના ચરિત્રમાં એક પ્રસંગ એવો છે કે જેમાં એક વિદ્વાનને મૂર્ખ કહીને બોલાવતાં તેણે કહ્યું છે કેखादन्न गच्छामि हसन्न जल्पे गतं न शोचामि कृतं न मन्ये । दये तृतियो न भवामि राजन् किं कारणं येन मवामि मूर्खः ॥ १ ॥ For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર શ્રી જનધર્મ પ્રકાશ, “તે કહે છે કે-હુ ખાતે ખાતે માર્ગે ચાલતું નથી, હસતા હસતા બોલતા નથી, ગઈ વસ્તુને શોક કરતો નથી, કોઈ પણ કાર્ય મેં કહ્યું એમ માન નથી અને બે જ વાત કરતા હોય તેમાં ત્રીજે થતું નથી તે એવું શું કારણ છે કે જેથી હું મૂખ ગણાઉં? અર્થાત મૂખ ગણાવાનું આ કરતાં બીજું કોઈ પણ કારણ નથી.” આ કારમાં ગઈ વસ્તુનો શેક કરે એ પણ એક કારણ મૂખે ગણવાનું ગણેલું છે. વિચારે કે નીતિમાં પણ જે મૂર્ખ ગણાય તે ધર્મ સંબંધમાં કેમ ન ગણાય ? માટે એવે પ્રસંગે તે ગઈ વસ્તુને અર્થાત વિનાશ પામેલી વસ્તુને શોક ન કરે એજ ઘટિત છે. તે સાથે એવી બાબતમાં પોતાના પૂર્વકૃત કર્મ શિવાય બીજા કોઈ ઉપર આક્ષેપ કરવે નહીં. કેમકે બીજું કઈ હાની કે લાભ કરી શકતું જ નથી. હાની કે લાભ થાય છે તે પિતાના કવડે જ થાય છે, બીજાઓ તે તેમાં માત્ર નિમિત્ત કારણુજ બની શકે છે. તેમાં પણ વળી ધર્મને કાર્ય ઉપર તે સમતિ દષ્ટિ જીવે પ્રાણાંતે પણ આક્ષેપ કરવે નહીં. ધર્મ કરણ તો આ પ્રાણીને આભવને પરભવમાં હિતકારકજ થાય છે. જે જળમાંથી અગ્નિ ઉઠે અને બાવનાચંદન પરિતાપ ઉપજાવે તોજ ધર્મકરણીથી હાની થાય એમ સમવું અર્થાત હાનીજ ન થાય એમ માનવું. આ બાબતમાં તાત્કાળિક ઉશ્કેરાઈ જાય એવા હૃદયવાળા જૈન બંધુઓએ બહુ સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે આવી બાબતમાં જેમ તેમ બોલી જવાથી પિને જ ન શાસનની હીલન કરાવનાર થાય છે. બીજાઓને પણ તે ઉપરથી જ બલવાને કારણ મળે છે અને પછી વાતે વાત વૃદ્ધિ પામે છે. ચાલતા પ્રસંગમાં પણ એવીજ રીતે બનેલું શ્રવણ ગોચર થાય છે તેથી જૈન બંધુઓ પ્રત્યે અમારી પ્રાર્થના છે કે આવી બાબત મહા કર્મ બંધ કરાવનારી શાસ્ત્રાકારે કહેલી છે તેને ધ્યાનમાં રાખીને પિતાના શબવડે જન શાસનની હિલના કરવાનું કે બેલવાનું કોઈને કારણ ન મળે તેવી સાવચેતી રાખવી અને ધર્મકરણી ના સંબંધમાં યત કિંચિત પણ હાની થવા સંભવની શંકાને હૃદયમાંથી દૂર