Book Title: Din Shuddhi Dipika
Author(s): Darshanvijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 499
________________ MAMMAMMMMMMMMMMMMMMMMMMMMMaranasaMASAMMM ચિસ છે કે સારા હાથમાં સારી ભાગ્યરેખા અને બીજા ગ્રહે સારા પડ્યા હોય તે તેવા મનુષ્ય ઓછી મહેનતે થોડા સમયમાં ઘણું બધુ મેળવી શકે છે. આ લેકેને મુશીબત આવતી જ નથી અને કદાચ આવે તે સહેલાઈથી જતી રહે છે. અાકૃતિ૪૪ ભાગ્યરેખા-૪ સાંકળીવાળા (જુઓ આકૃતિ નં. ૪૪) હાથમાં જંજીર અથવા સાંકળવાળી ભાગ્યરેખા હોય તે એવા લોકોને ધન કમાવવાની બાબતમાં અતિશય મુસીબતને સામને કરે પડે છે. અને સાંકળવાળે ભાગ જે સમયમાં આવતું હોય એ સમયમાં આવી વ્યક્તિ ઘણી હેરાન થાય છે અને નોકરી કે ધંધામાં નુકશાની ભોગવે છે. અને મુસીબતના સમયમાં આ લેકે પિતાની ફરજ ચૂકી જાય છે અને તે બેવફા નિવડે છે. આ સાંકળ રેખામાં વચ્ચે ટાપુની નિશાની હોય તે મુસીબતના સમયમાં ધંધામાં અતિશય નુકશાની કરીને ન કરવાના ધંધા પણ કરે છે અને ઘણી વાર ચારે બાજુથી આવતી મુશ્કેલી નો પણ પોતે સામનો કરી શકતા નથી અને નુકશાનીને પરિણામે આવતી કાલે શું ખાઈશું અને શું કરશું એની ચિંતા ઘણી હોય છે. માટે જ જે વર્ષોમાં ટાપુની નિશાની નુકશાની બતાવતી હોય તે એ સમય સંભાળી લેવાથી જીવનમાં મુશ્કેલી ઓછી આવે છે. આકૃતિ જપ ૪. ઉપર નીચે રેબાવાળી ભાગ્યરેબા (જુઓ આકૃતિ નં. ૪૫) જે ભાગ્યરેખા માંથી નાની નાની રેખાઓ ફૂટીને આગળ વધતી હોય પર્વતના મૂળ પાસેથી તે આંગળીના મૂળ પાસે જતી હોય તે પિતે લીધેલા કેઈપણ કાર્યો પૂર્ણ કરે છે. આવા લેકે મહત્વાકાંક્ષી પણ બને છે. ૪૬૩

Loading...

Page Navigation
1 ... 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532