Book Title: Dharmadhyaksha
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gyanjyoti Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 337
________________ ધર્માધ્યક્ષ 66 પણ સરકાર, એ ડાકણ હજુ જે નાત્રદામમાં ભરાઈ 66 હોય, તેા આશ્રય-ધામ હાવા છતાં, મંદિરમાંથી મારે તેને પકડવી?” આાય-ધામ? ખરી વાત; અને છતાં તે ડાકણને ફાંસીએ તે ચડાવવી જ જોઈએ. કંઈ નહિ; માતાજી આપણને ક્ષમા કરશે કારણ કે ડાકણ જેવી ડાકણ તેમના આશરામાં પેસે, તા તેને તે ખેંચી કાઢવી જ જોઈએ ને ! પૂર્વે ઘણા રાજાઓએ ઈશ્વરની કીતિ અર્થે અને રાજયની જરૂરિયાત અર્થે મંદિરોની મર્યાદાનું ઉલ્લંઘન કર્યુ છે. જેમ કે ઈંગ્લેંડના બિશપ સેંટ ઘૂએ રાજા એડવર્ડને દેવળમાં જ એક જાદુગરને ફાંસીએ ચડાવવા દીધો હતે; મારા ગુરુ સેંટ લૂઈએ એવા જ હેતુથી માઁ શ્યાર સેન્ટ પૉલના મંદિરની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હતું, તેમ જ જેરુસાલેમના રાજા મૉન્શ્યોર આલ્ફોન્ઝે ત્યાંના પવિત્ર મંદિરની મર્યાદાનું. અને હું તે આવું ઉલ્લંઘન ફરી કદાપિ નહિ કરું, તથા આ ઉલ્લંઘનના પ્રાયશ્ચિત્ત તરીકે ચાંદીની એક સુંદર મૂર્તિ માતાજીને ભેટ ચડાવીશ.” ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374