કરવી. જેથી તમારા આત્માનું હિત થશે અને અહિત થતું અટકશે. પાલીતાણા દરબાર અને જેને. પાલીતાણા દરબારની સાથે શ્રાવકવર્ગને ઘણા વર્ષોથી અનુચિતપણું ચાલ્યું આવે છે. તેમાં મધ્યસ્થ વૃત્તિએ વિચારતાં ત્યાંના દરબાર કરતાં તેના For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાલીતાથાના દરમાર અને જેના. ૪૩ સલાહકારો મોટે ભાગે દૂષિત છે. એવા સલાહકારોની સલાહને લઇને પાલીતાણા દરબાર તરથી ઘણી વખત અનુચિત પગલાં ભરવામાં આવે છે. પેાતાના હકની ખાતર શ્રાવકવર્ગ સાથે ન્યાયની રીતે લડત ચલાવવી એ જુદી વાત છે અને વિના કારણુ જૈન સમુદાયના મન દુ:ખાય તેવાં એ પવિત્ર પર્વતની, પવિત્ર જિન્મદીરાની, અતિ પવિત્ર દેવમાńએની આશાતના-અપમાન-અનાદર કરવાનાં પગલાં ભરવાં; શ્રાવક સમુદાયના શેઠ આણંદજી કલ્યાણુજીના નામથી ચાલતી પેઢીના નાકરાને વગર ગુન્હે ખાટા આરાપા સુકી હેરાન કરવા એ જુદી વાત છે. આવા અન્યાય યુકત પગલાં ભરવાથી પરસ્પર અભાવ વધતા જાય છે અને સ્નેહ ભરેલી લાગણી થવાને બદલે અપ્રીતિ અને દ્વેષ ભરેલી લાગણી તાજી થતી જાય છે. તેમજ તેમાં વધારો થતા જાય છે. આ બાબત ખરેખરી ખેદકારક છે. મચ્છુપ કાર સુરસિંગજીતી લાગણી તે જૈનવર્ગ પ્રત્યે ઘણી કડ વાશ ભરેલી હતી અને તે તેના પેાતાના સ્વભાવતુ તેમજ મુસલમાન સલાહુકારેની માડી સલાહનું પરિણામ હતુ. તેએ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી તેમણે શ્રાવક સમુદાય સામે પ્રીતિ ભરેલી લાગણીએ કોઇ વખત જોયું જ નથી એટલુ જ નહી પણ સૂર્યકુંડ ઉપરની દેરીમાંથી પગલા ખાદીતે નખાવી દીધના-દેવની આશાતના કરવારૂપ ઉગ્ર પાપને પરિણામે તેજ કેસમાં નામદાર ગવ ર્નર સાહેબને ઠપકા સહન કરીને પાછા વળતાં પાણી પાણી કરતાં પોતાના અમૂલ્ય પ્રાણ તેમણે રણુવગડામાં ગુમાળ્યે છે. આ હકીકત ખરેખરી રીતે ધડા લેવા લાયક છે. કાર સુરસિ ંગજીના ગુજરી ગયા બાદ હાલના ઢાકાર શ્રી માનસિ •હુજી રાજગાદી ઉપર આવ્યા છે. તેમણે રાજગાદી ઉપર આવતાં તે બહુ સારા અભિપ્રાય અધવ્યા હતા. તેમના રાજગાદીએ આવતાં દરમ્યાન પ્રથમજ ઢાઠીયાવાડના મે, પેોલીટીકલ એજટ કર્નલ વેાસન સાહેબે વચ્ચે પડીને યાત્રાળુ અેપરના લાગા તરિકે વાર્ષિક રૂ.