Book Title: Heersaubhagya Mahakavyam Part 02
Author(s): Devvimal Gani, Sulochanashreeji
Publisher: Kantilal Chimanlal Shah

Previous | Next

Page 443
________________ ४३२ हीरसौभाग्यम् [सर्ग १३ श्लो० १८२-१८३ बिंदुचंचले । जुव्वणेयनइवेगसंनिभे पावजीवकिमयं न बुज्झसि ॥'; 'अनित्यानि शरीराणि विभवो नैव शाश्वतः । नित्यं संनिहितो मृत्युः कर्तव्यो धर्म संग्रहः ॥' 'यदि जन्मजरा. मरणं न भवेद्यदि चेष्टवियोगभयं न भवेत् । यदि सर्व मनित्यमिदं न भवेदिह जन्मनि कस्य रतिर्न भवेत् ॥' इति वचनात्सर्व मनित्यं धर्म एव नित्यः कार्यः इति भावनया वासनया कृत्वा पुनर्नाऽस्माकं मनश्चित्तं प्रसन्नं धर्म कर्मणि निर्मलमेवास्ते । किमिव । अम्भ इव । यथा कतकस्य कतकनानः फलस्य क्षोदैश्चूऎजलं प्रसन्न स्वच्छं स्यात् । तथा यदक्तमू-विमलस्वामिना वाचः कतकक्षोदसोदराः । जयन्ति त्रिजगच्चेतोजलन ल्यहेतवः ॥' इति सकलार्हत्प्रतिष्ठाने ॥ શ્લેકાર્થ હે વસુધાપતિ, જગતના પદાર્થોના સમૂહો અનિત્ય છે. જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે “સંસારના સવભાવને ધિક્કાર છે ! નેહાધીન એવા પણ પ્રિયજનોને જેવાં પ્રથમ પ્રહરમાં દેખ્યાં હોય તેવાં બીજા પ્રહરે દેખાતાં નથી, અર્થાત સંધ્યાના રાગ અને પાણીના પરપોટા જેવું જીવન અને યૌવન અસ્થિર અને ચંચલ છે; યુવાનીને વેગ નદીનો વેગ સમાન ચપલ છે, શરીર અનિત્ય, વૈભવ સંપત્તિ પણ અનિત્ય છે. તે હે પાપી જીવ, તું કેમ સમજતા નથી? હંમેશાં મૃત્યુ તારી સમીપે જ રહેલું છે. સર્વ અનિત્ય છે, ફક્ત ધર્મ એ જ નિત્ય છે, માટે તારે ધર્મનો સંગ્રહ કરવો જોઈએ.” હે રાજન, આવા પ્રકારની અનિત્ય ભાવનાથી અમારા મનની પ્રસન્નતા ધર્મકાર્યમાં સ્થિર જ છે. જેમ કતક ફળનાં ચૂર્ણ વડે જલ સ્વરછ-નિર્મળ બને છે, તેમ અમારાં લેકનાં મન અનિત્યાદિ ભાવના વડે સ્વચ્છ અને નિર્મળ બને છે.” છે ૧૮૨ છે गोशीर्षसौरभ्यमिवानिलेन संदेशहारिद्वितयेन हूतः । गन्धारनाम्नो नगरान्महीन्दो शनैः शनैर्वृद्धतया समागाम् ॥ १८३॥ हे महीन्दो साहे, गन्धार इति नामाभिधानं यस्य तादृशान्नगरात्समागाम् श्रीमत्पावें समेतः । कथम् । शनैः शनैमन्द मन्दम् । कया । वृद्धतया स्थविरत्धेन । किंलक्षणः अहम । संदेशहारिणोदूतयोः । 'शासनहारिणा हरेः' इति रघौ । यथा शासनहारी तथा संदेशहारीति । तथा 'दूतः संदेशहारकः' इति हैम्याम् । द्वितयेन द्वन्द्वेन हृतः आकारितः। 'आकारणं हवो हूतिः' इति हैम्याम् । किमिव । गोशीर्षसौरभ्येमिव । यथा चन्दनद्रुमस्य परिमलो अनिलेन वायुना ह्यते भूमण्डलान्तरमानीयते ॥ इति साहि कृतकुशलागथादिप्रश्नप्रत्युत्तराणि ॥

Loading...

Page Navigation
1 ... 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482