________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોપાનીયુ મૃત જ્ઞાન છે તેથી તેને રખડતુ મુકવાથી
થતો આશાતના વજવા ચેપગ્ય છે.
અમારી સભા સંબંધી વિશેષ સમાચાર, | ગયા અંકમાં આપેલા ખબર ઉપરાંત નવા ખબર આપવાના એ છે કે-સભાની ઓફીસની અંદરની બુકા વિગેરેના રૂ. ૧૨૦૦૦)
વીમા ઉતરાવેલા તે રૂપીયા આલારા કપની તરફથી તેના અત્રેના એજટ દાશી લલુભાઈ છગનલાલ ભાત સભાને મુળા ચુક્યા છે,
વેચવાની બુકે મુંબઇ, અમદાવાદ, જામનગર, કલકત્તા બી. ગેરે સ્થળાથી આવી ગઈ છે, બાકીની આવતી જાય છે. | સભાની માફીસ રાંધણપરી બજારના ના : ઉ રિનો મેડી પર રાખવામાં આવી છે ચાપાનીઆ ન્યુસ પેપરા પ્રથમ પ્રમાણે જ આવવા લાગ્યા છે જે વાંચવાની સર્વ જન બધુઓને છુટ છે.
લાયબ્રેરી માટે બુકા મગાવવાની શરૂઆત કરી છે. કેટલાક આવી ગઇ છે, બાકી આવવાની છે. લખેલી પ્રતે ખરીદવાનુ તેમજ લખાવવાનું હવે પછી શરૂ કરવાનું છે,
બહારગામથી બહુ જ થાડા ગૃહસ્થાએ પોતાની પાસે સભાનું અમુક લેણું છે એમ લખ્યું છે. બાકીના ગૃહસ્થાને લખી મોક લવા ફરીને સચવીએ છીએ,
જનધન પ્રકાશનો આ બીજો એક પ્રતિષ્ઠા સંબધી કાર્ય પ્રસંગને લીધે કાંઇક મોડે બહાર પડયા છે. હવે પછી જેઠનો અંક તરતજ બહાર પડશે. ચાલુ શાહુકામા જેઓ રહી ગયા | હોય તેમણે તેમજ નવા ગ્રાહકોએ તાકીદે પત્ર લખ મંગાવવુ.
સભાનુ’ વેચાણ પુસ્તકા મોકલ્યા સંબંધી તેમજ એજ'ટ વગેરેની પાસે ધણી રકમનું લેણુ' છતાં તે બાબત પત્ર લખીને ખબર આપવામાં પ્રમાદ થાય છે તે પાન ખાતાના દુષણમાં આ યુવાનુ પ્રબળ કારણ છે માટે હવે તરતમાં પત્રદ્વારા ખબર આપવી.
સભાના સભાસદોને તેમંજે હતેચ્છુઓને સભાના કામકાજ તરફ લક્ષ આપી સતેજ કરવાની સાથે સંભાની લાઈબ્રેરીને સારાં યાયાપર લાવવા માટે નવી નવી જાતની ઉપગા બુકાનો સંગ્રહ
For Private And Personal Use Only