Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 341
________________ ૨૮૯ દ્રવ્ય-ગુણ-પયાનો રાસ + ટબો (૧/૧૨)]. બીજા ભાષઈ રે જોઈ ચક્રનઈ, ચારઈ જે થિતિક તાસ" કાલ અપેક્ષા રે કારણ દ્રવ્ય છઈ, ષની ભગવઈ ભાસ /૧૦/૧રા (૧૭૩) સમ. બીજા આચાર્ય ઇમ ભાષઈ છે કે જ્યોતિશ્ચકનઈ ચારઈ પરત્વ, અપરત્વ, નવ, પુરાણાદિ ભાવસ્થિતિ છઇં, (તાસક) તેહનું અપેક્ષાકારણ મનુષ્યલોકમાંહિ કાલદ્રવ્ય છઇ. અર્થનઈ વિષઈ સૂર્યક્રિયોપનાયક દ્રવ્ય ચારક્ષેત્રપ્રમાણ જ કલ્પવું ઘટઈં. તે માટઈ એહવું કાલદ્રવ્ય જ કહિછે. તો જ શ્રી ભગવતીસૂત્રમાંહિ બં! રી વ્યા પત્તા? જોયમાં ! છઠ્ઠલ્લા પત્તા - ઘમ્મત્થિા ) નાવ ઉદ્ધાસમા” (મા.૨૫/૪/૭રૂ૪) ગ એ વચન છઇ. તેહનું નિરુપચરિત વ્યાખ્યાન ઘટઈ. (ષની = પદ્રવ્યને ભગવઈ = ભગવતીસૂત્ર ભાસ = ભાસઈ = ભાખઈ.). અનઈ વર્તનાપર્યાયનું સાધારણાપેક્ષ દ્રવ્ય ન કહીશું, તો ગતિ-સ્થિત્યવગાહના સાધારણાપેક્ષાકારણપણઇ ધર્માધર્માકાશાસ્તિકાય સિદ્ધ થયા, તિહાં પણિ અનાશ્વાસ આવઈ. અનઇ એ અર્થ યુક્તિગ્રાહ્ય છઈ. તે માટઇં કેવલ “આજ્ઞા ગ્રાહ્ય કહી, પણિ કિમ સંતોષ ધરાઇ ?I૧૦/૧૨ ; अन्य आचार्य आचष्टे ज्योतिश्चक्रगतिस्थितेः। अपेक्षाकारणं काल: प्रज्ञप्तौ द्रव्यषट्कता ।।१०/१२।। જ અતિરિક્તકાલદ્રવ્યવાદીનો મત જ hી - અન્ય આચાર્ય કહે છે કે “જ્યોતિશ્ચક્રની ગતિ મુજબ જે પરત્વાદિ ભાવની સ્થિતિ છે તેનું અપેક્ષાકારણ કાળ છે. તેથી જ ભગવતીસૂત્રમાં છ દ્રવ્ય બતાવેલ છે તે સંગત થાય છે.'(૧૦/૧૨) ઘી જે યુક્તિ પણ શ્રદ્ધાપોષક + ઓભિક ઉયનય :- “યુક્તિગ્રાહ્ય પદાર્થને આજ્ઞાગ્રાહ્ય બનાવીને સંતોષ ન ધરવો' - આ પ્રમાણે સ્વોપજ્ઞ ટબામાં જણાવેલ વાતથી એવું ફલિત થાય છે કે યુક્તિગ્રાહ્ય શાસ્ત્રોક્ત જે જે બાબતોમાં પોતાનો બ ક્ષયોપશમ પહોંચે, ત્યાં સુધી આગમાનુસારે ઊહાપોહ કરવો જ જોઈએ. તો જ શાસ્ત્રોક્ત પદાર્થ સ્થિર . થાય, પરમાર્થ પ્રાપ્ત થાય, તીર્થકર ભગવંત પ્રત્યેની શ્રદ્ધા અકાટ્ય અને વિશુદ્ધ બને. તથા આંતરિક : મોક્ષમાર્ગે આપણી આગેકૂચ થાય. તેનાથી સ્થાનાંગસૂત્રવ્યાખ્યામાં જણાવેલ, કર્મના પાશમાંથી આત્માને ઘમ છોડાવવા સ્વરૂપ મોક્ષ સુલભ બને. (૧૦/૧૨) ૪ મો.(૨)માં ‘તિથિ’ પાઠ. ૧ લા.(૨)માં “વાસ' પાઠ. 1 મો.(૨)માં “સાસ’ પાઠ. ૪ આ.(૧)માં “....ક્રિયાપચારનાયક..” પાઠ. જે પુસ્તકોમાં “જ” નથી. કો.(૯)-સિ.માં છે. 1. कतिविधानि णं भदन्त ! द्रव्याणि प्रज्ञप्तानि? गौतम ! षड् द्रव्याणि प्रज्ञप्तानि-धर्मास्तिकायः... यावद् अद्धासयमः। • કો.(૧૩)માં “સાપેક્ષગતિદ્રવ્ય' પાઠ. આ આ.(૧)માં “આજ્ઞા જ કબૂલ છે કહી...” પાઠ.

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386