Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૯૮
કે દ્રવ્યનો
સ
이
ઉપચાર પ્રકાર તેહ” જ દેખાડઈ છઈ -
પર્યાયયિ જિમ ભાખિઉ દ્રવ્યનો, સંખ્યારથ ઉપચાર;
અપ્રદેશતા રે યોજનકારણઈ, તિમ અણુતાનો રે સાર ॥૧૦/૧૯॥ (૧૮૦) સમ.
‘‘ષદેવ દ્રવ્યા’િ” એ સંખ્યા પૂરણનઈં અર્થઈ, જિમ (પર્યાયિ=) પર્યાયરૂપ કાલનઈં વિષઈ દ્રવ્યપણાનો ઉપચાર (ભાખિઉ=) ભગવત્પાદિકનઈં વિષઇ કરીઈં છઈ,
10)
=
[ અધ્યાત્મ અનુયોગ સહિત
તિમ સૂત્રઈ કાલ દ્રવ્યનઈં અપ્રદેશતા કહી છઇ,
તથા કાલ પરમાણુપણિ કહિયા છઈં, 'અત વ તે યોજનકારણઈ = જોડવાનઈં કાર્જિ (અણુતાનો સાર =) લોકાકાશપ્રદેશસ્થપુદ્ગલાણુનઈં વિષઈં જ યોગશાસ્ત્રના અંત૨ શ્લોકમાં કાલાણુનો ઉપચાર કરિઓ જાણવો.
'मुख्यः कालः' इत्यस्य चानादिकालीनाप्रदेशत्वव्यवहारनियामकोपचारविषयः इत्यर्थः । अत एव *मनुष्यक्षेत्रमात्रवृत्ति कालद्रव्यं ये वर्णयन्ति तेषामपि* मनुष्यक्षेत्रावच्छिन्नाकाशादी વ્યાવદ્રવ્યોપચાર પુત્ર શરળસ્કૃતિ વિમાત્રમંતત્ ॥૧૦/૧૯
परामर्शः
આ ઉપચાર સમર્થન આ
-
જે રીતે સંખ્યાપૂર્તિ માટે (ભગવતીસૂત્રમાં) પર્યાયમાં જ દ્રવ્યત્વનો આરોપ કરેલ છે, દે તે રીતે અપ્રદેશત્વની સંગતિ માટે ‘કાલ અણુ છે' - આવું પ્રતિપાદન શાસ્રવચન કરે છે. (૧૦/૧૯)
द्रव्यारोपो हि पर्याये सङ्ख्यापूर्त्तिकृते यथा । अप्रदेशत्वसाङ्गत्यकृतेऽणुतावचः तथा । ।१० / १९ ॥
આપણે સંખ્યાપૂરક ન બની જઈએ ઊ
આધ્યાત્મિક (
· સંખ્યાપૂર્તિ માટે કાળને દ્રવ્ય તરીકે ભગવતીસૂત્રમાં જણાવેલ છે. તેમ અહીં ૨. આપણું અસ્તિત્વ માનવલોકની કે ત્રસકાયની કે વ્યવહારરાશિની સંખ્યાની પરિપૂર્તિ માટે બની ન જાય તે માટે આપણે આપણી જાત માટે સતત તપાસ કરવાની જરૂર છે. તેવું જ જો બની જાય તો મહામૂલો માનવભવ વ્યર્થ જાય. આવું ન બને તેવી જાગૃતિ રાખવાનો આધ્યાત્મિક સંદેશ આ શ્લોક દ્વારા મેળવવા જેવો છે. આ રીતે જ સ્યાદ્વાદમંજરીમાં દર્શાવેલ સર્વકર્મક્ષયરૂપ મોક્ષ સુલભ બને. (૧૦/૧૯)
=
I ‘તેહ' પદ ફક્ત કો.(૧૩)માં છે. પુસ્તકાદિમાં નથી.
× ફક્ત લી.(૧)માં ‘અણુતા’ પાઠ.
* ફક્ત કો.(૧૪)માં જ ‘દ્રવ્યનો’ પાઠ છે. . ચિદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૩)માં જ છે.
♦ પુસ્તકોમાં યોજનનઈં કાર્જિ' પાઠ. કો.(૧૦)માં ‘ભાજનનઈં’ પાઠ. સિ.+કો.(૯)નો પાઠ લીધો છે.
♦ કાર્જિ માટે (કાજÛ) આધારગ્રંથ
આનંદઘનબાવીસીસ્તબક, ગુર્જરરાસાવલી, પ્રબોધ પ્રકાશ (ભીમકૃત).
*.* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ લા.(૨)માં નથી.
-