Book Title: Dhhadhala Pravachana 3
Author(s): Daulatram Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 8
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્ર સ્તા વ ના સંસારનાં જીવોને દુ:ખથી છૂટવાનો ને સુખની પ્રાપ્તિનો પંથ બતાવનાર આ “છબુઢાળા” આજે જૈન સમાજમાં ખૂબ પ્રચલિત છે, અનેક પાઠશાળાઓમાં તે શીખવાય છે; તેમજ કેટલાય સ્વાધ્યાય પ્રેમી જિજ્ઞાસુઓ તે કંઠસ્થ પણ કરે છે. આ પુસ્તકમાં પ્રથમ તો, વીતરાગવિજ્ઞાનને ભૂલેલો જીવ સંસારમાં ચારગતિમાં કેવાકેવા દુઃખો પામ્યો તે બતાવ્યું છે, ને તે દુઃખના કારણરૂપ મિથ્યાત્વાદિનું સ્વરૂપ સમજાવીને તેને છોડવાનો ઉપદેશ દીધો છે; ત્યારપછી તે મિથ્યાત્વાદિ છોડવા માટે મોક્ષના કારણરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું સ્વરૂપ સમજાવીને તેની આરાધનાનો ઉપદેશ દીધો છે. આમ આ નાના પુસ્તકમાં જીવોને હિતકારી પ્રયોજનભૂત ઉપદેશનું સુગમ સંકલન છે. અને તેમાં પણ આ ત્રીજી ઢાળમાં તો સમ્યકત્વનું સ્વરૂપ સમજાવીને તેની પ્રાપ્તિ માટે ખાસ પ્રેરણા આપતાં કહ્યું છે કે સમ્યગ્દર્શન વગર જ્ઞાન કે ચારિત્ર સાચાં હોતાં નથી, – સમ્યગ્દર્શન જ મોક્ષમહેલનું પ્રથમ પગથિયું છે, –માટે હે ભવ્ય જીવો! આ નરભવ પામીને તમે કાળ ગુમાવ્યા વગર અત્યંત પ્રયત્નપૂર્વક સમ્યકત્વને ધારણ કરો. આવી આ “કહઢાલા” ની હિંદી-ગુજરાતી-મરાઠીમાં જુદા જુદા પ્રકાશકો દ્વારા વીસેક આવૃત્તિઓ છપાઈ ચૂકી છે. અને જૈન સમાજમાં સર્વત્ર તેનો પ્રચાર છે. આપણી સંસ્થાના માનનીય પ્રમુખશ્રી નવનીતલાલભાઈ ચુનીલાલ જવેરીનું પણ આ એક Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 272