________________
વિવેચન—તારા નવ છે, તેને જાણવાની રીત આ પ્રમાણે છે—
જન્મનક્ષત્રથી અને તેની ખખર ન હોય તે! નામનક્ષત્રથી આરંભીને નવ નવ નક્ષત્રની એક, એમ સત્યાવીશ નક્ષત્રની ત્રણ એળી કરવી. તેમાં ત્રણે નવકના પહેલા નક્ષત્ર, પહેલી તારા, ખીજા નક્ષત્રે મીજી તારા એમ આગળ ત્રણે એળીનાં નવમાં નાત્રે અને નવમી તારા ગણાય છે. એટલે સત્યાવીશ નક્ષત્રમાંથી નવ–નવના આંતરે રહેલ ત્રણ ત્રણુ નક્ષત્રાની એકેક તારા હાય છે.
( તારા કાષ્ટક )
પૂ॰ ફૅ ફા.
,
૧
3
નામ
Y જન્મ
૧
મ
ક.
૧૦
ઉભાં
આધાન
૧૯
૧
અ
યે
૧૧
Y
મ
૩
ૢ પૂષા.
૧૨
અ
૪
ૐ
૧૩
ભ
૨૦
૨૧
૨૨
સ ંપત્ વિપત્રક ક્ષેમા
૨
*
ઉ
૫
પી.
૧૪
૨૩
યામા
(પ્રત્યુશા)
૧૬૪
શ્ર
૧૫
રા
ગુ
ધ્ર
૧૬
મ
SASRA
giv
શ
૧૭
આ
२४
૨૫ ૨૬
સાધના નિધના મૈત્રી
(F
પૂ. ભા.
! ૧૮
પુ
२७
પરમ
સ્મૃતિ ૮ । મૈત્રી
!
જેમકે--જન્મનક્ષત્ર પુષ્પ હોય તે તેમાં પહેલા નવકની આઠ આઠ નક્ષત્રના આંતરે રહેલી પહેલી, અને દશમી એગણીશમી તારાનું નામ અનુક્રમે જન્મ, કર્યાં અને આધાન છે. જે પાતપાતાનાં નામ સદશ ફળ આપે છે. જન્મનક્ષત્રથી કે નામ નક્ષત્રથી ઇષ્ટ નક્ષત્ર સુધી ગણતાં જે સંખ્યા આવે, તેને નવથી ભાગતાં જે શેષ રહે તેટલામી તારા ઈષ્ટ દિવસે છે આ રીતે પણ તારા શોષી શકાય છે.
ગુરૂ=શિષ્ય વર=સ્રી રાજા=નેાકર ગામ=રહેવાશી વિગેરેમાં પરસ્પરની તારા શોધવી હોય, તે એકના જન્મનક્ષત્રથી ખીજાના જન્મનક્ષત્ર સુધીની સંખ્યાને નવથીભાગી શેષ રહેલ અંકથી પરસ્પરની તારા શેાધી શકાય છે, જે પૈકીની પરસ્પરની ત્રીજી, પાંચમી અને સાતમી તાર નેષ્ટ કહી છે. તેમજ સારગે પણ ઘરધણીની અને ઘરની તારા શેાધવામાં આજ નિયમ સ્વીકાર્યો છે.
BALIBUBABAZIZIKY
BABYENEVEIENKIENKIENKIENENBIETETETZENETESZIN