Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text ________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૧૧/૯)]
(૫) સ્વભાવનઈ એકાધારત્વઈ એકસ્વભાવ વિલાસો જી, (૬) અનેક દ્રવ્યઃ પ્રવાહ એકન†, અનેકસ્વભાવ પ્રકાશોઽ જી; વિણ એકતા વિશેષ ન* લહિઈ, સામાન્યનઈ અભાવઈ જી, અનેકત્વ વિણ સત્તા ન ઘટઈ, તિમ જ વિશેષ અભાવઈ† જી ।૧૧/૯૫ (૧૯૧) સ્વભાવ જે સહભાવી ધર્મ, તેહનઈ (એક) આધારત્વઈ, એકસ્વભાવ (વિલાસો.) જિમ રૂપ-૨સ-ગંધ-સ્પર્શનો આધાર ઘટાદિ એક કહિઈં.
રા
નાનાધર્માધારત્વઈ એકસ્વભાવતા. નાનાક્ષણાનુગતત્વઈં નિત્યસ્વભાવતા. એ વિશેષ જાણવો. (૫)
સ
(એકનઈ=) મૃદાદિક દ્રવ્યનો સ્થાસ-કોશ-કુશૂલાદિક અનેક દ્રવ્ય પ્રવાહ છઈ. તેણð અનેકસ્વભાવ પ્રકાશઈ.
પર્યાય પણિ આદિષ્ટદ્રવ્ય કરિયઈ, તિવારŪ આકાશાદિક દ્રવ્યમાંહિં પણિ ઘટાકાશાદિભેદઈ એ (અનેકત્વ) સ્વભાવ દુર્લભ નહીં.
(એકતા=) એકસ્વભાવ વિના, સામાન્યાભાવઇ, વિશેષ ન (લહિ=) પામિઈ. (તિમ જ અનેકત્વ=) અનેકસ્વભાવ॰ વિના વિશેષાં ભાવઈ સત્તા પણિ ન ઘટઇ. તેહ માટઈં *એકસ્વભાવ અનેકસ્વભાવ એ ૨ સ્વભાવ માન્યા જોઈઈ* (૬)॥૧૧/૯ા परामर्शः
नानाभावानामेकाश्रय एकस्वभावो हि विद्येत, चैकानेकवस्तुसन्तानेऽनेकस्वभावः प्रकाशेत । विनैकस्वभावं विशेषो न भवेन्नु सामान्याऽभावेन,
सत्ता त्वनेकस्वभावमृते न च स्याद् विशेषाऽभावेन । ।११/९ ।।
* મો.(૨)માં ‘પ્રવાહ દ્રવ્ય' પાઠ.
• મ.માં ‘એહનઈં’ પાઠ. કો.(૧)નો પાઠ લીધેલ છે.
I મો.(૨)માં ‘પ્રકારશો' પાઠ.
× કો.(૪)માં ‘વિ' પાઠ,
* પુસ્તકોમાં ‘અભાર્વિ' પાઠ. કો.(૯) + સિ.નો પાઠ લીધો છે.
– લી.(૧)માં ‘નાનાલક્ષણા’ પાઠ.
* પુસ્તકોમાં ‘વિશેષાભાવઈ અનેકસ્વભાવ વિના’ પાઠ. અહીં આ.(૧)+કો.(૧૩)નો પાઠ લીધો છે.
* લા.(૨)માં ‘વિશેષાભાવઈ પાઠ.
૩૨૧
* પુસ્તકોમાં એકાનેક ૨ સ્વભાવ' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે.
* તિમ જ વિશેષ વસ્તુનો અભાવ તોપર્ણિ માન્યું જ જોઈએ, તે માટે કહઈ છઈ. પાલિ૦.
Loading... Page Navigation 1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386