૧૫૦૦૦) ની રકમ ૪૦ વર્ષને માટે મુર્કરર કરી આપી ત્યારબાદ કેટલાક વખત સલાહશાંતિ ચાલ્યા બાદ પાછા નવા તકરારો ઉત્પન્ન થવા લાગ્યા, જેતે પરિણામે પરસ્પરની પ્રીતિ ભરેલી લાગણી ઘસાવા લાગી. એવા નાના અથવા મેટા તમામ તકરે! ક્રમે ક્રમે પતી ગયા અને છેવટે મકાનોની ભાલેકી વિગેરેના વાંધાને કુડચા શેઠ મનસુખભાઇ ભ For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જનધર્મ પ્રકાશ. ગુભાઇના પ્રયાસથી આવી ગયો. તે સાથે રસ્તા માંહેના વિસામા વિગેરે બાંધકામને રીપેર કરવાનું કામ પણ અરજી આપવાના વાંધાથી અટકી રહેલું હતું તે ઘટીત રીતે અરજી આપવાનો નિર્ણય થઈને પતી ગયું. હવે તે જરૂર સુખશાંતિજ ચાલુ રહેવાનો સંભવ હતો તેવામાં ગમે તે કારણસર હાલના ઠાકોર માનસિંહજીના દિલમાં અકર્તવ્ય આચરવાનો વિચાર ઉદ્ભવ્યો. સુરતના નામાંકિત ઝવેરી નગીનદાસ ઝવેરચદનો વિચાર સિદ્ધાચળજી ઉપર એક સુંદર જિન મંદિર બંધાવવાને થતાં તેમણે ઠાકરસાહેબને પિતાનો વિચાર જણે બે, તે કારણ હાથ ધરીને તેમને દેરાસર બાંધવા રોગ્ય જમીન બતાવવાનું મિષ કરી ઠાકોર પોતે પિતાના હજુરીની રથ માહ શુદિ ૧૫ મે પવિત્ર શત્રુંજય ડુંગર ઉપર ચડ્યા. આટલી હકીકત ઉ. પરથી જ સિદ્ધ થઈ શકે એમ છે કે તેમને વિચારજ જરૂર કાંઈક નવીન પ્રવૃત્તિ કરવાનો હતો. નહીં તે જમીન બતાવવા માટે કાંઈ તેમને પોતાને જવાની જરૂર નહોતી એ દેખીતું છે ડુંગર ઉપર ચડીને પ્રથમ દ્વરમાં પેસતાં જ શેઠ આણંદજી કલ્યાણજીના સીપાઈ અને નેકરોએ બુટ કાઢી નાખી મોજા પહેરવાનો રીતસર અરજ કરી પણ તેને નહીં ગણકારતાં તેઓ એમને એમ ચાલ્યા. આગળ ચાલતાં બે ત્રણ વાર ફરીને તે બાબત અરજ કરવામાં આવી. પણ તે ધ્યાનમાં ન લેતાં એમને એમ ચાલ્યા ગયા. તે બધી ટુંકમાં ફરી સગાળપળમાં થઈ હાદપિળમાં પેસી પ્રદક્ષિણામાં ભમતીની તમામ દેરી એની પાસે કર્યા અને પગમાં બુટ રાખવા ઉપરાંત મોઢામાં ચીરૂટ રાખી તેને દુર્ગથી ધુમાડો અને વાસ બધે ફેલાવ્યો. આ પ્રમાણેનું અયોગ્ય આચરણ કરીને બહાર નીકળતાં રામપળ લગભગ નગીનદાસ ઝવેરી મળ્યા. તેમને દેવકીજીના છ પુત્રની દેરી પાસેની જગ્યા બતાવવામાં આવી. પરંતુ તેઓ બુટ પહેરીને ફર્યાની વાત બહાર આવતાં નગીનદાસનું મન બહુજ નાખુશ થઈ ગયું, જેથી તેમણે તરતમાં પિતાનો તમામ વિચાર માંડી વાળ્ય. આ બાબતમાં ઝેરી નગીનદાસે દરબારને આવવાનું કાંઈ પણ સૂચ વેલું નહીં છતાં તેઓ તે કારણનું મિષ લઈને આ પ્રમાણે ચડયા અને આશાતના કરી જેથી તમામ યાત્રાળુઓનું દિલ ઘણું જ દુખાતાં તેમણે ઝવેરી નગીનદાસને પણ તે સંબંધમાં ઠપક પાત્ર ગયા જેથી તેમનું દિલ એર નાખુશ થયું. For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાલીતાણાના દરબાર અને જના. ૪૫ યાત્રાળુ માંહેના આગેવાન ગૃહસ્થાએ તેમજ કારખાનાના મુનીમે આ બાબતના ખબર શ્રી અમદાવાદ તથા મુંબઈ વિગેરે સ્થળે શેઠ આણંદજી કલ્યાણજીના પ્રતિનિધિઓને તેમજ જૈનવર્ગના આગેવાન ગૃહસ્થોને આપ્યા. તેમણે રાજકોટ એજંટ ટુ ધી ગવર્નરને તેમજ વઢવાણ કેમ્પ પોલીટી કલ એજંટને તારધારા તરતજ ખબર આપ્યા અને ત્યારથી આ વાત ચરચાએ ચડી આખા હિંદુસ્થાનમાં તમામ શ્રાવક ભાઇઓને આ ખબર ક્રમે ક્રમે પહોચી ગયા અને પિતાના પવિત્ર તીર્થની આ પ્રમાણે આશાતના થવાથી તેમના દિલ પારાવાર દુઃખાયા. આ બાબત હજુ શાંત પડી નહતી તેવામાં કોણ જાણે શું કારણથી યા છે અવિચારને ઉભવ છે કે જેથી ચતર શુદિ ૧૫ મે પાલીતાણા દરબારની પોલીસના ઉપરી પિતાના સીપાઈઓની સાથે ચિત્ર શુદિ ૧૫ ના મહા પવિત્ર દિવસે મહા પવિત્ર શ્રી શત્રુંજય ડુંગર ઉપર ચડયા અને કાર ખાનાના નોકરોનું અપમાન કરી તેમની બુટ ઉતારવાની વ્યાજબી વાતને નહી ગણકારતાં બુટ સુધાં અંદર ચાલ્યા ગયા. તેઓ પણ ભમતીમાં ચારે બાજુ ફર્યા. સ્વેચ્છાએ વત્ય અને યાત્રાળુઓની ધર્મ સંબંધી લાગણીને હદપાર દુઃખાવી. પોલીસના સીપાઈઓ બુટ સાથે અંદર ફરતા હતા ત્યારે તેના ઉપરી બહાર બેઠા હતા, તેની પાસે આવીને સીપાઈઓને એવી રીતે નહીં કરવા દેવાનું એકથી વધારે વાર નમ્રતા સાથે યાત્રાળુઓ તરફથી કહેવામાં આવ્યું ત્યારે છેવટે તેમણે માણસ મોકલીને સીપાઈઓને બોલાવી લીધા. આ અકાર્ય પોલીસના ઉપરીએ ગમે તે કારણથી કર્યું હોય પરંતુ તેમાં ઠાકોર સાહેબને હાથજ નહે એમ કેઇનાથી પણ માની શકાશે નહીં કારણ કે આવું અઘટિત પગલું ધણીની હાંશવિના ભરી શકાય જ નહીં. વળી પિલીસને ઉપર જવાનું એવું કાંઈ ખાસ કારણ પણ તે દિવસે ઉત્પન્ન થયેલું નહોતું. માત્ર ઇરાદા પૂર્વક જે ગઈ હતી. આ બનાવના ખબર તરતજ મુંબઈ અમદાવાદ વિગેરે શેહેરેએ તારદાર ત્યાં રહેલા પ્રતિષ્ટિત યાત્રાળુઓએ આપ્યા. અને ત્યાંથી પાછા રાજકોટ તેમજ વઢવાણ યંગ્ય અધિકારી તરફ તેવા ખબર આપવામાં આવ્યા તેમજ આ બાબતમાં યોગ્ય દાદ પણ માગવામાં આવી. હાલમાં બહાર પડેલા ખબરને આધારે જણાય છે કે-શેઠ આણંદજી કલયાણજીના પ્રતિનિધિઓએ આ બાબતમાં વ્યાજબી દાદ માગવા સારૂ બ્રા For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જનધમ પ્રકાશ ન્સન બારિસ્ટર પાસે ઘડાવીને એક અરજી એજંટ ટુ ધી ગવર્નરને આપી છે. તે અરજી તપાસ કરવા માટે તે નામદારે વઢવાણ કેમ્પ મે. પિલીટીકલ એજંટ ઉપર મોકલાવી છે. જેની તપાસ તા. ૨૫ મી મેએ ચાલવાની છે. આ બાબતમાં અમારે હજુ ઘણુ લખવાનું છે પરંતુ ઉપર જણાવ્યા પ્રમા ણે તપાસ ચાલવાની હોવાથી તેનું પરિણામ જણાતા સુધી વધારે લખવું મુલતવી રાખીએ છીએ. તે પણ એટલું જણાવ્યા સિવાય કહી શકતા નથી કે-પાલીતાણુ ઠાકોરનું આ પગલું જરૂર તેમને વિમાસણ કરાવનારું થઈ પડ્યા શિવાય રહેશે નહીં. કેમકે આ વખત નજરે જોનારા સાક્ષી એટલા બધા છે અને એવા પ્રતિષ્ઠિત છે કે તેમાં ના મુકરર જવું ચાલી શકે એમ નથી. તેમજ એ પ્રમાણે બુટ પહેરીને જવાને અમારે હક છે એવું ઠાકોર સાહેબ એક પ્રતિકિત માણસ પાસે બોલ્યા છે તેવો હક સાબિત કરે છે તે વાક્ય ઉપર ચુસ્ત રહેવું બને બહુ જ મુશ્કેલ છે. આ બાબતમાં ગવર્નર જનરલ લેર્ડ કરઝન અને મુંબઈના માનવંતા ગવનર લેર્ડરે જેવાએ જૈનોના પવિત્ર તીર્થોનું માન જાળવી આવકારેથી બુટ બદલી મજા પહેરવાને દાખલો બતાવે છે તો તેના તાબાના એક સામાન્ય રાજ્ય કક્ષાએ એવી રીતે અપમાન પહોચાડવાને પિતાને હક છે એમ કહેવું તે કેટલું બધું બેહંદુ છે તે સામાન્ય જન પણ સમજી શકે એમ છે. ટુંકામાં અમે તે હાલ આ હકીકત ઉપરથી એટલેજ સાર ગ્રહણ કર્યા છે કે આ કાર્ય વિના જ વિપત યુદ્ધ જેવું છે. નહીં તે શ્રાવકવ ઉપરની દાઝે દેવમૂર્તિઓનું અપમાન કરવાને માઠો સંકલ્પ કદાપિ થાય જ નહીં. भद्रेश्वरमा महोत्सव. ભદ્રેશ્વરનું તીર્થ કી દેશમાં દક્ષિણ સમુદ્રને કિનારે આવેલું છે. પૂર્વે ત્યાં ભદ્રાવતી નામની નગરી હતી. હાલમાં નાનું સરખું ગામ વસે છે. For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભઢેશ્વરમાં મહત્સવ. ગામની પૂર્વ દિશાએ જરા દુર વસહીના દેરાને નામે ઓળખાતું બાવન જિનાલયવાળું એક દેરાસર છે. તેમાં મધ્યના દેરાસરમાં મૂળનાયક શ્રી વર્તુમાનસ્વામી છે, તેની વર્ષગાંઠને મેળે દરવર્ષ ફાગણ શુદિમાં ભરાય