________________
પ૯ ૪૭) કૃષ્ણની આઠ પટ્ટરાણીના નામ ––– સૂત્રમાં છે. ૪૮). ઋષભદેવ ભગવાનની સ્તવના કરતું સંસ્કૃત સૂત્ર –––– છે. ૪૯) સ્થૂલભદ્રજીની ––– બહેનોના નામ –––– સૂત્રમાં છે. ૫૦) પંચપરમેષ્ઠિઓના નામ –– સૂત્રમાં આવે છે. (સંખ્યા લખો) ૫૧) --––– ભગવાનનો વર્ણ રાતો છે. (સંખ્યા લખો) પર) નાનામાં નાનું સૂત્ર –-- છે. પ૩) છે આવશ્યક પત્યા પછી રાઈ પ્રતિક્રમણમાં ––– સૂત્ર બોલાય છે. ૫૪) સંસાર દાવાનલ સુત્રની પહેલી ગાથામાં ––– ભગવાનની
સ્તુતિ છે. પપ) કલ્યાણકંદ સૂત્રની પહેલી ગાથામાં ––– ભગવાનની સ્તુતિ
કરવામાં આવી છે. પ૬) ૧૭૦ તીર્થકરની તેમના વર્ણ સાથેની સ્તુતિ કરતું સૂત્ર ––– છે.
ચાર શાશ્વતજિનને નમસ્કાર –––– સૂત્રમાં કરવામાં આવ્યો છે. ૫૮) પફિખ પ્રતિક્રમણમાં ––– સુત્ર સ્તવન તરીકે બોલાય છે. પ૯). દેવવંદનમાં ——- ચૈત્યવંદન બોલવાનાં આવે છે. (સંખ્યા લખો) ૬૦) શ્રાવકનાં દૈનિક કર્તવ્યોનું વર્ણન ––– સૂત્રમાં આવે છે. ૬૧) વિશ્વમાં ––– લાખ યોનિમાં જીવો ઉત્પન્ન થાય છે. ૬૨) દેવસિ પ્રતિક્રમણમાં સૂર્યાસ્ત સમયે ––– સૂત્ર બોલવાનું હોય છે.
શ્રુતજ્ઞાનની સ્તુતિ કરતું ––– સૂત્ર છે. ૬૪) બાર તપના નામો —– સૂત્રમાં આવે છે.
૨૪ ભગવાનની સ્તુતિવાળું સંસ્કૃત ભાષામાં ––– સૂત્ર છે. ૬૬) પ્રતિક્રમણ ઠાવવા ––– સુત્ર બોલાય છે. ૬૭) પાપો –––– પ્રકારે થાય છે. ૬૮) --~– સૂત્રમાં નેમિનાથ ભગવાનના ત્રણ કલ્યાણક જણાવ્યા છે. ૬૯) રાઈ પ્રતિક્રમણમાં બોલાતા એક સૂત્રમાં –––– મહાપુરુષોનું
તથા મહાસતીઓનું સ્મરણ કરવામાં આવ્યું છે. ૭૦) ૨૫ આવશ્યકો ––– સુત્ર બોલતાં સાચવવાના હોય છે. (૭૧) ––– સૂત્રમાં ૨૪ ભગવાનનાં યક્ષ-યક્ષિણીનાં નામો આવે છે. ૭૨) સમ્યગુ દ્રષ્ટિ દેવોનું સ્મરણ કરવા –––– સૂત્ર બોલાય છે. ૭૩) ચાર મહિનામાં ––– તપ કરવાની ભગવાનની આજ્ઞા છે. વૃ૪) પાપ સ્થાનકોનું વર્ણન ––– સૂત્રમાં આવે છે. ૭૫) – – – અને ---—– સુત્રની છેલ્લી લીટી સરખી છે.
૬૫)