Book Title: Guru Gautamswami
Author(s): Ratilal D Desai
Publisher: Jivanmani Sadvachan Mala Trust

Previous | Next

Page 228
________________ tex ગુરુ ગૌતમસ્વામી આ દસમા અધ્યયનની ૩૭ ગાથાઓમાંથી ચેાડીક ગાથાઓ, એના અથ સાથે, અહી આપવામાં આવે છે— कुसग्गे जह ओस बिंदुए थोवं चिट्ठर लंबमाणप । एवं मणुयाण जीविय समय गोयम ! मा पमायण ॥२॥ દના અગ્રભાગ ઉપર પડેલું ઝાકળનુ બિંદુ જેમ થાડી જ વાર રહી શકે છે, તેમ મનુષ્યેાના છત્રનનું પણ સમજવું, માટે હે ગૌતમ ! એક સમયનેા પણ પ્રમાદ ન કર. ૨. एवं भवसंसारे संसरह सुभासुमेहिं कस्मेहिं । जीवो पमायबहुलो समयं गोयम ! मा पमाय ॥ १५ ॥ શુભાશુભ કર્મોને કારણે, પ્રમાદમઙ્ગલ (બહુ પ્રમાદમાં પડેલે) જીવ આ પ્રમાણે આ ભવરૂપી સંસારચક્રમાં ભમે છે, માટે હે ગૌતમ ! એક સમયના પણ પ્રમાદ ન કર. ૧૫. धम्मं पि हु सद्दहंतया दुल्लभया कारण फासया । इह कामगुणेसु मुच्छिया समयं गोयम ! मा पमायण ॥२०॥ ધર્મમાં શ્રદ્દા કરવા છતાં તેને કાયાથી સ્પર્શી કરવા-અર્થાત્ ધર્માચરણ કરવું–દુભ છે, કેમ કે આ જગતના જીવે કામભોગાથી માહિત થયેલા છે. માટે હે ગૌતમ ! એક સમયને! પણુ પ્રમાદ ન કર. ૨૦ परिजूरह ते सरीरयं केसा पंडरया भवति ते । से सोयबले य हायई समयं गोयम ! मा पमाय ॥ २१ ॥ તારું શરીર ક્ષીણ થાય છે, તારા ક્રેશ સફેદ થાય છે, અને કાનનું બળ ક્ષીણુ થાય છે. માટે હે ગૌતમ ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૨૧ આ જ રીતે ૨૨ થી ૨૫ સુધીની પાંચ ગાથાઓમાં ચક્ષુનું, નાસિકાનું, જીસનું અને સ્પર્શેન્દ્રિયનુ –એમ બાકીની ચારે ઇંદ્રિયાનું —બળ ક્ષીણ થવાનુ જણાવ્યુ છે. वोच्छिंद सिणेहमप्पणो कुमुयं सारइयं व पाणियं । से सव्वसिणेहवज्जिए समयं गोयम ! मा पमाय ॥२८॥ શરદ ઋતુનુ કુમુદ જેમ પાણીને દૂર કરે છે તેમ, તું તારી આસક્તિને દૂર કર. એમ સ` પ્રકારની આસક્તિથી અલગ થઈને, હું ગૌતમ ! એક સમયને! પણુ પ્રમાદ ન કર. ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260