છે. સુદ ૪ થે લોકો આવવા માંડે છે, બજાર ભરાય છે, શુદ ૫ મે ધ્વજા ચડે છે અને સુદ ૬ ઠે મેળ વિસર્જન થવા માંડે છે. એમ એકંદર ત્રણ દિવસ મેળ રહે છે. હાલમાં ચારે બાજુ ચાલતા પ્લેગના દુષ્ટ વ્યાધિને સબબે પાંચ છ વર્ષ થયા આ મેળો ભરાતો નહોતો પરંતુ એણના વર્ષમાં કચ્છદેશમાં સુખાકારી સારી હોવાથી મેળો ભરાય છે. માણસ સુમારે ૧૫૦૦૦ એકઠું થયું હતું ધ્વજા ચડાવવા વિગેરેનું ધી પુષ્કળ ઉપર્યું છે. એકંદદ ૫૦૦૦૦ કેરીની દેરાસરમાં ઉપજ થઈ છે. અત્રે ઘી મણ ૧ ની કોરી ૬ ને ભાવ ઠરાવેલે છે. મૂળ મંદિર ઉપર ધજા ચડાવવાનું ઘી મણ ૨૦૫૧ બોલીને શ્રી માંડવીવાળા શા. ધનજી લીલાધર હા. અમરચંદ કાનજીએ ચડાવી છે. તેના ઉપરની વાવટી ઘી મણ ૧૦૦૧ થી ખાખરવાળા શા. દેવરાજ નાગશી તથા શા ગુણપત નકુએ ચડાવી છે. અને બાવન દેરીઓ વિગેરે ઉપર ધ્વજાએ ચડાવવા વિગેરેનું મળીને ઘી મણ ૪૦૨૫ થયું છે. શ્રીમંત ગૃહસ્થોએ પિતાના દ્રવ્યનો લાહે લીધે છે. આ દેરાસરજી અને પ્રતિમા બહુ જુના વખતની છે. દેરાસર. સપ્રતિ રાજાની અગાઉના વખતનું છે. તેને જીર્ણોદ્ધાર તેરમા સૈકામાં જગ પ્રસિદ્ધ જગડુશાએ કરાવ્યો હતો ત્યારપછી હાલમાં શ્રી માંડવીવાળા શેઠ પીતામર દાસ શાંતિદાસ તથા શ્રી સંધ તરફથી છદ્ધાર થાય છે. આરસ અને રંગરીપેરનું કામ થવાથી દેરાસર બહુ રમણિક બન્યું છે. હજુ કામ ચાલે છે. અહીં ઘણું વર્ષોથી મેળો ભરાય છે. પ્રથમ ફાગણ સુદ ૮ ઉપર ભરાતે હતો તે ૧૦-૧૫ વર્ષથી કેટલાક કારણસર ફાગણ સુદ ૫ ઉપર ભરવામાં આવે છે. અહીંયાં સુમારે દશ વર્ષથી કારખાનું સ્થાપવામાં આવ્યું છે એનું નામ શેઠ વમાન કલ્યાણજી રાખવામાં આવ્યું છે. આ તીર્થ પણ શ્રી મલ્લીનાથજીની જેમ પ્રભાવિક અને પ્રખ્યાત છે. તેની યાત્રાને લાભ ગુજરાત For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જનધએ પ્રકાશ કાઠીઆવાડ વિગેરે દેશોના જૈન બંધુઓએ લેવા કેમ છે એવી મારી અંતકરણથી વિનતી છે. સંઘવી ખીમજી જેરાજ. અંજાર. કચ્છ. बनारस समाचार. લખતાં ઉમંગ થાય છે કે હું તા. ૧૮-૫-૧૯૦૩ ના રોજ શ્રી બનારસ દર્શન કરવા માટે ગયા હતા. ત્યાં જિનમંદિરના દર્શનને અપૂર્વ લાભ લીધા બાદ ખબર મળ્યા કે અહીં જૈન સંસ્કૃત પાઠશાળા સ્થાપવા માટે મુનિરાજ શ્રી ધર્મવિજયજી, અમીવિજયજી, કીર્તિાવજયજી, મેહનવિજયજી, ઈંદ્રવિજયજી, મંગળવિજ્યજી