Book Title: Dharmadhyaksha
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gyanjyoti Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 330
________________ રાજી વખતથી ફરિયાદો કર્યા કરે છે તે સ્વીકારવાના નથી – તે ખરી રીતે સેતાનના જ અનુયાયી છે...) એ બેને જ પોતાના માલિક તરીકે સ્વીકારે છે.' કે, કોટવાળ અને તેમના ન્યાંયાધીશાને તો રાજાજી અને પરમાત્મા (– તે - “વાહ! ત્યારે તે એ લોકો સારું કામ કરી રહ્યા છે! મારા પૅરીસને આ બધા કોટવાળ-ફોટવાળાએ વહેંચી ખાધું છે — તે જેટલા ઓછા થાય તેટલા સારા ! મને કહે જોઉં, કોટવાળની હકૂમતમાં કયા કયા વિભાગે છે?” 66 સરકાર, રૂ-દ લેરબરી સુધીના રૂ દ લ કેલે દ્ર વિભાગ, પ્લાસ સેંટ માઇકેલ, બદામ મંદિર પાસેના વિસ્તારો, કોર્ટ ઑફ મિચેલ્સ કહેવાતા વિસ્તાર, જ્યાં આ ભામટા રહે છે — ઉપરાંત, બૅબ્લ્યૂ ચેપીરોગની હૉસ્પિટલથી માંડીને આખા પોર્ટ સેટ જૅકસ સુધીના ધારી માર્ગ – એ બધું તેમની હકૂમત હેઠળ છે. - "3 ૧૫ 66 વાહ, તા મારા ભલા શહેરના ખાસા ટુકડો જ ભાઈસાહેબે પચાવી પાડયો છે ને! આ બધા ધારી રસ્તા સંભાળનારા, ન્યાય ચૂકવનારા, અમીરો અને માલિકો અમારી બરોબરી કરતા દરેક ખેતરને ખૂણે પોતપોતાનું જુદું ટોલ-નાકું અને જુદા ફાંસીના માંચડો ઊભાં કરે છે; તથા લોકોને દેહાંતદંડ દેતા દેતા કરવેરા પડાવે છે. મારા ફ઼ાંસ રાજ્યમાં જેટલા ફાંસીના માંચડા છે, તેટલા રાજાએ છે. આવી સ્થિતિ કેમ કરીને નભાવી લેવાય ? પૅરીસમાં રાજા સિવાય બીજો જોઈએ, અને પાર્લામેન્ટ સિવાય બીજું કોઈ ન જોઈએ. ફ઼્રાંસમાં એક જ રાજા, એક જ જલ્લાદ હોય, એ દિવસ જલદી આવવેા જોઈએ. એટલે એ બધા ભામટા આજે કોટવાળને ઓછા કરે, તા કંઈ વાંધા નહિ ! ઠીક પણ એ ભામટા હુલ્લડખોરોની સંખ્યા કેટલી છે?” કોઈ લૉર્ડ ન હેાવા 66 છએક હજાર જેટલી કહે છે.” Jain Education International ન્યાય ચૂકવનારું હોવું ન્યાયાધીશ અને એક જ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374