________________
૨૭
સૂત્ર દ્વારા અરિહંત પ્રભુની સ્તુતિ કરે છે. (સિદ્ધસ્તવ, શ્રુતસ્તવ, શક્રસ્તવ) અરિહંત પ્રભુ ચક્રવર્તી પણ હતા.
ને હણનાર.
જ્ઞાન હોય છે.
- પર્ષદા સાંભળે છે.
(એક, ત્રણ, પાંચ) દુશ્મન, કર્મશત્રુ, આત્મા) ગુણ હોય છે. (૩૪, ૧૨, ૩૫) · ક્ષાયિક, ક્ષાયોપમિક) (ત્રણ, છ, બાર) દેવો વિપુર્વે છે. (ભવનપતિ, વૈમાનિક, અંતર) યોજન ઊંચો સુર્વણનો (૧૦૮, ૧૦૦૮, ૧૦૦૦) હજાર પગથિયાં હોય છે.
૭૬) ઈન્દ્ર મહારાજા
૭૭)
આ ચોવીશીના
૭૮) અરિહંત એટલે ૭૯) અરિહંત પ્રભુની વાણીમાં ૮૦) અરિહંત પ્રભુને ૮૧) અરિહંત પ્રભુને ૮૨) અરિહંત પ્રભુના ત્રણ રૂપો
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
૮૩) અરિહંતના સમવસરણ પાસે ધર્મધ્વજ શોભે છે. ૮૪) સમવસરણને કુલ
૮૫) અરિહંત પ્રભુના ગુણોમાં
(ચાલીસ, વીસ,. એંસી) અતિશયોનો સમાવેશ થાય છે. (આઠ, ચાર, બે) ૮૬) અરિહંત પ્રભુ –જીવોને તારી શકતા નથી. (ભવ્ય, અભવ્ય) ૮૭) અરિહંત પ્રભુ દીક્ષા લેતી વખતે નમસ્કાર કરે છે.
૮૮) અરિહંત પ્રભુ દેશના આપતાં પહેલાં
૮૯) દીક્ષા વખતે અરિહંત પ્રભુના ખભા
૯૦) અરિહંત પ્રભુ આયુષ્ય પૂર્ણ થતાં
(તીર્થને, સિદ્ધને, આત્માને) નમસ્કાર કરે છે. (તીર્થને, સિદ્ધને, આત્માને) ઉપર ઈન્દ્ર
નાંખે છે. (ખેશ, દેવદૃષ્ય, કામળી) માં જાય છે.
(દેવલોક, વૈકુંઠ, મોક્ષ)
(અ) વિભાગના શબ્દો લખીને તેની સામે (બ) વિભાગમાંથી બંધબેસતો શબ્દ શોધીને લખો.
(અ) (૯૧) સિંહ જેવા (૯૨) ભારેંડ પક્ષી જેવા (૯૩) કાચબા જેવા (૯૪) હાથી જેવા (૯૫) ખડ્ગી જેવા (૯૬) સમુદ્ર દેવા (૯૭) ચંદ્ર જેવા (૯૮) પક્ષી જેવા (૯૯) આકાશ જેવા (૧૦૦) કમળપત્ર જેવા. (બ) (૧) નિરાલંબન (૨) નિસંગ (૩) સૌમ્ય (૪) ગંભીર (૫) એકાકી (૬) શુરવીર (૭) અપ્રમત્ત (૮) નિર્ભય (૯) નિર્લેપ (૧૦) ગુપ્તેન્દ્રિય,