અને વલ્લભ વિજયજી પધારેલા છે. તે ઉપરથી તેમના દર્શનને પણ લાભ લીધે. તેમની સાથે બીજા ૧૧ વિદ્યાર્થીઓ છે. તેઓ સાહેબને વિચાર તો ૪૦ વિદ્યાર્થી ભેગા કરવાનું છે. પરંતુ સદરહુ પાઠશાળાનો ખર્ચ ચલાવવા માટે થયેલું ફંડ ઘણું ઓછું છે, તેથી મને ખેદ થાય છે, આવા મુનિરાજે ગુજરાત જેવા દૂર દેશથી વિહાર કરી પૂર્ણ પરિ. શ્રમવડે અહીં સુધી પધાર્યા છે, ઉપરાંત હજુ પણ પૂર્ણ પરિશ્રમ લઈ આ પાઠશાળાને ઘણું સારા પાયા ઉપર લાવવા ધારે છે. મારે તેઓ સાહેબ સાથે કેટલીક વાતચિત થઈ તે ઉપરથી મને એમ માલમ પડ્યું કે તેઓ સાહેબના વિચારે ઘણું ઉમદા અને અમૂલ્ય છે. જે આપણી જન કેમ આ બનારસ પાઠશાળાને સારી રીતે મદદ કરશે તે જરૂર જૈન કોમ અને જનધર્મની સારી રીતે ઉન્નતિ થશે એમાં કાંઈ પણ શક નથી. શા. મંગળદાસ રણછોડદાસ. જનરલગંજ, કાનપુર, For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથા કરાવવા તરફ લક્ષ આપવા સુચવીએ છીએ તેમજ પિતાની તરફથી ૫ ગુ ઉદારતા વાપરવાનું યાદ આપીએ છીએ. અમરચંદ ઘેલાભાઇ, શ્રી. જ. ધ. પ્ર. સુભાના મંત્રી. જાહેર ખબર. ‘આંખના દરદીઓ માટે અમુલ્ય તક.* * ( મુનિરાજ તથા સાવો માટે મફત. ) ચક્ષરૂપી રનને જાળવવું એજ દુનીઆમાં માટી દોલત છે શરીરે સુખી તેજ ખરા સુખ કહેવાય છે, જે શરીરને આ ધાર ચક્ષુ ઉપર છે, તેથી આગળ ઉપર ચમાની જરૂર ન પડે હમેશાં આંખ સાફ રહે અને તેજી વધે તેને માટે “શુદ્ધ સાચા માતાના સુર” કાળા, સત, અથવા લાલ ત્રણે ફુગનો પણ એક સરખા ગુણવાળા અમે બનાવેલ છે તે જોઇએ તેણે મ"ગાવવાતેની કિંમત ન મરે ૧. લાના તાલા. ૧ ના રૂ.૪) અને નું બહું બીજાના તેલા ૧ ના રૂ.૨) પોસ્ટ ખર્ચ જીદ. પરદેશવાળાને વેલ્યુપેનલથી મોકલશું. આ દવાથી ઘણા ફાયદા થાય છે ઘણા માણસને ફાયદા થયેલા છે તેના સર્ટીફીકેટે અમારી પાસે માજીદ છે. ત્રણે જતના સુર બનાવનાર તથા વેચનાર. શેઠ ત્રીભુવનદાસ હઠીસંધ. 1 જામનગર-કાઠીયાવાડ. ગ્રાહકોને ભેટ. ગયા વર્ષની ભેટ તરીકે “શ્રી વર્ધ્વમાન દ્વાત્રીક મળ, મધાનો અર્થ; ટીકા, ટીકાનો અર્થ એ પ્રમાણે છપાવીને ચાર ફાર્મ ની એક બુક સારી રીતે બધાવીને તૈયાર કરવામાં આવી છે, અને તે લવાજમ મોકલનાર ગ્રાહુકા તરફ મોકલવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે. આ ચાપાનીયુ પહેચ્યા પછી એક માસની અંદ૨ ન મળે તો જેમણે લવાજમ મેકલેલ હોય તેમણે પત્ર લખી મંગાવી લેવી. હજુ પણ નવા વર્ષના લવાજમ સહીત જે પાછલ લવાજમ મેકલશે તેમને એક માસ સુધી લાભ આપથામા આવી, For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લવાજમની પહાંચ. 1-4 શા શીવલાલ ફુલચંદ - ૧-ટાળી આ વલભજી રામજી 1=3 ટાળીઆ અભેચંદ જેઠાભાઇ 1- શેઠ ડાહ્યા ઝીણા 1-6 શા લાલચંદ જીવરાજ 1-6 શા મગનલાલ કે કચ 6 1-06 શા મેહનલાલ મોતીચંદ 1-6 મેતા જીવા માણેકચ 6, --' શા નથભાઈ બેચરદાસ 16 નાણાવટી ચ દુ ખેચર ૩-૧ર શા માણેકચ દ કાનજી 1-6 શા હંસરાજ રતનશી 1--6 શ્રી વઢવાણ જનશાળા ? 1-6 શા અમરચ'દ સામ) 1-0 ઝવેરી જીવણ હેમરાજ 1-4 શા કેશવલાલ વેલા 1-4 શા અમીચંદ ઝીણાભાઈ ! 2-11 શો ચુનીલાલ ફુલચ દ 1-0 શો પાનાચંદ ખુશ લ 1-3 મેતા દેવચ દ જેતેશી 1-6 શા ગુલાબચંદ મુળચંદ 1=00 શા નારણજી ભાણાભાઈ 1-6 શા ગુલાબચંદ મેચ દે 1-8 શા સુખલાલ દેવચંદ ---6 માદી માણેકલાલ ગીરધરલાલ 1-4 શા છગનલાલ દેલ સુખ 1---6 શ્રી કેશવલાલ મોહનલાલ 1--6 શોઠ શીવલાલ ધારી 1-6 ગાંધી જેચ દ તારાચુ દે 1-4 શા ચુનીલાલ દીપચંદ 1-4 શા કુંદનજી ક્રપુરચંદજી) 1-- શા સ તાકચંદ રૂપદાસ 2-11 શા હકમાજી કીરાજી 1-4 શા દલસુખ તે દ 3-0 સા નારણજી અમરશી - 1-4 પવા ડાહ્યાલાલ વાલજી 1-4 શા છગનલાલ શીવલાલ 4-14 શાં નેમચંદ ગુલાબચંદ 1-6 કારડી મા વશરામ મકનજી 1-4 ડફંટર ગાડી"દરાવ દીપાટ 1-0 વોરા ઝવેરચંદ સુરચંદ 1-0 શા પરભુદાસ દીપચંદ 911 શેઠ ભાયચંદ ફુલચંદ 1 -6 શા પુનમચંદ સુગનચંદ 1-4 શેઠે નીભાવતદાસ, હઠીશ ! 16 #aa લલુભુ! ઈ ધનજી 1-4 શા પરશોતમ લલુભાઈ | 1-4 શા તરશીદાસ રૂગનાથ 1-4 શા માંડણ જીવરાજ . --6 શા કુલ 6 મુળ દ ૨–શા લલુચ૬ બલાખપ્રદાસ ) 2-12 શા હીમચ દે માણેકચંદ નવી બુકોની જાહેર ખબર, 1 શ્રી યુદ્ધમાન દ્વાન્નશીકા, મુળ, ટીકા ભાષાંતર ચુક્ત. 9-3-0 2 શ્રી ઉપમિતિ ભવ પ્રપંચના પીઠબંધનું ભાષાંતર, 9-12-7 3 શ્રી ત્રીઠ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર પર્વ 10 મું પુ.૭ મું. છપાય છે. 4 શ્રી ઉપદેશ પ્રાસાદુ ભાષાંતર ભાગ 2 જો. સ્તભ 5-6-7-8 , 4 પુસ્તકની પહોંચ હવે પછીના અંકમાં આપશુ.?” For Private And Personal Use Only